SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ३. समणे भगवं महावीरे तिन्नाणोवगए आवि हुत्था-चइस्सामित्ति जाणइ, चयमाणे न याणइ, चुएमि त्ति जाणइ,जं रयणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गठभत्ताए वक्ते, तं रयणिं च णं सा देवाणंदा माहणी सयणिजंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे ચાત્તે રાતે, વાળ, દિવે, ઘ, મંગ, ઉત્તરી ૬ માસુમિને સત્તા માં વૃદ્ધા //રૂ II ૪. તં નદી-ન-દ-સી-મજોર-લાભ-સિરિયર-યં-મંા પરિસર-સાર-વિનામવળ-યgધ-સિદિં ર વાઝા પુષ્પોત્તર-પ્રવરપુંડરિક નામના વિમાનમાંથી ૨૦ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થયે આયુષ્ય-ભવ અને સ્થિતિનો ક્ષય થવાથી ચ્યવન પામીને ગ્રીષ્મ ઋતુના ચોથા મહીને- આઠમે પખવાડિયે અષાઢ સુદ છઠની મધ્યરાતે આ જંબૂદ્વીપ નામના દ્વીપના દક્ષિણાર્ધ ભરતમાં બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલસગોત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધરસગોત્રવાળી દેવાનંદાનામની બ્રાહ્મણીની કુક્ષિમાં ચંદ્ર ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં આવ્યો, ત્યારે દેવલોકસંબંધી આહાર-ભવ અને શરીર છોડી ગર્ભરૂપે પ્રવેશ્યા. સૂત્ર ૩) તે વખતે ભગવાનને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હતા. તેથી હું ચ્યવીશ એમ જાણતા હતા. ઍવ્યો એમ પણ જાણ્યું, પણ ચ્યવન વખતે હું ચ્યવી રહ્યો છું’ એ જાણ્યું નહિ, કારણકે ચ્યવનકાળ માત્ર એક સમયનો હોય છે. તે છદ્મસ્થ જીવો અવધિજ્ઞાનથી પણ જાણી શકતા નથી. જ્યારે પ્રભુ ગર્ભમાં આવ્યા, ત્યારે અર્ધનિદ્રામાં રહેલા દેવાનંદાએ ચૌદ સ્વપ્નો જોયા. તે સ્વપ્નો પ્રશંસનીય, કલ્યાણના હેતુ, ઉપદ્રવને હરનારા, ધન ધાન્યને વધારનારા, મંગલ કરનારા અને શોભાયુક્ત હતા. સૂત્ર ૪) આ ચૌદસ્વપ્નો અનુક્રમે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણકળશ, સરોવર, ક્ષીર સમુદ્ર, દેવવિમાન, (જે | ૨૯ dain Education Interational For Private & Fersonal Use Only wwwbar
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy