________________
ચા..
(૩)
૪રૂ. તો પુળો ચંવવિશ્વનાશિ-સરિસસિવિઘ્નસોર્ટ, ઘડામા-વર્લેમાળ-સંયું, ચવલ-પંચળુઘાય-ધ્વમાળ-જ્ઞોઇ-જોઅંતતોય, પડુપવળાહય-વૃનિમ-ઘવજી-પાતર-રાંત-શ-યોઘુમમાળ-સોમંત-નિમ્નહુડ-૭મ્મી-સહસંબંધ-ધાવમાળોવનિયજ્ઞ-માસુરતરામિરામ,
મહાન{-તુરિયવેશ-સમય-મમ-વત્ત-શુષ્પમાળુઘ ંત
કલહંસો, બગલાં, ચક્રવાકો, મધુર અવાજ કરતા રાજહંસો, સારસ વગેરે પંખીઓના યુગલો રહ્યા છે. આ પંખી યુગલો આવું સુંદર સ્થાન મળવાથી અભિમાનપૂર્વક સરોવરના જળનો ઉપયોગ કરી રહ્યા છે. ચોટેલા જલબિન્દુઓથી જાણે નીલમરત્નના પાનાં ઉપર મોતી ટાંકેલાં હોય, તેમ શોભી રહેલા પદ્મિની કમળના પાંદડાઓથી આ સરોવર મનોરમ બન્યું છે, વળી જોનારના હૃદય તથા નેત્રોને પ્રિય હોવાથી આ સરોવર રમણીય બન્યું છે. આ રીતે બધા સરોવરમાં શ્રેષ્ઠ પદ્મનામનું સરોવર ત્રિશલાદેવીએ જોયું.
મહામાત્ર-મચ્છુ-તિમિ-તિર્ભિળિજી-નિરુદ્ધ-તિહિતિઝિયા-મિઘાય-પૂરòળપત્તરું,
पचोनियत्त-भममाण-लोलसलिलं पिच्छइ खीरोयसायरं सारयरयणिकर- सोमवयणा | ११||४३||
સૂત્ર ૪૩) અગ્યારમાં સ્વપ્નમાં ક્ષીરોદધિ જોયો. તેનો મધ્યભાગ ચંદ્રના કિરણોના સમૂહ જેવો વર્ણ ઉજ્જવળ અતિ શોભી રહ્યો છે. ચારેય દિશામાં તેની વૃદ્ધિ પામતો જળપ્રવાહ અગાધ છે. વળી ઊંચે ઉછળતા અતિશય ચપળ મોટા જળતરંગોથી તેનું પાણી વારં વાર ભેગું થઈને પડે છે. ઉગ્ર પવનથી આહત થયેલા અને જાણે કિનારા તરફ જવા માટે દોડતા ન હોય, તેવા ચપળ, વળી પ્રગટ આમ-તેમ નાચતા અને ભયભ્રાન્ત થયા હોય તેવા તરંગોથી એ શોભી રહ્યો છે. ભમતા, સ્વચ્છ, શોભતા અને ઉછળતા એવા નાના-મોટા અગણિત જળતરંગોના પરસ્પર મિલનથી જાણે તે સમુદ્ર શીઘ્ર વેગથી કિનારા તરફ દોડતો અને ત્યાંથી પાછો ફરતો હોય તેમ અતિ દેદીપ્યમાન અને અતિમનોહર દેખાય છે. વળી તેમાં મોટા મગરો, નાનાં નાનાં માછલાંઓ, તિમિ-તિમંગલ નિરુદ્ધ તથા તિલતિલક વગેરે
or Private & Personal Use Only
Jain Education International
૯૭ ww.jainelibrary.org