________________
વ્યા.
(૩)
।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।।
॥ મૈં નમઃ।
વ્યાખ્યાન ત્રીજું
નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલં વક્રમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગહરાઈ થેરાવલી ચરિત્તે ।।
રૂ૭. તો પુળો સરા-ખુમ-મંવાર-વામ-મળિજ્ઞમૂબ, ચંપા-સો-પુંના-ના-પિઝંડુ-સિરિસ-મુળા-મનિ-ખાડું-હિ-સંજોન
છોઝ-જોટિ-પત્ત-માય-નવમાહિ-વત્તુછ-તિય-વાસંતિ-સમુધ્ધજી-પાડછ-વામુત્ત-સહરસુરમિાંધિ, અનુવમ-મળોરેનું બંધેનું વસવિસામો વિ વાસયંત, સવ્વોત્તઙ્ગ-સુરમિવુત્તુન-મન-ધવત-વિત્ઝસંત-ત-વહુવળ-મત્તિવિત્ત, છપ્પય-મહુઅરિ-મમર-ગળ-શુશુમાયંતનિહિંત-નુંત-વેશમાં, વામ, પિચ્છડ઼ નમળતઝાઓ બોવયંત ારૂા
Jain Education Internation
સૂત્ર ૩૭) ત્રિશલા માતાને આવેલા ચૌદ સ્વપ્નોનું વર્ણન ચાલે છે. એમાં બીજા વ્યાખ્યાનમાં પ્રથમ ચાર સ્વપ્નાનું વર્ણન જોયું... હવે પાંચમા સ્વપ્ન વગેરેનું વર્ણન શરૂ થાય છે...
પાંચમા સ્વપ્નમાં ત્રિશલાદેવીએ પુષ્પમાલા જોઈ. તે માળા ચંપો, અશોક, પુન્નાગ, પ્રિયંગુ, અક્કોલ, કોજ, કોરંટ, તિલક, બકુલ, આમ્ર વગેરે વૃક્ષોનાં તથા મોગરો, માલતી, જાઈ, જૂઈ, નવમાલિકા, વાસંતિકા, પદ્મલતા વગેરે વેલડીઓના એમ છ ઋતુનાં તાજા પુષ્પોની બનેલી છે. તેમાં પણ મુખ્યતયા ઘણાં પુષ્પો શ્વેત છે, અને વચ્ચે વચ્ચે રાતાં, પીળા વગેરે પાંચેય વર્ણોના પુષ્પો છે, તેથી તે માળા મનને આશ્ચર્ય ઉપજાવે તેવી છે. એ માળાના બધા ફૂલ તાજા અને શ્રેષ્ઠ ગન્ધવાળા
કર
janelibrary.org