SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃા સિદ્ધા શ્રી ઋષભદેવ ચરિત્ર २०५. ते णं काले णं ते णं समए णं उसभे णं अरहा कोसलिए चउउत्तरासाढे अभीइपंचमे हुत्था, तं जहा-उत्तरासाढाहिं चुए, चइत्ता गम्भं वक्वंत्ते, जाव अभीइणा परिनिव्वुए ॥२०५। २०६. ते णं काले णं ते णं समए णं उसभेणं अरहा कोसलिए जे से गिम्हाणं चउत्थे मासे, सत्तमे पक्खे, आसामबहुले, तस्स णं आसाढबहुलस्स चउत्थीपक्खे णं सव्वट्ठसिद्धाओ महाविमाणाओ तित्तीसं सागरोवमट्ठिइयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे, भारहे वासे, इक्खागभूमीए नाभिकुलगरस्स मरुदेवाए भारियाए पुव्वरत्तावरत्तकालसमयंसि आहारवक्कंतीए जाव गभत्ताए वक्ते ॥२०६।। २०७. उसभे णं अरहा कोसलिए तिन्नाणोवगए आवि हुत्था, तं जहा-चइस्सामि त्ति जाणइ, जाव सुविणे पासइ, तं जहा-गयवसह० गाहा । सव्वं तहेव, नवरं पढमं उसभं मुहेणं अइंतं पासइ, सेसाओ गयं । नाभिकुलगरस्स साहेइ, सुविणपाढगा नत्थि, नाभिकुलगरो सयमेव वागरेइ ॥२०७॥ સૂત્ર ૨૦૫+૨૦૬+૨૦૭) અઈન કૌશલિક શ્રી ઋષભદેવ ભગવાન આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર થયા. ઉત્સર્પિણીકાળના અંતિમ તીર્થકર થયા પછી છેલ્લા ત્રણ (ચોથો-પાંચસો-છઠ્ઠો)આરા અને આ અવસર્પિણીના પ્રથમ ત્રણ આરા - આ છ આરાના કુલ અઢાર કોડાકોડી સાગરોપમ જેટલો દીર્ઘકાળ યુગલિક કાળ હતો. કલ્પવૃક્ષો દ્વારા જોઇતું બધુ મળી જતું હતું. તેથી સુખનો કાળ હતો, પણ મોક્ષ પમાડે એવો ધર્મનહતો. માનવભવની મહત્તા સુખથી નહીં, પણ મોક્ષજનક ધર્મસાધનાથી છે. આવા ધર્મના આ અવસર્પિણી કાળમાં પ્રથમ સ્થાપક બનીને આ ભરતક્ષેત્રના પરમ ઉપકારી બનેલા શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર | ૨૫૪ dan Education intematonal For Private & Fessonal Use Only www.jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy