________________
શુભ લગ્નવેળાએ જ્યારે સાત ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા. તેનું કોષ્ટક અહીં બાજુમાં છે. એનો ભાવ એ છે કે-જ્યારે સૂર્ય વગેરે ગ્રહો મેષવગેરે રાશિમાં હોય ત્યારે ઉચ્ચ ગણાય. તેમાં પણ જ્યારે દશમા વગેરે અંશના હોય, ત્યારે પરમ ઉચ્ચ કહેવાય.) પ્રભુના જન્મસમયે બધા ગ્રહો પરમ ઉચ્ચ હતા. તે પ્રત્યેકનું ફળ અનુક્રમે સુખી, ભોગી, ધનિક, નેતા, માંડલિક રાજા અને ચક્રવર્તી થાય-એમ સમજવું. તેમાં પણ જેના જન્મસમયે ત્રણ ગ્રહો ઉચ્ચ હોય તે રાજા, પાંચ ગ્રહો ઉચ્ચ હોય તે વાસુદેવ, છ ગ્રો ઉચ્ચ હોય તે ચક્રી અને સાતેય ગ્રહો ઉચ્ચ હોય તે તીર્થંકર થાય. આમ સાતેય ગ્રહ પરમોચ્ચના થયા ત્યારે, તથા જ્યારે સૌ સુખમાં મગ્ન
હતા અને બધી દિશાઓ દિદાદિ દોષોથી રહિત નિર્મળ થઇ ત્યારે, તથા પ્રદક્ષિણાવર્ત સુગંધી, તથા પૃથ્વી તરફ પ્રસરતો પવન ગ્રહો | રાશિ અંશ | શીતળ મંદ મંદ લહરિઓથી અનુકૂળ વાવા લાગ્યો, ધૂળ બેસી જવાથી દિશાઓ અંધકાર રહિત બની, કારણ કે ભગવાનના | સૂર્ય | મેષ ૧૦ | જન્મસમયે સર્વત્ર ઉદ્યોત હોય. કાગડા, ઘુવડ, કાળી ચકલી વગેરે પક્ષીઓના જય-જય શબ્દો સર્વ ઉત્તમ શુકન સૂચવવા લાગ્યા, ચન્દ્ર | વૃષભ૩ |
પૃથ્વી વિવિધ ધાન્યથી નિષ્પન્ન હતી, તેથી દેશના લોકો સુખી હતા અને હર્ષિત થયેલા લોકો પ્રસન્ન થઇને રાસ-ગીત વગેરે ગાતા મફુલ | મકર ૨૮ |
આનંદ કરતા હતા ત્યારે, બરાબર મધ્યરાતે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે આરોગ્યથી યુક્ત ત્રિશલામાતાએ બુધ | કન્યા ૧૫
આરોગ્યથી યુક્ત પુત્રને જન્મ આપ્યો...
| વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરીશ્વર ગુરુ ભગવંતોની કૃપાથી પૂર્ણતાને પામેલું શુક્ર | મીન ર૭ ] આ વ્યાખ્યાન ભવ્યજીવોના હૃદયઆવાસમાં ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધાને જન્મ આપનારું બની રહો... | તુલા ૨૦
વ્યાખ્યાન ચોથું સમાપ્ત. પુરિમચરિમાણ કથ્થો મંગલં વદ્ધમાણતિāમિા ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિત્ત .
શનિ તલા
I ૧૩૯ ww selbayog
dan Education Thematonal