________________
વ્યા.
(૨)
દિગ્દસ્તિઓ પોતાની પુષ્ટ સુંઢો દ્વારા તેમનો અભિષેક કરે છે, ત્રિશલાદેવીએ ચોથા સ્વપ્નમાં આવી શ્રીદેવી જોઈ.
અહીં બીજું વ્યાખ્યાન સમાપ્ત થાય છે.
સુગૃહીતનામધેય વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરીશ્વર ગુરુદેવોના અનુગ્રહથી વ્યાખ્યાયિત કરાયેલું આ બીજું પ્રવચન ભવ્યજીવોને સમકીત દેનારું, ભવભ્રમણાને સમાપ્ત કરનારું અને ચાર ધર્મથી પવિત્ર કરનારું થાઓ.
પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્ધમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિત્તે ॥
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org