Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/005239/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ភាពអត 내리라 àUS :પૂજ્ય આચાર્ય શ્રી megunceme Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મનો પરિચય % લેખક 9 સિદ્ધાંતમહોદધિ દિવંગત પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજના શિષ્યરત્ન તપમૂર્તિ, તત્વજ્ઞસંત પ્રભાવક પ્રવચનકાર, શિબિર વાચનાદાતા પૂજ્ય ગીતાર્થ આચાર્યદેવ શ્રી વિજચભુવનભાનુસૂરિજી મહારાજ Page #3 -------------------------------------------------------------------------- ________________ કે પ્રથમ પ્રકાશન : વિ. સં. ૨૦૧૮ પાંચમું સંસ્કરણ : ૨૦૩૫ દિનાંક ૬ હું પરિવર્ધિત સંસ્કરણ વીર સં. ૨૫૪૦ પ્રકાશક : દિવ્યદર્શન પ્રકાશન ટ્રસ્ટ ૬૮, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦૦૦૪ મૂલ્ય : હું રૂપિયા દશ પ્રાપ્તિસ્થાન ! કુમારપાળ વિ. શાહ 1 ૬૮, ગુલાલવાડી, ત્રીજે માળે, 4 મુંબઈ-૪૦૦૦૦૪ / ફેન : ૩૪૮૫૮૩ : ૩૩૦૫૪૯ << - - - - - - - - - - - - તે મુદ્રક :- પટેલ ચંપકલાલ મગનલાલ મુદ્રણાલય - અંબિકા આર્ટ પ્રિન્ટરી, હિંગળાચાચર-પાટણ. (ઉ.ગુ.) - - - - - - - - - - - - Page #4 -------------------------------------------------------------------------- ________________ ૯ પ્રકાશકીય-નિવેદન જીવનમાં સ્વચ્છ અને સ્વસ્થ બુદ્ધિ તથા અધ્યાત્મિક પ્રવૃત્તિ ઉપર સ્વ–પરના કલ્યાણના અને જીવનની સફળતાને આધાર છે. મહાન પુણ્યોદયે જૈનકુળમાં જન્મ પામ્યા છતાં શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને મોટે ભાગે મહાપવિત્ર ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણ ન મળવાને લીધે આજે પીરસાતા ભૌતિકવાદી જ્ઞાન વિજ્ઞાન અને કેળવણી બુદ્ધિને તૃષ્ણઅસંતોષ-વિષયવિલાસ અને તામસભાથી રંગાયેલા રાખે છે. પછી એમ વિકૃત બનેલા માનસથી પ્રવૃત્તિ કે પાપભરી રહ્યા કરે એમાં નવાઈ નથી. ધર્મી માતા-પિતાને આ દશ્ય જોઈ ભારે ભ અને કરુણુ ઉપજે છે એ જાણવા સાંભળવા મળે છે. નવી પ્રજાને માટે કોઈ વ્યવસ્થિત જના વિના એમાંથી નીપજનાર ભાવી જૈન સંઘ કે બને, એની કલ્પના પણ હૃદયને ક્ષુબ્ધ કરી દે છે. એવા જડ, વિજ્ઞાન, ભૌતિક વાતાવરણ અને વિલાસી જીવનની વિષમયતાના નિવારણાર્થે તત્ત્વજ્ઞાન અને સન્માર્ગ– સેવનની જરૂર છે. આમાં તત્ત્વજ્ઞાન પણ અંતરાત્મામાં પરિણમન પામે એવું તત્ત્વપરિણતિરૂપ પ્રાપ્ત કરવું એ કોઈપણ મેદષ્ટિ ભવ્યાત્મા માટે અતિ આવશ્યક છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વપરિણતિ માટે તેનો બોધ, ચિંતન અને એને આત્મામાં ભાવિત કરવાની જરૂર રહે છે. તે માટે તને સમજવા ગુરુગમ તથા પાઠયપુસ્તકાદિની સાધન-સામગ્રી એક જરૂરી અંગ છે. ત પણ વીતરાગ સર્વજ્ઞ ભગવાને જ કહેલાં યથાર્થ હેઈ શકે. મહાપુરુષોએ એ તત્ત્વનો વિસ્તાર વિશાળ આગમ શાસ્ત્રોમાં આલેખે છે, અને બાળજીના લાભ માટે નાના પ્રકરણ-ગ્રન્થદ્વારા પણ પ્રકાશિત કર્યા છે. પ્રસ્તુત ગ્રન્થને એ તના નિરૂપણાથે સરળ ગુજરાતી ભાષા અને અલગ અલગ વિભાગ-પૃથક્કરણાદિ જીને એવી રીતે દેહન રૂપે ૩૮ પ્રકરણો રજુ કરવામાં આવ્યાં છે કે જિજ્ઞાસુને પૂર્વમહર્ષિઓના કહેલા તનું સહેલાઈથી જ્ઞાન થઈ શકે, ચિંતન ભાવન દ્વારા તત્ત્વપરિણતિ પ્રગટી શકે. જૈનશાસનના અતિગંભીર રહસ્યગર્ભિત તનું સરળ અને સંક્ષેપમાં અભ્યાસાથી માટે ગાઈડ સમાન ઉપયોગી પુસ્તકની આવશ્યકતા ઘણા સમયથી હતી. આ આશાની કિંચિત સફળતા વિ. સં. ૨૦૧૮ માં સાંપડી હતી. - પરમપૂજ્ય પરમપકારી સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીને વિદ્વાન શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભાનુવિજયજી ગણિવર (હાલ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) કે જેઓશ્રીએ પૂજ્યપાદ ગુરુદેવશ્રીની અનુપમ કૃપાતલે અપૂર્વ શાસ્ત્રજ્ઞાન જુદા જુદા Page #6 -------------------------------------------------------------------------- ________________ દર્શન, તથા ન્યાયશાસ્ત્રને ઊંડે અભ્યાસ, બહોળું વાંચન અને તલસ્પર્શી અનુભવજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એમાંથી તેઓશ્રી મનેજ્ઞાનિક રસમય પ્રેરક-બેધક શૈલીએ વ્યાખ્યાન, વાંચન અને ગ્રંથસનદ્વારા શ્રુતજ્ઞાન પીરસી રહ્યા છે કેમકે શ્રી સંઘને વીતરાગ-શાસનને અપૂર્વ શ્રુતજ્ઞાનને વારસો મળતા રહે અને જૈનત્વના સંસ્કાર દઢ-દઢતમ બનતા રહે એવી દિલની અપૂર્વ શાસનરક્ષાની ભાવના થતાં ભારે ધગશ તેઓશ્રી સેવી રહ્યા છે. વર્ધમાન આયંબિલ તપની કઠોર તપશ્ચર્યા સાથે અપ્રમત્તપણે ૧૭–૧૮ કલાકનો પરિશ્રમ સેવી અનેક જવાબદારીઓ વચ્ચે પાલીતાણા, અંધેરી, નાસિક, અહમદનગર, વઢવાણ, પાલણપુર, અમદાવાદ, શિવગંજ વિગેરે સ્થળોએ પૂ પન્યાસજી મહારાજશ્રીએ તત્ત્વજ્ઞાનની અનેક વાચનાઓ શ્રાવકવર્ગને આપી હતી, જેમાં બાળકે-યુવકપ્રોઢ તથા વિદ્વાનેએ સારો લાભ ઊઠાવે તથા તેની નોંધ પણ લખાઈ હતી. જુદી જુદી તત્ત્વજ્ઞાનની વાચનાઓનું સંક્ષેપમાં પાઠયપુસ્તક તરીકે એકીકરણ કરી અભ્યાસપયોગી પુસ્તક બને તેની ઘણું જરૂરીયાત અને માંગ રહેતી. વિ. સં. ૨૦૧૮ માં આ માંગણી પૂરી થઈ. પૂજય પંન્યાસજી મહારાજશ્રીએ અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પુસ્તકનું મેટર તૈયાર કર્યું. સૌ પ્રથમ તે હિન્દીમાં “જેન ધર્મક સરળ પરિચય” નામે પ્રકટ થયું. અને તુરત જ અમેએ એ “જૈન ધર્મને સરળ પરિચય ભાગ ૧” નામે તેની પ્રથમ ગુજરાતી આવૃત્તિ પ્રકટ કરી. પૂજ્યશ્રીના તત્વાવધાનમાં વરસોવરસ ગ્રીષ્માવકાશમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ ચેાજાતી · જૈન ધાર્મિક શિક્ષણ શિબિરમાં ' આ પુસ્તક ઉપરથી શિબિરાર્થીઓને જૈનધર્મના તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરાવાયા, આજે તે! આ પુસ્તક આ શિબિરg પાઠયપુસ્તક બની ચૂકયુ' છે, તેની ઉપયૈાગિતા વધતાં તેની બીજી ત્રીજી ચેાથી ને પાંચમી આવૃત્તિ પણ અમારા તરફથી પ્રકટ થઈ. . અને આજે તેની છઠ્ઠી આવૃત્તિ પ્રકટ કરતાં અમને આનંદ થાય છે, અગાઉની આવૃત્તિઓ કરતાં આ આ છઠ્ઠી આવૃત્તિમાં જરૂરી ઘણું સંસ્કરણ કરવામાં આવ્યું છે, આ સંસ્કરણ પણ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પેાતે કર્યુ છે. શાળા કાલેજના વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા પડે તે માટે દરેક પ્રકરણમાં પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ સુધારાવધારા કર્યાં છે. ઉગ્ર વિહાર તેમજ નાદુરસ્ત તબિયત અને ચાલુ તપશ્ર્વય સાથે પણ તેએશ્રીએ ખૂબ જ કાળજીપૂર્વક આ પુસ્તકનું બધુ જ મેટર મૂળ સાઘત જોયુ છે, તપાસ્યુ છે, અને સુધાયુ છે. આ પાઠયપુસ્તકની આ વખતે વધુ વિશેષતા એ છે કે આમાં જીવવિજ્ઞાન, અજીવ તત્ત્વ, નવતત્ત્વ અને કચક્રના ચિત્રા આપવામાં આવ્યા છે, આ ચિત્રાથી તે તે વિષયાની સમજ વધુ સરળ અને સ્પષ્ટ બનશે. ૩૮ પ્રકરણે। આ પાઠયપુસ્તકમાં છે, દરેકના અંતે પ્રશ્નો આપ્યાં છે. દરેક પ્રકરણના વિષય વાંચવાથી સમજાશે કે આ પુસ્તક નવી જૈન પ્રજા, મુઝગ જૈન તથા જૈનેતરા વગેરે માટે ઘણું ઉપયાગી છે, કેમકે આજના કહેવાતા શિક્ષણમાંથી આર્ય પ્રજાના પ્રાણભૂત ધર્મતત્ત્વનાં શિક્ષણને રુખસદ મળી છે; Page #8 -------------------------------------------------------------------------- ________________ ને તેથી પ્રજા વિનાશકારી જડવાદ અને વિકાસવાદ તરફ ઘસડાઈ રહી છે! આવા અવસરે ધર્મતત્વનું અને આર્ય સંસ્કૃતિનું જ્ઞાન આપી પ્રજાને સચેતન કરવાની અત્યંત આવશ્યકતા છે. પાઠશાળાઓમાં ૨-૩ વર્ષને કે બાંધી આ પુસ્તક ભણાવી શકાય. બુઝર્ગ જેને પણ આ પુસ્તકના ઊંડા અભ્યાસથી પોતે ધર્મસંબંધી સારે બોધ મેળવી શકશે. આજે કેટલાક જૈનેતર ભાઈઓ પણ જૈન ધર્મ સમજવા આતુર હોય છે, અગર તત્વના જિજ્ઞાસુ હોય છે એમને પ્રસ્તુત પુસ્તકથી જૈન ધર્મના વિવિધ અંગો સરળ ભાષામાં ટુંક વાંચને સમજવા માટે આ પુસ્તક આપી શકાય એવું છે. ગુરુગમ દ્વારા ઊંડા અભ્યાસથી સારામાં સારો બંધ મળી શકશે. આ પુસ્તક ભણવાના લાભ :- પહેલો લાભ એ, કે જેનધર્મમાં બતાવવામાં આવેલા તે કેટકેટલા અર્થગંભીર, અતુલ અને અસાધારણ છે અને એની પિતાની કેવી આગવી વિશેષતા દર્શાવે છે, એનો ખ્યાલ આવશે. તથા માનવજીવનની ઈતિકર્તવ્યતાનું ભાન થશે. બીજું આર્ય–સંસ્કૃતિ, જેનધર્મ અને એના શાસન સ્થાપક તીર્થકર ભગવાન પ્રત્યે અનહદ માન ઉપજશે વળી તે જીવનને ઉત્તમ રીતે જીવવામાં અતિ ઉપયોગી નીવડશે. સાથે એ પણ સમજાશે કે ભૌતિક વિજ્ઞાન કરતાં આધ્યાત્મિક વિજ્ઞાન કેટલું ચઢિયાતું અને જીવનમાં સાચી શાંતિ, કુર્તિ તથા આબાદી આપનારું, ભવ્યતત્ત્વદૃષ્ટિદાયી છે.... વગેરે. WWW Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુરુગમ દ્વારા દેહનગ્રન્થનું અધ્યયન અતવ લાભદાયી નીવડશે ગુરુની જરૂર એટલા માટે છે કે એમાં કેટલાંય સ્થાને ટુંકા વાકયોમાં પ્રશ્નો ઉત્તરે સમાયેલા છે, વિસ્તૃત વિવેચનના સંક્ષેપ રહેલા છે અને અનેક પદાર્થોના સૂચન પડેલા છે ટુંકમાં તત્ત્વચિંતન અને સન્માર્ગ-સાધના માટે આમાંથી બહાળા પદાર્થો મળી શકશે. અભ્યાસ પદ્ધતિ - પ્રકરણને અંશ વાંચી, સંક્ષેપ મુદ્દાઓમાં ધારણ કરી પુસ્તક જોયા વિના મોઢેથી બોલીને તે પદાર્થોનું પુનઃ અવધારણ કરવું. પછી આગળ બીજો ને અંશ વાંચી પદાર્થોના મુદ્દાઓની કડી જેડતા રહેવું. શિક્ષકે બાળકોને ત્યાં ને ત્યાં પદાર્થો તૈયાર કરાવવા માટે એક સરળ ઉપાય એ છે કે શિક્ષકે ચારેક પદાર્થો સમજાવી વારાફરતી વિદ્યાર્થીઓને કમે-અક્રમે તે પદાર્થોને પૂછીને ઘુંટાવવા અને મુદ્દાઓનું સંકલન કરી ધારણા કરાવી અને પુનઃ પુનઃ સમજાવી–ઘુ ટાવી તૈયાર કરાવવા છેવટે પ્રકરણના અંતે આખા પ્રકરણને ઉપસંહાર કર. બીજે દિવસે નવા અધ્યયન પૂર્વે ટુંકમાં એકાદ વાર આવૃત્તિ-રીવીઝન કરાવી આગળ વધવું. આધુનિક માનસ ધરાવતા કોલેજિયન હાઇસ્કુલના વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કાર-સિંચન તેમજ ચારિત્ર-ઘડતર માટે અમારી આગ્રહભરી વિનંતીથી અમૂલ્ય સમયને ભેગ આપી અવિરત શ્રમથી વિદ્વદુવર્ય પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ‘જૈન ધર્મના પરિચય ? પાય-પુસ્તક લખી આપવા અમારા પર મહાન અનુગ્રહ કર્યો છે. · જૈન ધર્મોના પરિચય ' નામનુ‘ આ પાઠય પુસ્તક વિશ્વકલ્યાણુ, જિનશાસન અને એના તત્ત્વજ્ઞાનને સમજવા માટે સૌ કોઈને ઉપયોગી બની રહેશે એ ભાવનાથી તેનુ પ્રકાશન કરી આપ સૌના કર-કમળામાં અણુ કરે છે. સૌ કેાઈ એનાં તત્ત્વનાં મને પામી સ્વ-પર કલ્યાણ સાધે એ જ શુભ કામના. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ વીર સવત ૨૫૪૦ ૧૯૮૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની પ્રાચીનતાના પુરાવા એક જૈન ધર્મ બીજા સર્વ ધર્મો કરતાં પ્રાચીન છે આ વાત વેદ-પુરાણ ઉપનિષદ અને ભારતીય તથા પાશ્ચાત્ય વિદ્વાનના મંતવ્યોથી સત્ય સાબિત થઈ ચુકી છે. “જૈન ધર્મ અને તેની પ્રાચીનતા” નામના પુસ્તકની પ્રસ્તાવનામાં પં. શ્રી અંબાલાલ લખે છે કે બૌદ્ધધર્મ તે દેખીતી રીતે અઢી હજાર વર્ષ પહેલાં જ પ્રગટ થયો છે, એટલું જ નહિ, પણ ભગવાન બુધે જૈન સિદ્ધાંતને અનુભવ કર્યો હતે. જૈન સિદ્ધાતમાં બતાવેલી તપસ્યાની પરાકાષ્ઠામાંથી કંટાળીને જ તેમણે મધ્યમમાર્ગ પ્રચલિત કર્યો, તે જ બૌદ્ધધર્મરૂપે પ્રચલિત થયે એ હકીકત ઐતિહાસિક છે. હિંદુ ધર્મના મુખ્ય એવા વેદ ગ્રંથની ભાષા અને અર્થ હજીય ગુઢ છે. ટીકાકારો ઘણી વખત પિતાને મનફાવતા અર્થો કરે છે, છતાં એમાં કેટલાંક સ્પષ્ટ નામ એવાં છે, કે જે જૈનધર્મના તીર્થકરેના નામનું સૂચન કરે છે. એ જ પરંપરા “શ્રીમદ્ ભગવત'માં સ્પષ્ટ રૂપે દેખા દે છે. શ્રીમદ્ ભાગવતકારે શ્રી કષભદેવનું ચરિત્ર ઘણું સ્પષ્ટ કરવાને પ્રયત્ન કર્યો છે, અને એવા મહાપુરુષને હિંદુધર્મના ૨૪ અવતારમાં પણ સ્થાન આપ્યું છે. આ ઉપરથી જૈન ધર્મની પ્રાચીન પરંપરાને સ્પષ્ટ ખ્યાલ આવે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ૧૧ ગણધરે અને તે પછીના ધુરંધર જૈનાચાર્યો થયા છે તે મોટા ભાગે વૈદિક શાસ્ત્રોના વિદ્વાન બ્રાહ્મણે જ હતા, જેમણે પોતાના જ્ઞાનની અપૂર્ણતાથી અસંતુષ્ટ થઈને જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી હતી. આ હકીકત જૈનધર્મ પ્રતિ ગમે તેની શ્રદ્ધા દઢ કરે એવી છે.” આ પુસ્તકમાં જૈન ધર્મની પ્રાચીનતા પુરવાર કરવાને પ્રયત્ન કરાય છે, અને એ માટે પાશ્ચાત્ય તેમજ પરરત્ય વિદ્વાનોના અભિપ્રાયોને સંગ્રહ કરવામાં આવ્યું છે. અભિપ્રાય આપનારા વિદ્વાને સામાન્ય કેટિના નથી. અનેક દર્શનેના તુલનાત્મક અધ્યયન કર્યા પછી જ આ અભિપ્રાયે ઉચ્ચારેલા હેય, એમ લાગ્યા વિના રહેતું નથી. એ જ જેન ધર્મ અને એની પ્રાચીનતા નામના પુસ્તકમાં તેના વિદ્વાન લેખક – સંપાદક પં. શ્રી સુશીલવિજયજી ગણિવર્ય (હાલ આ, શ્રી વિજયસુશીલસૂરિજી) લખે છે કે – જગતમાં અનેક ધર્મો પ્રચલિત છે; તેમાં જેનધર્મનું સ્થાન અનેખું છે. તેની પ્રાચીનતા–સનાતનતા અનાદિની છે. સંસાર જેમ અનાદિ અનંત છે, તેમ જૈનધર્મ પણ અનાદિ અનંત છે. જગતના વિવિધ કમે તે તે મુખ્ય વ્યક્તિના નામથી જગજાહેર થયેલા છે. બૌદ્ધધર્મ ગૌતમબુદ્ધ નામની વ્યક્તિથી, ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્ત નામની વ્યક્તિથી, શૈવધર્મ શિવ નામની વ્યક્તિથી, વૈષ્ણવધર્મ વિષ્ણુ નામની વ્યક્તિથી, Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મ્હામેડન ધમ મહંમદ પેગમ્બર નામની વ્યક્તિથી; એમ અનેક ધર્માં તે તે વિશિષ્ટ વ્યક્તિના નામથી પ્રસિદ્ધિને પામેલા છે. પરંતુ જૈનધમ ઋષભ નામની વ્યક્તિ, પાર્શ્વનામની વ્યક્તિ કે મહાવીર નામની વ્યક્તિથી ઋષભધમ કે મહાવીર ધમ તરીકે પ્રસિદ્ધિ પામેલા નથી. વસ્તુત: જૈનધર્મ એ ગુણનિષ્પન્ન નામ છે રાગ-દ્વેષ વગેરે આભ્ય તરશત્રુઓને જીતે તે જિન' કહેવાય. જિનવડે કડેલા હોય તે જૈન કહેવાય, અને જૈન એવા જે ધમ તે જૈનધમ... આ તદન કહો અથવા સ્યાદવાદ દર્શીન કે અનેકાંત દન કહા, વીતરાગ દર્શન કે જૈન દન કહેા, જૈનશાસન કે જનમત કહેા- આ બધા જૈન ધર્મના પર્યાયવાચી શબ્દો છે. અન્ય ધર્મોં કરતાં જૈન ધર્મની વિશિષ્ટતા-સર્વોત્કૃષ્ટતા જગમશહૂર છે. સાગરમાં જેમ સવ સમાય, તેમ જૈન ધર્મમાં સવ`દ નેાના સમવતાર થાય છે. જ્યારે અન્ય અન્ય દર્શન એકેક નયને આશ્રયીને પ્રવર્તે લ છે, ત્યારે જૈન દર્શન સાતે નચા વડે ગુક્તિ છે. · ન્યાયવિશારદ ન્યાયાચાય મહામહે પાધ્યાય શ્રીમદ્ ચશેાવિજયજી મહારાજ અધ્યાત્મસાર 'માં લખે છે કે : 6 ’ ‘ઔદ્ધોનું દર્શન • ઋજીસૂત્ર' નયમાંથી નીકળ્યું છે. વેદાન્તીઓના મત સંગ્રહ 'નયમાંથી નીકળ્યા છે, સાંખ્યાના મતની પણ એ જ પરિસ્થિતિ છે નૈયાયિકે અને વૈશેષિકાના મત પણ • ભૌગમ ? નયમાંથી નીકળેલે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ 6 મીમાંસકાના મત શબ્દેનચ 'માંથી નીકળેલા છે. જૈન દર્શોન તે સમગ્ર નયા વડે શુક્િત છે.' જૈન દનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ કર્મની પદ્ધતિ, સૂક્ષ્મતમ ફિલેાસેાફી, નવ તત્ત્વનું સુંદર સ્વરૂપ, ચાર અનુયાગનુ અનુપમ નિરૂપણુ, ચાર નિક્ષેપાતુ રમ્ય વર્ણન, સમભ’ગી અને સમનયનુ સત્ય સ્વરૂપ, સ્યાદ્વાદ–અનેકાન્તવાદની વિશિષ્ટતા, અહિંસાની પરાકાષ્ઠા, તપની અલૌકિકતા, યાગની અજોડ સાધના અને ત્રતા-મહાવ્રતાનુ' સૂક્ષ્મ રીતે પરિપાલન વગેરેને પહેાંચવાને અદ્યાવધિ કાઇ પણ દર્શન સમથ થઈ શકયું નથી; એટલું જ નહીં પણ હજારે વિજ્ઞાનવેત્તાએ અને તત્ત્વજ્ઞાનીએ પણ કરેડા-અબજો દ્રવ્યના ખરચે, છ જીવનિકાયની હિંસાના ભાગે, અનેક યન્ત્રાદિકની સહાયથી પણ તેને પહોંચી શકયા નથી. આમ છતાં જેટલી શેાધ થયેલી છે તે શેાધના પરિણામેા જૈન સિદ્ધાન્તની માન્યતાને અનુરૂપ જ બન્યા છે. અણુસિદ્ધાંત એનુ જીવતું જાગતું ઉદાહરણ છે. આથી જ જગતના મેટાવિજ્ઞાનીએ, તત્ત્વજ્ઞા, રધર પાંડિત, અને દેશદેશાન્તરના ઉચ્ચ અધિકારીએ વગેરે પણ તેની મુક્ત કંઠે એકધારી પ્રશંસા કરી રહ્યા છે, કે ‘જગતના ધર્મોમાં અધી રીતે પૂર્ણ કાઈ પણ ધર્મ હાય તે તે જૈનધમ જ છે, એટલું જ નહિ, ભયંકર યુદ્ધના માગે જઇ રહેલા રાષ્ટ્રોને વિશ્વશાંતિને માગ અતાવી શકે એવી ક્ષમતા રાખનારા કાઇ માર્ગ હોય તા તે જૈન ધર્મના સિદ્ધાંતામાં જ છે.' આ બાબતમાં કેટલાક પાશ્ચાત્ય વિદેશી વિદ્યાનાએ Page #15 -------------------------------------------------------------------------- ________________ તથા અન્ય સાક્ષરોએ જૈનધર્મને અન્યમની શાખા-પ્રશાખા રૂપે માની અખબારમાં-દૈનિકપત્રોમાં અને પુસ્તકાદિમાં લાંબા લાંબા વિવેચને કરેલા છે, જે ભ્રમ હવે વિદ્વાનમાંથી દૂર થયે છે, ત્યારે વર્તમાનમાં શાળા-કોલેજો વગેરેમાં ચાલતા ઈતિહાસમાં એ અસત્યના પિષ્ટપેષણ હજી થયા કરે છે, જે કઈ રીતે ઈષ્ટ નથી એ હવે સુધારવા ઘટે છે. જૈનધર્મની અતિપ્રાચીનતાના પ્રમાણે અને જૈનધર્મ જૈનેતરના પ્રાચીનતમ વેદ અને પુરાણે પૂર્વે પણ વિદ્યમાન હને તેના પુરાવા નીચે પ્રમાણે છે. “જ્યારે પર્વતે , વૃષs જિનેશ્વરઃ વેર સ્વાવતાર ઃ સર્વર સર્વઃ શિવઃ ” છે ? / –તિ શિવપુરા . “(કેવલજ્ઞાન દ્વારા) સર્વવ્યાપી, કલ્યાણ સ્વરૂપ, સર્વજ્ઞ, એવા આ ઋષભદેવ જિનેશ્વર મનહર કૈલાસ પર્વત (અષ્ટાપદ પર્વત) પર ઉતર્યા” / ૧ " नाभिस्तु जनयेत पुत्र, मरुदेव्या मनोहरम् । અપમાં ક્ષત્રિય શ્રેષ્ઠ ક્ષત્રિચર્યપૂર્વનન્ II” | ૨ | " इह हि इक्ष्वाकुकुलवं शोद्भवेन नाभिसुतेन मरुदेवानंदन -महादेवेन ऋषमेण दशप्रकारो धर्मः स्वयमेवाचीर्णः વઢશનામ પ્રર્તિતઃ ” / રૂ I –તિ બ્રહ્મપુરા . નાભિરાજાને મરૂદેવી રાણથી મનહર, ક્ષત્રિમાં શ્રેષ્ઠ અને સમસ્ત ક્ષત્રિયવંશના પૂર્વજ એવા ઋષભ નામે પુત્ર ઉત્પન્ન થયો.” ૨ . Page #16 -------------------------------------------------------------------------- ________________ આ આર્યભૂમિમાં જ ઇવાકુકુલવંશમાં ઉત્પન્ન થયેલા નાભિરાજા તથા મરૂદેવીના પુત્ર, મહાદેવ એવા બાષભનાથે દશ પ્રકારનો ધર્મ સ્વયં આચર્યો અને કેવળજ્ઞાન, પામીને તેને પ્રચાર કર્યો.” ૩ | “વતા નિને નેમિથુજાવિધિમરાજા ઝીણામાત્રાવ, મુનિમાઈચ વાર !” | ક | -તિ પ્રમાણપુરાને પ્રોજેH. - વતગિરિ પર (ગિરનાર પર) નેમિનાથ અને વિમલાચલ પર (શત્રુ જય-સિદ્ધગિરિ પર) યુગાદિ આદિનાથ પધાર્યા. આ ગિરિવરે ત્રાષિઓના આશ્રમથી મુક્તિમાર્ગનું કારણ છે.” . ૪ “Úદવા જ તીર્થનત્વા રવતા ૬ . નીતિવા જનપદે રે, પુનર્જન્મ ૧ વિઘતે ” ૧ / " परमात्मानमात्मान लसत्केवलनिर्मलम् । નિરજ નિરાશર ઋષમ તુ મ ણિમ ” I II -इतिस्कन्द पुराणे प्रोक्तम् શત્રુંજય તીર્થને સ્પર્શ કરવાથી, રેવતકાચલને (ગિરિનાર તીર્થને) નમસ્કાર કરવાથી, અને ગજપદ કુંડમાં સ્નાન કરવાથી ફરીને જન્મ લેવો પડતો નથી.’ | ૫ | ઉત્તમ સ્વરૂપવાળે જેમને આત્મા, ઉલાસ પામતા કેવલજ્ઞાનથી નિર્મળ, નિરંજન, નિરાકાર અને મહર્ષિ એવા કષભદેવ વિભુનું તે (બધા) ધ્યાન કરે જ” ૬ / www Page #17 -------------------------------------------------------------------------- ________________ " अष्टषष्टिसु तीर्थेषु यात्रायां यत् फल भवेत् । નાથ સેવચ, અનાપિ ત૬ મત ” ૭ -इति नागपुराणे प्रोक्तम् ૬૮ તીર્થોમાં યાત્રા કરવાથી જે ફળ થાય છે, તે ફળ આદિનાથ દેવનું સ્મરણ કરવાથી પણ થાય છે” | ૭ | (શ્રી કષભદેવ વિભુનું દ્વિતીય નામ “આદિનાથ” પણ છે) " अकारादि हकारान्त, मूर्वाधारेफसंयुतम् । નાવિન્દુસ્ટન્ત, મveટરનિમ A| ૮ | "एतद्देवि । पर तत्त्व, यो विजानाति त्तत्त्वतः । સારવશ્વન ઝિવા, ત ત પમાં જતિન ” ૧ / –ત્તિ નાગપુરા ચિત અકાર છે (1) આદિમાં જેને અને હકાર () છે. અંતમાં જેને, ઊંચે અને નીચે રેફે (૨) કરીને સહિત નાદબિંદુ–કલાથી સંપન્ન અર્ધ ચન્દ્રાકાર (૧) અને બિન્દુ (') એ કરીને યુક્ત ચંદ્રમંડળના સમાન એ “ર્ણ શબ્દ- ૮, છે હે દેવી! એ પરમ તત્ત્વ છે એને જે જાણે છે તે સંસારબંધનને છેદીને પરમગતિને (મેક્ષને) પામે છે.” ૯ ! "ऋषमा मरुदेव्याश्च, ऋषभाद भरतोऽभवत् । મરતા મારતે વઈ, મરતોતિ સુમતિવમૂલ ” ૨૦ || -इति अग्निपुराणे -“મરુદેવીથી ઋષભ થયા અને ત્રષભથી ભરત થયા, ભરતથી ભારતવર્ષ ક્ષેત્ર થયું અને એ જ ભરતથી સુમતિ થયા.' ! ૧૦ || Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ “સત્તા વિપુરા ઘેડરોન ટેવાવતે ॥ ૬ ॥ -૪. ૪-૪-રૂ- વેલે જેમ સૂર્ય કિરણેાને મારણ કરે છે તેમ અ'િતા જ્ઞાનના પૂર (સમૂહ) ધારણ કરે છે. | ૧૧ | 66 “ अर्हतो ये सुदानवो नरा असा मिशवसः प्रयज्ञ' यशियेभ्यो વિ અા મહદ્ગમ્યઃ ॥ ૪૦ ૪૪૦ ર્ વ ૮ ॥” || ૬ | ऋग्वेदे જે અરિહત સુંદર દાનવાળા કમ તથા અત્યંત પરાક્રમી છે, એવા યજ્ઞપાત્ર યજ્ઞીય આતિ દે. ॥ ૧૨ ॥ કરવામાં અગ્રણી દેવાના દેવને मरूदेवा च नाभिश्च भरते कुलसत्तमाः । अष्टमी मरूदेव्यां तु नाभेर्जात उरुक्रमः ॥ १३ ॥ दर्शयत वर्त्म वीराणां सुरासुरनमस्कृतः । नीतित्रयाणां कर्त्ता या युगादौ प्रथमो जिनः ॥ १४ ॥ - मनुस्मृतौ ભરતક્ષેત્રમાં છઠ્ઠા કુલકર મરુદેવ અને સાતમા કુલકર નાભિ નામે થયા વળી આઠમા કુલકર - નાભિથી મરૂદેવીને વિષે વિશાલ ચરણવાળા ઋષભ થયા. ॥ ૧૩ || વીર પુરુષાને માર્ગ અતાવનારા, સુરાસુરથી નમસ્કાર કરાયેલા, અને ત્રણ નીતિને નક્કી બતાવનારા જે છે તે યુગની આદિમાં પ્રથમ જિન થયા.” ॥ ૧૪ ॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ "C नाहं रामो न मे वाच्छा, भावेषु च न मे मनः । રાન્તિમા સ્થાનુમિઝ્ઝામિ, સ્વામચૈવ નિનાયથ ॥ ” ॥ ૬૯ ॥ - योगवाशिष्टे 'હું રામ નથી, મને વાંછા નથી, જગતનાં પદાથૅમાં મારું મન નથી, જેવી રીતે જિન પેાતાના આત્મામાં શાન્તભાવે રહ્યા છે તેવી રીતે શાન્તભાવે રહેવાને હું ઇચ્છું છું.' || ૧૫ ॥ 水 Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ અંગે પાશ્ચાત્ય અને ભારતીય વિદ્યાનેાના અભિપ્રાયા. cr હું મારા દેશવાસીઓને બતાવીશ કે જૈનધર્મ અને જૈનાચાર્યાંમાં કેવા ઉત્તમ નિયમ અને ઊ'ચા વિચાર છે! જૈનેત્તું સાહિત્ય બૌદ્ધોના (સાહિત્ય) થી ઘણુ ચડિયાતુ છે અને જેમ જેમ હું જૈનધર્મ અને તેનાં સાહિત્યને સમજતા જાઉં છું તેમ તેમ હું તેને વધુ પસંદ કરતા જાઉ છુ....” “ જૈનેાના મહાન સંસ્કૃત સાહિત્યને સમગ્ર સાહિત્યથી અલગ કરી દેવાય તે સંસ્કૃત કવિતાની શું દશા થાય ?....” –ડા. જોન્સ હલ (જર્મની) “ જૈનધમ સ`પૂર્ણ રીતે સ્વતંત્ર ધમ' છે, આ ધર્મ ખીજા કોઇ પણ ધર્મોનું અનુકરણ કે નકલ કર્યો નથી.” –ડા. હબન જેકામી મનુષ્યાના વિકાસ-પ્રગતિ માટે જૈનધમતું ચારિત્ર ઘણુ જ લાભકારી છે, આ ધમ ખૂબ જ અસલી, સ્વતંત્ર, સાદા, બહુ મૂલ્યવાન તેમજ બ્રાહ્મણેાના મતેથી ભિન્ન છે અને તે મૌદ્ધોની જેમ નાસ્તિક નથી.’ –ડા. એ. ગિરનાટ (પેરીસ) " Page #21 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મ હિન્દુ ધર્મથી તદ્દન ભિન્ન અને સ્વતંત્ર ધર્મ છે. -એ. મેકસમૂલર જૈનધર્મની સ્થાપના પ્રારંભ, જન્મ ક્યારથી થયે તે રોધી કાઢવું લગભગ અસંભવિત છે. હિન્દુસ્તાનના ધર્મોમાં જૈનધર્મ સૌથી પ્રાચીન છે. -જી. જે. આર. ફલાંગ ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસમાં જૈનધર્મે પિતાનું નામ અજરઅમર રાખ્યું છે.” -કર્નલ રેડ ધર્મના વિષયમાં જેનધર્મ નિઃશંક પરમ પરાકાષ્ઠાવાન છે.” -ડે. પરડા જેનધર્મ ખૂબ જ ઊંચી હરોળને છે. તેનાં મુખ્ય તત્વ વિજ્ઞાન સ્વરૂપના આધાર પર રચાયેલાં છે. જેમ જેમ પદાર્થ વિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ તે જૈન ધર્મના સિદ્ધાંતને સિદ્ધ કરી રહ્યું છે.” -ડો. એલ. પી. દેસીદેરી (ટેલી) જૈનધર્મનાં સિદ્ધાંત મને ખૂબ જ પ્રિય છે, મારી આ ઇચ્છા છે કે મૃત્યુ બાદ બીજા જન્મ હું જૈન કુળમાં જન્મ પ્રાપ્ત કરું.” - જ બર્નાડ શે (ઈગ્લેન્ડના પ્રસિદ્ધ નાટયકાર) Page #22 -------------------------------------------------------------------------- ________________ • જૈનધમ એક એવા અદ્વિતીય ધમ છે કે જે પ્રાણીમાત્રની રક્ષા કરવા માટે સક્રિય પ્રેરણા આપે છે. આવે યાભાવ મે કોઇપણ ધર્મમાં જોચા નથી.’ એ કાજેરી (અમેરિકન વિદુષી ) ૧ જૈનધર્મ બૌદ્ધધર્મની અપેક્ષાએ પણ પ્રાચીન છે.’ –ટી. ડબલ્યુ. રઇસ ડેવ્હિટ < ઔદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ પહેલા જૈનધર્મનાં ખીજા ૨૩ તીર્થકર થઈ ગયા હતા.’ -ઈંપીરીયલ ગેઝેટિચર ઓફ ઇન્ડિયા · બ્રાહ્મણ અને હિન્દુધમ માં માંસ ભક્ષણ અને મદિરાપાન બંધ થઇ ગયા એ પણ જૈનધર્મના પ્રતાપ છે.' લેાકમાન્ય ટિળક ' અહિંસા તત્ત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા.’ -ગાંધીજી ‹ જૈન કે બૌદ્ધો સંપૂર્ણ' રીતે ભારતીય છે પરંતુ તે હિન્દુ નથી.’ -પડિત જવાહરલાલ નહેરૂ જો વિરેશ્રી સજ્જન જૈન સાહિત્યને અભ્યાસ અને મનન સૂમપણે કરે તે તેમના વિરોધ સમાપ્ત થઇ જશે.' -ડૉ. ગંગનાથ ઝા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ · મહાવીરનેા સત્ સ ંદેશ અમારા હૈયે વિશ્વબ ધુત્વના શખનાદ કરે છે.' " જૈન ધર્મના પ્રથમ પ્રચાર શ્રી ઋષભદેવે કર્યાં.’ -શ્રી વરદીકાન્તજી, એમ. એ. ‘ સ્યાદવાદ જૈનધર્મના અભેદ્ય કિલ્લા છે. આ કિલ્લામાં વાદી અને પ્રતિવાદીના માયાવી ગેાળા( તેાપ)ને પ્રવેશ નથી થઈ શકતા. વેદાંત આદિ અન્ય શાઓની પહેલાં પણ જૈનધમ અસ્તિત્વમાં હતા, એ અંગે મને જરા માત્ર પણ શકા નથી.’ -સર અકબર હેદરી -૫'. રામમિશ્રજી આચાય, રામાનુજ દ્વેષને લીધે ધર્મ પ્રચારને રોકનારી આપદાઓ હાવા છતાં જૈન શાસન ક્યારેય પરાજિત ન અનતાં સત્ર વિજયી જ રહ્યુ છે મહત્ વ સાક્ષાત્ પરમેશ્વર છે, અહં ત્ પરમેશ્વરનું વર્ણન વેદોમાં પણ જોવા મળે છે.’ -સ્વામી વિરુપાક્ષ, એમ. એ. (પ્રે. સંસ્કૃત કાલેજ, ઇન્દોર ) 6 જૈનધમ એક એવા પ્રાચીન ધમ છે કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસ શેાધી કાઢવે તે ખૂબ જ દુલ ભ વાત છે.’ -કન્નુલાલ જોધપુરી • એક જૈન શિષ્યના હાથમાં એ પુસ્તક જોયા. એ લેખ મને એટલા સત્ય, નિ:પક્ષપાતી જણાયા કે તે વાંચતા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ રજદ પરમહંસ પરમાત્માની અને ખી ભેટ જાણે બીજા જગતમાં આવી ઊભું રહી ગયો. આબાલ્યકાળ સીત્તેર વર્ષથી જે કંઇ અધ્યયન કર્યું અને વૈદિક ધર્મને ડે લઈ ફર્યો તે બધું જ મિથ્યા જણાવવા લાગ્યું. પ્રાચીન ધર્મ, પરમધર્મ, સત્યધર્મ રહ્યો હોય તે તે જૈનધર્મ છે.” -ગી છવાનંદ પરમહંસ અહિંસાની અને ખી ભેટ જેનધર્મના નિર્ધામક તીર્થકર પરમાત્માઓએ જ આપી છે.” -ડે. રાધા વિનંદપાલ આધુનિક ઐતિહાસિક સંશાધનથી એ સાબિત થયું છે કે યથાર્થમાં બ્રાહ્મણ ધર્મ સદૂભાવ અથવા હિન્દુ ધર્મ રૂપમાં પરિવર્તન થવા ઘણાં અગાઉ જેનધર્મ આ દેશમાં વિદ્યમાન હતો. -ન્યાયમૂર્તિ રાંગલેકર (મુંબઈ વડી અદાલત) મેહન-જો-ડેરે, પ્રાચીન શિલાલેખ, ગુફાઓ અને પ્રાચીન અનેક અવશેષ પ્રાપ્ત થવાથી પણ જેનધર્મની પ્રાચીનતાને ખ્યાલ આવે છે. સૃષ્ટિને પ્રારંભ થયે ત્યારથી જૈનધર્મ પ્રચલિત થયે છે. વેદાન્ત દર્શનની અપેક્ષાએ પણ જૈનધર્મ ઘણે પ્રાચીન છે.” - - સ્વામી રામમિશ્રજી શાસ્ત્રી સ્વાદુવાદ એકીકરણનું દષ્ટિબિંદુ આપણી સામે ઉપસ્થિત કરે છે તે મૂળ રહસ્યની સાથે સંબંધિત નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ વિવિધ દૃષ્ટિકોણથી નિરીક્ષણ કર્યા વિના કોઈપણ વસ્તુ સંપૂર્ણપણે સમજાતી નથી. સ્યાદવાદ એ સંશયવાદ નથી પરંતુ વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઈએ તે આપણને શીખવે છે.” -છે. આનંદશંકર ધ્રુવ ઐતિહાસિક વિશ્વમાં તે જેન સાહિત્ય જગત માટે વધુ ઉપયોગી વસ્તુ છે, જે ઈતિહાસ-લેખક અને પુરાતત્વવિદો માટે અનુસંધાનની વિપુલ સામગ્રી આપે છે. જેન સાધુ પૂર્ણપણે વ્રત-નિયમ અને ઇન્દ્રિય-સંયમનું પાલન કરતાં વિશ્વમાં આત્મસંયમને એક જબરદસ્ત આદર્શ રજુ કરે છે. એક ગૃહસ્થનું પણ જીવન કે જે જૈનત્વને સમર્પિત છે તે પણ એટલું બધું નિર્દોષ છે કે ભારતવર્ષે તેનું ગૌરવ લેવું જોઈએ.' –ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ. એ., પી. એચ. ડી. (કલકત્તા) મહાવીરે દુંદુભિનાદમાં હિન્દમાં સંદેશ ફેલાવે કે ધર્મ વાસ્તવિક સત્ય છે. કહેતાં આશ્ચર્ય થાય છે કે આ સંદેશ-શિક્ષણે દેશને વશીભૂત કરી લીધું.” -ડે. રવીન્દ્રનાથ ટાગોર શ્રી મહાવીરજીએ બતાવેલા માર્ગ પર ચાલવાથી આપણે પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી શકીશું. બીજા કેઈ ધમે અહિંસાની મર્યાદા એટલે સુધી નથી બતાવી Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ પિતાના અહિંસાના સિદ્ધાંતના લીધે વિશ્વધર્મ થવા માટે સંપૂર્ણ યોગ્ય છે.” -. રાજેન્દ્રપ્રસાદ વેદાંત દર્શનનાં પહેલાં જ જૈનધર્મ પ્રચારમાં હતે. સૃષ્ટિના આરંભ કાળથી જ જૈનધર્મ પ્રચારમાં છે.” -ડે. સતીશચંદ્ર પિતાની પૂર્વે થઈ ગયેલા ૨૩ મહર્ષિ અથવા તીર્થકરો દ્વારા અપાયેલા ઉપદેશોની પરંપરા વર્ધમાને આગળ વધારી, ઈસ્વીસન પૂર્વે કષભદેવના અસંખ્ય ઉપાસક હતા. આ બાબતને સિદ્ધ કરવા માટે અનેક પ્રમાણ ઉપલબ્ધ છે. યજુર્વેદમાં પણ તીર્થકરને માન્યતા આપવામાં આવી છે. અગણિત કાળ અથવા યુગાનુયુગથી જૈનધર્મ ચાલ્યા આવે છે.” -ડો. રાધાકૃષ્ણન જૈનધર્મ જાણવાની મારી હાર્દિકે ઈચ્છા છે, કારણ કે વ્યાવહારિક યોગાભ્યાસ માટે એ સાહિત્ય સૌથી પ્રાચીન છે, તેમાં હિન્દુધર્મ પહેલાંની આત્મિક સ્વતંત્રતા વિદ્યમાન છે, જેને પરમ પુરુષે એ અનુભવ કર્યો છે.” ' -રાયબહાદુર પૂણેન્દુનારાણસિંહ, એમ. એ. એ સુંદર રીતે પ્રમાણિત થઈ ચૂકયું છે કે જેનધર્મ બૌદ્ધધર્મની શાખા નથી જેને દર્શનમાં જીવ તત્ત્વની જેટલી વિસ્તૃત વિવેચના છે તેવી બીજા કેઈ દર્શનમાં નથી.” -અજાક્ષ સરકાર, એમ.એ.બી.એ.એલ. Page #27 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મમાં અહિંસાનું તત્ત્વ અત્યંત શ્રેષ્ઠ છે. યતિધર્મ અત્યંત ઉત્કૃષ્ટ છે. સ્ત્રીઓને પણ યતિદીક્ષા લઈ પરોપકારી કાર્યોમાં જીવન જીવવાની આશા છે તે સર્વોત્કૃષ્ટ છે. આપણા હાથે જીવહિંસા ન થઈ જાય, તે માટે જેને જેટલા ડરે છે તેટલા બોદ્ધો ડરતા નથી. હું જૈન સિદ્ધાંતનાં સૂક્ષમ તને ખૂબ જ ચાહું છું.” -મહમ્મદ હાફિઝ સચ્ચદ, બી એ.એલ. મને જૈન સિદ્ધાંતને ખૂબ જ શોખ છે કારણ કે તેમાં કર્મસિદ્ધાંતનું સૂક્ષમતાથી વર્ણન કર્યું છે.' –એમ. ડી. પડે Page #28 -------------------------------------------------------------------------- ________________ * તુમ ઈનકે ગુણાકા દેખા * શ્રી સુત્રતલાલ વન, એમ. એ; ઉર્દુ માસિક પત્રમાં લખે છે : “મહાવીર સ્વામીકા પવિત્ર જીવન ” હિંદુએ ! અપને ઇન ખુઝુગેîકી ઇજ્જત કરના સીખો...... ઇનકા દિલ વિશાલ થા. સમદર થા. જિસમેં મનુષ્ય પ્રેમ કી લહેરે જોરશેારસે ઊઠતી રહતી થી.... સસાર કે પ્રાણીમાત્ર કી ભલાઇ કે લિયે સબકા ત્યાગ ક્રિયા, ચે દુનિયા કે જબરદસ્ત રિફા′ર, યહ હુમારી કૌમી તવારિખ કે કિંમતી રત્ન હૈ', ઇનમે' મેહતર કમાલ તુમકે આર કહાં મિલેગે ? ઇનમે ત્યાગ થા, ઇનમે વૈરાગ્ય થા, ઇનમે' ધ કા કમાલ થા, ઇનફા ખિતાખ ‘ જિન ’હૈ, જો ખાત થી સાફ સાફ થી, ઉન્હાને તપ, જપ, ચૈગ કી સાધના કરકે અપને આપકા મુકમ્મિલ (યથાર્થ રૂપ પરમ સ્વરૂપ કે ) આર પૂર્ણ બના લિયા થા....” Page #29 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર જીવ અજીવ પરિશિષ્ટ નવતત્ત્વ અને ક્રમ અગે આપણાં જૈન ધર્મ શાસ્ત્રોમાં ખૂબજ સૂક્ષ્મપણે અને સ્પષ્ટતાથી ચિંતન કરવામાં આવ્યું છે. તે વધુ સરળતાથી સમજી શકાય તે માટે આ પછીના પાનાઓ ઉપર તેના ચિત્રા આપ્યાં છે. સાથે ચિત્ર પરિચય પણ.... Page #30 -------------------------------------------------------------------------- ________________ Page #31 -------------------------------------------------------------------------- ________________ कर्मचक्र 147 ROH S ( C AINMENT UTU गा अंतराय नामकर्म LALITA HALLENTIONED FINITIDEO mmuJALINDARY , Page #32 -------------------------------------------------------------------------- ________________ ज्ञानावरण दशनावरण माहनीय POLIN -1950 ga वर्धमान सेवा केन्द्र संबई Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ नीम्म यश अपयश | पराधीनता-कृपणता दुर्बलता उच्च • जन्म मृत्यु HALLID अनन्त वीर • अज्ञान | अक्षय अक्षय स्थिति UTTOU आयुष्य 1107 KUT अस्वधारिय मोहनीय -द्वेष रागः निद्रा दुख अंधापन सुख आत्मा एवं कम चित्र परिचय मध्य भागमें शुध्ध स्वरूपी आत्मा है। अनंत ज्ञानादि आत्माके आठ गुण हैं। ज्ञानावरणीयादि आठ कर्मके बादल छाये हुए हैं। इससे आत्माक गुण दब गये हैं, और अज्ञान निद्रा आदि दोष प्रकट रूप में दिखते हैं। संसारकी स अवस्थाएँ कमोंके प्रभावसे हैं। वर्धमान सेवा केन्द्र - अंबाई Page #35 -------------------------------------------------------------------------- ________________ - કર્મચક્ર”ને ચિત્રપરિચય : જીવને સંસારની અનેક ઘટનાઓ ભોગવવાની આવે છે, તેની પાછળ કેવા કેવા કર્મ કરે છે તે “કર્મચક'ના ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે. અઢાર આંક (ખાના)નાં આ ચિત્રની સમજ “જ્ઞાનાવરણયનામના પ્રથમ ખાનાથી આ પ્રમાણે છે. જ્ઞાનાવરણ કમ (ખાના ૧ લામાં). આ કર્મથી વિદ્યાર્થી પડી લઈ ભણવા તે બેઠે. પરંતુ લમણે શેકને હાથ દે છે, કેમકે ભણતર ચડતું નથી. આની પાછળ આવે પર ચેટેલા જ્ઞાનાવરણ કમને ઉદય કામ કરી રહ્યો છે. (ખાના ૨ જામાં) એ જ- જ્ઞાનાવરણ કર્મના ઉદયના લીધે કાગળ વાંચતા–સમજતા નથી આવડતું તેથી કમનશીબી માને છે. ત્યારે આ કર્મ જેને તૂટ્યાં છે એ ઓફિસર ચેપડા પરથી ઝટ સાચું-જુહું સમજી જાય છે. દશનાવરણ કર્મ (ખાના ૩ જામાં) ચક્ષુ દર્શનાવરણ કર્મના ઉદયથી માણસ અંધ બનેલ દેખી ન શકવાથી સામે આવતી મેટર દેખી શકતા નથી. (ખાના ૪ માંથી) દર્શનાવરણ કર્મના ઉદયથી માણસ નિદ્રાને એ ભેગ બને છે કે એમાં સાપ ડસવા આવે તે ય ખબર નથી પડતી. મેહનીચ કેમ (ખાન ૫ મામાં)ઃ મેહનીય કર્મના ઉદયથી, સાધુ ઉપદેશ છે છતાં મિથ્યાત્વ મોહવશ માછીમારની જેમ હિંસાદિ પાપને કર્તવ્ય માને છે. પછી જે સમયે હિંસા નથી કરતા ત્યારે પણ પાપથી અવિરત હાઈ વૃક્ષની જેમ કર્મથી બંધાય છે. મેહ-કર્મ બંધક ન હતા - તે વૃક્ષ ખરેખર પાપાચરણ ક્યાં કરે છે? તેથી એને મોક્ષ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જ થઈ જાય ( ખાતુ ૬, ૧લી કૉલમમાં ઉપરથી નીચે ) સાધુ સમજાવનાર છતાં માંસની આસક્તિ-મેહવશ કુચાગ–આશ્રવ સેવી મ્લેચ્છ એકડાને મારે છે. મિથ્યાશાસ્ત્ર માહવશ યજ્ઞમાં પશુની આહુતિ આપે છે. (ખાના છ મામાં) પાંચ ઇન્દ્રિચાના વિષયાના રાગ-મહવશ જીવ વિવિધ સુખસાધનમાં લપટાય છે ( ખાનું ૮, ઉપરથી નીચે અનુક્રમે ) જીવ ક્રેપ કરે છે, જૈનેતરાથી મનાયેલ દશ મુખવાળા ( અસલમાં ગળાના હારના મોટા નવ હીરામાં પ્રતિબિંબિત નવ મુખ અને એક મૂળ મુખ એમ દશાનનું નામવાળા ) રાવજીની જેમ અભિમાન કરે છે, વિદ્યાર્થી પરીક્ષા પેપર બીજાનું જોઇને લખવામાં માયા કરે છે, ધનાંધ લક્ષ્મીને ભારે લાભ કરે છે, કામવશ કુકડા-કુકડી પ્રેમ કરે છે. વેદનીય ક` (ખાના ૯ મામાં) શાતાવેદનીય કર્મના પ્રભાવે ઋદ્ધિસપત્તિમાં માણુસ શાતાસુખ અનુભવી રહ્યો છે. (ખાના ૧૦ મામાં) અશાતા વેદનીય કવશ પશુ તાડના— તના રૂપી અશાતા-વેદના ભાગવી રહેલ છે. બિમાર માણુસ રણ વેઠી રહેલ છે. આયુષ્યકમ ( ખાના ૧૧-૧૨ મામાં) આયુષ્ય કમથી જીવન મળે છે. જન્મ પામી મૃત્યુ સુધીનું જીવન ભાગવાય છે. ખાના ૧૧ માં ગર્ભમાં જન્મ પામેલ બાળક અતાવાયું છે. અને ખાના ૧૨ માં મૃત્યુ પામેલા ( આયુષ્ય ભાગવી લઈ શરીર ઘેાડી ગયેલા ) જીવનુ શરીર દર્શાવાયું છે. નામક (ખાતુ ૧૩ મું ઉપરથી નીચે ) નામકમ માં ઉત્કૃષ્ટ કમ તીથ કર નામકર્માંના પ્રભાવે પ્રભુ સમવસરણના Page #37 -------------------------------------------------------------------------- ________________ ર ત્રણ ગઢ પર બેસી દેશના આપે છે, સુ-સ્વર નામકર્મ થી માણસ સુંદર ગાય છે. ( ખાના ૧૪ માં ઉપરથી નીચે ) યશનામકમથી એનેા ખીજાએ યશ ગાય છે, શરીર-અ ંગોપાંગ નામકની કચાશથી લંગડાપણું. મળ્યુ છે, શુભ વદિ નામક થી સુરૂપપણુ' અને અશુભથી કુરૂપપણું મળ્યું છે. અંતરાયકમ (ખાનું ૧૪ મું ઉપરથી નીચે ) અંતરાય કમમાં લાભાંતરાય કમથી માંગનારની આજીજી છતાં સામે ના કહેવાથી એને લાભ થતા નથી, દાનાંતરાય કમથી સામે સારા સુકૃતના લાભ છતાં દેવાની ના પાડી દે છે (ઉપરમાં ) ભેગાંતરાય કેવુ' કામ કરે છે! પકવાન જમવાનુ તૈયાર છતાં બરાબર એ જ વખતે વ્હાલા પુત્ર આદિના મહારાગાદિને તાર આવતાં એ જમણના ઉપભેગ ભેગાંતરાય કમ ના ઉદયે સુકાઈ જાય છે. ( ખાતુ ૧૬ ઉપરથી નીચે ) એક વેપારીને લાલાંતરાય તૂટેલા તેથી ઘરાકેાની તાર લાગે છે, બીજાને લાભાંતરાયના ઉદય કેાઇ ઘરાક નહિ તેથી લમણે હાથ દેવે પડે છે. એમ (નીચેના ચિત્રમાં) મજુરને વીર્યંતરાય તૂટેલે, તેથી માટા થેલે સહેલાઇથી ઉપાડી જાય છે, જ્યારે શેઠને નીર્માંતરાય ઉદયમાં તેથી થેથી ઉપાડતાં પણ એ ફે' ફ્ ફ્રે થઈ જાય છે. ગેાત્રકમ ( ખાના. ૧૭–૧૮ મામાં) ઊંંચ ગોત્રકમના ઉદયથી ઊંચા ગેાત્ર (કુળ)માં જન્મ મળી વૈભવ મળે છે. જ્યારે નીચ ગેાત્રના ઉદયે નીચા કુળમાં જન્મ મળતાં શેરીનું ઝાડુ કાઢવું પડે છે. વિસ્તૃત વિવેચન માટે વાંચા : પ્રકરણ ૧૭ સુ Page #38 -------------------------------------------------------------------------- ________________ एकेन्द्रिय RAJ Kala ३ दीन्द्रिय त्रीन्द्रिय चतुरिन्द्रिय पंचेन्द्रिय जलवर खेचर जीव विज्ञान मनुष्य नारकी EDG स्थलचर सार्धमा सेवा केन्द्र Page #39 -------------------------------------------------------------------------- ________________ * “જીવવિજ્ઞાનનો ચિત્રપરિચય : સંસારનાં જીવો એકેન્દ્રિય માત્ર એક સ્પર્શનેન્દ્રિયવાળા, ઈન્દ્રિય =સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા, શ્રીન્દ્રિય=એ એ નિદ્રા ઉપરાંત ઘણેન્દ્રિયવાળા, ચતુરીન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિો ઉપરાંત ચક્ષુ ઇન્દ્રિયવાળા, પંચેન્દ્રિય આ ચાર ઈન્દ્રિએ ઉપરાંત શ્રોત્રેન્દ્રિયવાળા. પાછળ ચિત્રમાં અંક પ્રમાણે નીચે લખેલ જીવે છે એકેન્દ્રિય (કોલમ ૧) : ૧. વીજળી–તેજસકાય, ૨. વાયરો-વાયુકાય, ૩. પત-પાષાણુ–પૃથ્વીકાય, ૪. નદી–પાણી અપકાય, પ. વૃક્ષ–પ્રત્યેક વનસ્પતિકાય, ૬. જમીનકંદ-(ગાજર, મૂળા, સુરણ, બટાટા, ડુંગળી, લસણ) સાધારણ વનસ્પતિકાય, ૭. સુરતને અંકુર, સાધારણ વનસ્પતિકાય, Page #40 -------------------------------------------------------------------------- ________________ દ્વીન્દ્રિય (કેાલમ ૨); ૧. કાડા-કોડી, 3. $108 ($131′′) ૫. શખ, ૭. મામણમૂડા, ૯. કરમિયા ( ક્રીસી ) શ્રીન્દ્રિય (કલમ ૩) : ૧. મ કાડા, ૩. ગીગાડા, ૫. સફેદ જી, ૭. ઈયળ, ૯. કાનખજુરા, ચતુરિન્દ્રિય (કલમ ૪): ૧. પતંગ, ૩. વાંઢા, ૫. મચ્છર, ૭. કરોળિયા, ૯. તીડ, ૩૫ ૨. આરિયા, ૪. છીપ, ૬. અળસિયા, ૮. વાળા, ૨, માંકડ, ૪. કાળી જી, ૬. ઉધઈ, ૮. ગેાકુળ ગાય, ૧૦. ધનેરા ર. વીંછી, ૪. બગાઈ, ૬. ખડમાંકડી, ૮. માખી, ૧૦. ભમરા. પંચેન્દ્રિય (કલમ ૫ સૌથી ઉપર ) : ૧. દેવ, ર. મનુષ્ય, ૩. નારકી Page #41 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય : જલચર ૧. શીલ, ૨ મગર, ૩. વહેલ, ૪. દેડકે, ૫. કાચ, ૬. કરચલે, ૭. માછલી, ૮. એકપિલ (આઠ પગે). પંચેન્દ્રિય ખેચર ૧. ચામાચીડિયું, ૨. મેર, ૩. કાગડે, ૪. ચકલી, પ. કૂકડે, ૬. બગલે-હંસ. પચેન્દ્રિય સ્થળચરઃ ૧. અજગર, ૨. ગોળી, ૩. સાપ, ૪. છે, પ. ઘેડે, ૬. ગાય, ૭. કૂતર, ૮. નેળિયે, ૯. વાંદરે, ૧૦. ઉંદર, ૧૧. ગેરીલે, ૧૨. સિંહ, ૧૩. હાથી. વિસ્તૃત વિવેચન માટે વાઃ પ્રકરણ ૧૨, ૧૩, ૧૪ મું તe> Page #42 -------------------------------------------------------------------------- ________________ अजीव तत्व युगलास्ति काय EMANTRA HiRICE Antra SHREE AAS काष्ठ ---- --- Fels ल्य NRN मकाम र लो | का का .. श. - HERE - - -- MAN --- गति सहायहष्टान्त वर्धमान सेवा केन्ट्र-बंबई Page #43 -------------------------------------------------------------------------- ________________ * “અજીવતત્વને ચિત્ર પરિચય અજીવતત્વ પાંચ પ્રકારે છે. (કૈલમ-૧-૨) પુદગલાસ્તિકાય? જીવે છડી દીધેલાં શરીર પુદ્ગલ. દા. ત. ચિત્રમાં દર્શાવેલ કાષ્ઠ, પત્થર, રત્ન, માટી, ધાતુનાં ઓજાર, તૈયાર મકાન; મડદું-કપડું એ પુદગલાસ્તિકાય અજીવ છે. (કલમ-૩) આકાશાસ્તિકાયઃ ૧૪ રાજલોકવ્યાપી આકાશ એ કાકાશ છે, અને લેકની બહારમાં વ્યાપ્ત છે તે અલકાકાશ. આ આકાશાસ્તિકાય છે. (કલમ-૪) અધમસ્તિકાય? દ્રવ્ય ૧૪ રાજકવ્યાપી છે ને જીવ પુદ્ગલને ગતિમાં સહાયક છે, જેમ માછલીને ગતિમાં સહાયક પાણી હોય છે. (કલમ-૪) અધમસ્તિકાય : દ્રવ્ય એ પણ ૧૪ રાજકવ્યાપી અને જીવ પુદ્ગલને સ્થિતિ-રિસ્થરતામાં સહાયક છે, જેમ બુઢાને ઉભા રહેવામાં લાકડી સહાયક હોય છે. (કલમ-૪) ઠેઠ મથાળે કાળદ્રવ્યઃ સૂર્યની ગતિ પરથી મપાય છે જીવને બાળ, યુવાન, વૃદ્ધ અને વસ્તુને નવીજુની વગેરે કરે છે. વિસ્તૃત વિવેચન માટે વાંચો : પ્રકરણ ૮ મું. Page #44 -------------------------------------------------------------------------- ________________ निर्जरा ता. परलता. अप्रमाद 17 Le विरति पुण्य- शुध्ध पानीपाप - अशुध्ध पानी संबर पुण्य पाप सम्यकत्व पुण्य-पापका पानी भाप बनकर उड़ता है निर्जरा ०७ जीव. अजीव आश्रय बन्ध कर्म-पानी -जीव-सरोवर मोक्ष वर्धमान सेवा केन्द्र बंबई Page #45 -------------------------------------------------------------------------- ________________ RASI निर्जरा XO . oe ORO अजीत्र 000 आप्रव साद PORNFRAIITimRMAT RAMummaNPNEdignitialmanoram IHITS ma, MAHINSARAM mamIMAmainta b ilal H ATECHILENTARATHI १-जीव-र-अजीव-३-पुण्य ४-पाप ५-आश्रव.६-संवर ७-बंध-प-निर्जरा ६-मोक्ष - वधमाल सेवा केन्द्र बबई Page #46 -------------------------------------------------------------------------- ________________ शरीर और जीव जीव सहित शरीर ४) मृत शरीर बधीतन सेवा केन्द्र दिई Page #47 -------------------------------------------------------------------------- ________________ * “નવતત્વ નો ચિત્ર પરિચય છે નવતત્વના ચિત્રમાં નવતત્ત્વને જીવ સાથે સંબંધ બતાવાય છે. તે આ પ્રમાણે - ૧. જીવ જાણે એક સરોવર છે, એ જીવ તત્ત્વ. ૨. એમાં કર્મચરે ભરાય છે તે જડપુદગલ છે, એ અજીવ તત્વ. ૩. એ કર્મમાં, શુભ કર્મ તે પુણ્ય તત્ત્વ. ૪. અને અશુભ કર્મ તે પાપ તત્ત્વ. ૫. જીવ-સરોવરમાં કર્મકચરે વહી આવવાની નીક (મિથ્યાત્વ, અવિરતિ આદિ) એ આશ્રવ તત્વ. ૬. એ વહેણ બંધ કરવા ઢાંકણ (સમિતિ આદિ) તે સંવર તત્વ. | ૭. કર્મની પ્રકૃતિ-સ્થિતિકાળ-રસ વગેરે નક્કી થવું તે બંધ તત્વ. ( ૮. કર્મને તારૂપી કતકચૂર્ણથી ક્ષય થતે આવ તે નિર્જરા તત્ત્વ. . સર્વ કર્મને નાશ થઈ પ્રગટ થતું શુદ્ધ જળસ્વરૂપ તે મિક્ષ તત્વ. વિસ્તૃત વિવેચન માટે વાંચે પ્રકરણ ૧૨ થી ૧૪, ૧૬ થી ૧૮ અને ૩૧ થી ૩ર. Page #48 -------------------------------------------------------------------------- ________________ શાહ શું...અને.ક્યાં? ૯ પ્રકરણ વિષયો પાના નંબર પ્રવેશ ૧. જગતનું સર્જન અને સંચાલન ૨. જીવનમાં ધર્મની જરૂર ૩. ધર્મપરીક્ષા ૪. શું જેનધર્મ એ વિશ્વધર્મ છે? ૫. વિશ્વ શું છે? ૬. સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ ૭. આત્માના ષસ્થાન ૮. છ દ્રવ્યઃ પંચાસ્તિકાયઃ વિશ્વસંચાલન ૯. જગત્કર્તા કોણ? ઈશ્વર નહિ. ૧૦. દ્રવ્ય-ગુણપર્યાય ૧૧. નવ તત્વ ૧૨. જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ .... ૧૩. જીવના ભેદ ૧૪. જીવને જન્મ અને જીવની વિશેષતાઓ ૭૫ ૧૫. પુદગલ ૧૬. આશ્રવ ૧૭. કર્મબંધ ૧૮. મેક્ષમાર્ગ ૧૯. માનુસારી જીવન ૨૦. સમ્યગ્દર્શન ૧૪૦ ૨પ ૧૩૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ પાના નંબર ૧૪૯ ૧૫૯ १६४ ૧૭૦ ૧૭૯૯ ૧૮૬ ૧૯૭ પ્રકરણ વિષય ૨૧. દેશવિરતિઃ બારવ્રત ૨૨. અભક્ષ્ય અને કર્માદાન ૨૩. ભાવશ્રાવક ૨૪. શ્રાવકની દિનચર્યા અને પૂર્વક ૨૫. નવકાર મંત્ર અને પંચપરમેષ્ઠી ૨૬. વ્રત-નિયમો ૨૭. જિનભક્તિ અને ગુરુવંદના ૨૮. ચાતુર્માસિક-વાર્ષિક–જન્મ કર્તવ્યો ૨૯. પર્વે અને આરાધના ૩૦. સાધુધર્મ (સાધ્વાચાર) ૩૧. સંવર ૩૨. નિજેરા ૩૩. ધ્યાન ૩૪. મેક્ષ ૩૫. આત્માને વિકાસકમઃ ૧૪ ગુણસ્થાનક ૩૬. પ્રમાણે અને જેનશાસ્ત્રો ૩૭. નય અને નિક્ષેપ ૩૮. અનેકાંતવાદ (સ્વાદુવાદ) ૨૨૫ ૨૪ ૨ ૨૫૪ ૨૬૪ ૨૭૩ ૨૮૭ ૨૯૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ 0 પ્રવેશ જગત એટલે શું? હું કેણ છું? મારું કશ્ય શું છે? આવા પ્રશ્નો સમજુ એવા અનેક મનુષ્યોના મગજમાં ઉઠતા હોય છે. જેના દષ્ટિએ આ પ્રશ્નોનું સમાધાન પ્રસ્તુત પુસ્તકમાંથી મળી શકશે. પ્રથમ પ્રશ્ન ઉપર વિચાર કરતાં જગતમાં દેખાઈ રહેલી નાની મેટી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓ ઉપર આપણે દુષ્ટિ જતાં તે બધાનાં મૂળ કારણભૂત atau ( Phanclamental Reaps) ઉપર વિચાર કરે જરૂરી બને છે. પરિચય * * * Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય બીજા પ્રશ્ન ઉપર વિચાર એ કરવાને છે કે જગત એક મહાન વિષય-ઉપર વિચાર કરનાર આ “હું” એ કોણ છે અને એને ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન આ જગતના તમામ પદાથે સાથે કેવા કેવા શુભાશુભ સંબંધે છે. બીજા પ્રશ્નના વિચાર દ્વારા “હું” તત્ત્વ અને જગતના અન્ય અનેક તત્ત્વના શુભાશુભ સંબંધે જાણ્યા પછી હાનીકારક તને જાણવાપૂર્વક તેની અરૂચિ અને ત્યાગ તથા લાભકારક તને જાણવાપૂર્વક તેને આદર અને પ્રયત્ન વગેરે રૂ૫ આત્મક્તવ્યોને ત્રીજા પ્રશ્નમાં વિચાર કરે જરૂરી બને છે. આમ પ્રથમ પ્રશ્નના સમાધાન રૂપે જગતની વર્તમાન તમામ પ્રકારની વસ્તુઓ, તેનાં સર્જન-સંચાલન અને તેના પરસ્પર સંબંધ વગેરેનું તત્ત્વજ્ઞાન ફલિત થાય છે. બીજા પ્રશ્નના સમાધાન રૂપે “હું” એટલે કે પિતાના જીવન અને અન્ય જીવે વગેરેમાં રહેલી વિચિત્રતાવિલક્ષણતાનું પ્રતિપાદન કરનાર જીવવિજ્ઞાન અને એ વિચિત્રતાના કારણભૂત કર્મરૂપી પદાર્થનું વિજ્ઞાન ફલિત થાય છે. - ત્રીજા પ્રશ્નના સમાધાનરૂપે જીવ માટે અંતિમ સાધ્યરૂપ ધ્યેય અને એ ધ્યેયને હાંસલ કરાવનાર ઉતરતા દરજજાથી માંડીને સર્વોચ્ચ કક્ષાના દૂઆચારનાં પાલનરૂપ ધર્મ અને એનાં ધ્યેયને હાંસલ કરવામાં બાધક વિરોધી તરૂપ દુરાચાર-અધર્મનું વિજ્ઞાન ફલિત થાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ જગતનું સજન અને સંચાલન અહીં આપણે, “પ્રવેશ માં જણાવેલ વિષયોને ટૂંકમાં વિચાર કરીએ. * જગત એટલે શું? જગતું એટલે એકલા જડ પદાર્થો નહિ. કારણ જડમાં કઈ બુદ્ધિ, ચિજનાશક્તિ કે ઉદ્યમ દેખાતા નથી. તેથી આપણે નજર સામે દેખાતું વ્યવસ્થિત સર્જન અને સંચાલન માત્ર જડ પદાર્થ કરી શકે નહિ. જડની સાથે જીવતત્ત્વ (પદાર્થ) કામ કરે છે. જીવતત્ત્વની બુદ્ધિ, જનાશક્તિ અને ઉદ્યમ તથા જડની સહાય દ્વારા વિશ્વમાં સર્જન થાય છે. સંચાલન થાય છે. ટૂંકમાં જડની સહાય અને જીવન પુરુષાર્થ આ બેના સહયોગથી જગતની ઘટમાળ ચાલે છે. જીવની જેવી જેવી બુદ્ધિ અને જે જે ઉદ્યમ તેવા તેવા પ્રમાણમાં Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય અને તેવા તેવા પ્રકારની તેના પર જડ કર્મની રજ ચૂંટે છે. આ કર્મ પાકી જાય છે ત્યારે તે જીવમાં અને જડમાં તે તે પ્રકારે ફેરફારો ઊભા કરે છે, જેના વેગે નવાં નવાં સર્જન થયા કરે છે, તેથી માનવાને કારણે મળે છે કે એની પાછળ જીવ અને જડ પુદ્ગલ તથા કર્મ કામ કરી રહ્યાં છે. જીવની કામગીરીને દાખલ : દા. તમાળીએ તે જમીનમાં માત્ર ખાતર, અને બીજ નાખી પાણી પાયું, પણ એની એ જ જમીન, ખાતર, બીજ અને પાણી પર છેડ, પાંદડા, ફૂલ અને ફળ જુદા જુદા રંગના, ઘાટના અને સ્વાદના કેવી રીતે વ્યવસ્થિતરૂપમાં તૈયાર થાય છે? એ વિચારતાં યુક્તિ-પુરસ્પર સિદ્ધ થાય છે કે એ છેડ વગેરે બધા જડ પુદ્ગલનાં બનેલા શરીરે છે, ને એ શરીરે તેવા તેવા જીવના છે, તેમજ એ શરીરે જીવનાં કર્મથી બનેલાં છે. એ કર્મ પણ એ જીવે પૂર્વભવે તેવી બુદ્ધિ, પુરુષાર્થ અને જડના સહારાથી સરજેલાં.... આમ માનવું પડે કે એ પુદ્ગલ પાછળ જીવ અને કર્મ કામ કરી રહ્યાં છે. એ જ રીતે જમીનની અંદરની તેવી તેવી માટી, ધાતુઓ, પાષાણુ તથા પાણી, અગ્નિ અને વાયુનાં સર્જન પાછળ જીવ અને એનાં કર્મ કામ કરી રહ્યાં છે. ત્યાં ઉત્પત્તિસ્થાનમાં છે પિતપતાના કર્મના હિસાબે દાખલ થાય છે, અને ત્યાં પિતાને યોગ્ય ખેરાક મળવાથી એમાંથી જીવના કર્માનુસાર વિચિત્ર શરીર બને છે. એનું જ નામ પૃથ્વી, પાણી, અગ્ની, વાયુ, વનસ્પતિ વગેરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ જગતનું સજન અને સંચાલન પ્રયાગ ઉત્પાદ - આ ઉપરથી સમજાશે કે આ જગતમાં થતાં સને પાછળ જીવ અને જડ એ બે તત્વ કામ કરી રહ્યાં છે. જીવને પિતાના કર્મ ભોગવવાનું તેવા તેવા શરીર દ્વારા થાય છે. વળી એમાં પાછા જીવની મિથ્યા વાસના, તેવી તેવી લાગણીઓ, (દા. ત. વનસ્પતિકાયમાં પણ ભય, લજજા, મેહની લાગણીઓ), મૂઢતા તેમજ કાયિક પ્રવૃત્તિ વગેરે દ્વારા નવાં નવાં કર્મની રજ ચાટે છે. એ કર્મને વિપાક થતાં વળી તેવાં તેવાં સર્જન થાય છે. જીવ એક શરીરમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં,.. એમ પસાર થતું રહે છે. આમ સમસ્ત વિશ્વની આવી વિચિત્ર સજનની ઘટમાળ ચાલ્યા કરે છે. આને પ્રગ-ઉત્પાદ કહે છે. વિસૂસા-ઉત્પાદ - જીવના સહારા વિના એકલા જડનાં પણ સર્જન થાય છે જે વિસૂસા-ઉપાદ કહેવાય છે. દા. ત. સંધ્યાના રંગ, મેઘનાં ગર્જન શબ્દ, વરાળ, ધૂમાડે, છાયા, અંધકાર, અદશ્ય અણુમાંથી મેટા મેટા સ્કઘ ઈત્યાદિ વિશ્વમાં આ બધું સર્જન-સંચાલન અનાદિ કાળથી ચાલ્યું આવે છે. કારણપૂર્વક જ કાર્ય કારણ વિના કાર્ય નહિ - કોઈપણ કાર્ય કારણ-સામગ્રી વિના બની શકે જ નહિ. એટલે ક્યારેક પહેલાં આ વિશ્વમાં કશું જ નહતું, અને પછી જીવ અને જડ અચાનક ફૂટી નીકળ્યાં, અગર એકલે જડ પદાર્થ પહેલાં હતું અને પછી જીવ પદાર્થ Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય અને મારા ઉભા થતા ન જ બની ગયે, અગર જીવ તદ્દન એક હતું, અને એકાએક શરીર ધારણ કરવા લાગ્યા. આવું કાંઈ ઘટી શકે જ નહિ. કાર્ય બને એટલે પૂર્વે કારણે હેવાનું માનવું જ પડે. એ કારણેને પણ ઊભા થવા માં એના પણ કારણ માનવા જ પડે. આમ ક્યારેય તદ્દન પ્રાથમિક શરુઆત નથી થઈ, પરંતુ પૂર્વ પૂર્વ કારણ વિચારતાં અનાદિ કાળથી આ ઘટમાળ ચાલી આવનારી માનવી પડે. * જીવનનું સ્વરૂપઃ જીવન અને કર્મનાં સર્જન - - હવે આપણે એ વિચારીએ કે આપણે કોણ છીએ? પૂર્વે શું હતા? અને આપણું અધઃપતન-ઉન્ન તે શી રીતે ? અગાઉ કહ્યું તેમ આપણું આ દેખાતું શરીર આપણાં જીવનું શરીર છે. જીવના પિતાના પૂર્વ કર્મને અનુસાર તેનું નિર્માણ અને વર્ધન થયું છે. આયુષ્ય કર્મની પૂર્ણાહુતિ સુધી આ શરીરમાં આપણા જીવને એકમેક થઈને રહેવું પડે છે. શરીરમાં જીવ છે, અને જીવ પર એનાં કર્મ છે, માટે જ શરીર મનમાની રીતે હાલે છે, ચાલે છે, કામ કરે છે. આંખ જુએ છે, કાન સાંભળે છે, જીભ ચાખે છે, તેમજ એકલી રોટલી ખાવા છતાં એમાંથી લેહી માંસ, હાડકાં કેશ, નખ, રસ-ખળ-મળ-મૂત્ર આ બધા રૂપે વિચિત્ર પરિવર્તન થાય છે. જીવ અને કર્મની શક્તિ-સહકાર વિના એકલા શરીર અને કેટલની તાકાત નથી કે આવું બધું વ્યવસ્થિત સર્જન બનાવી શકે. જ્યાંસુધી શરીરમાં જીવ બેઠે છે ત્યાં સુધી જ આ પ્રક્રિયા Page #56 -------------------------------------------------------------------------- ________________ જગતનું સર્જન અને સચાલન ચાલુ રહે છે. મડદામાં આમાંનું કશું જ નથી થતું, નહિતર શરીર તેા એ પણ છે. આ સૂચવે છે કે શરીરમાં શરીરથી જુદા જીવ નામને પદાર્થ છે ને એ પેાતાનાં કમનાં સહારે આહાર લે છે, ને એમાંથી આ સજ્જના કરે છે. માતાના પેટની અંદર પણુ, માતાને ખાવા-પીવા સિવાય કાઈ પ્રયત્ન ન હોવા છતાંય, વ્યવસ્થિત રીતે ખાળક તૈયાર થાય છે, એ બાળકના જીવ અને પુના લીધે જ થાય છે. માટે તે એક જ માતાના એ બાળકેાના શરીર, વણુ, આકૃતિ સ્વર તથા બીજી ખાસિયતામાં ય ફરક પડે છે, આથી ફલિત થાય છે કે આપણે જીવ છીએ. જીવ અનાદિ અન ંત ] કાળથી કર્મબંધ કરે છે, શરીરમાં પૂરાય છે, ત્યાં કમ કરે છે. વળી આ જીવે અનતાન'ત કાળ સૂક્ષ્મ એકેન્દ્રિય વનસ્પતિકાયમાં કાઢયા. ત્યાં અન તીવાર જન્મમરણ કર્યાં! અગાઉ કહી ગયા તેમ સૂક્ષ્મ લાગણીઓ અને આહારગ્રહણુ વગેરે કાયિક આદિ પ્રવૃત્તિ દ્વારા જીવ કમ થી લેપાતા જ રહ્યો. જીનાં કુમ ભાગવવાં, નવાં ઊભાં કરવાં, એ ક'થી નવાં શરીર ખનવાં વગેરે ચાલ્યા કર્યું. આ કર્મ સારાં-નરસાં (પુણ્ય-પા૫) એમ બે પ્રકારે હોય છે. કયારેક કંઈક પુણ્યશક્તિ વધતાં, વનસ્પતિકાયમાંથી બહાર નીકળી પૃથ્વીકાયદિપણું પામ્યા, તેમાંય ઉપર-નીચેની ચેનિએમાં જન્મ મળતાં મેઇન્દ્રિયપણું, ત્રીન્દ્રિયપણુ [ તેઇન્દ્રિયપણ] ચઉરિન્દ્રિયપશુ, પંચેન્દ્રિયપણુ, વગેરેમાં ભટકવાનુ થયુ. વચમાં એકેન્દ્રિયપણું આદિ પણ પામતે Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય ગયે. પાપ વધતાં નીચે પડવાનું અને પુણ્યાઈ વધતાં ઊંચે આવવાનું બન્યું. જીવની આવી રખડપટ્ટી અનંતાનંત કાળથી ચાલુ છે. પુયાઈ ૨ રીતે વધે? અકામનિ જાથી અને ધમથી - પ્રશ્ન : પુણ્યાઈ શી રીતે વધી? જવાબ : એક તે કર્મને બહુ માર ખાધા પછી [અકામનિજેરાથી] કર્મલઘુતા થવાને કારણે સહજ શુભભાવથી પુણ્યાઈ વધે છે. બીજુ ધર્મ કરવાથી પુણવાઈ વધે છે. એમાં આગળ આગળ પુણ્યાઈ વચ્ચે જ જાય એ સહજભાવને નિયમ નથી, કેમકે કારણ મુજબ જ કાર્ય થાય. જીવ જે જે વતે તેવાં તેવાં પુણ્ય કે પાપ ઊભાં થાય છે. ત્યાં બહુ માર ખાધા પછી કે અશુદ્ધ ધર્મ સેવીને ઊભાં કરેલા પુણ્યને ભેગવવાનું આવે છે ત્યારે મહમૂઢ જીવ લગભગ પાપાચરણમાં પડી નવાં પાપ વધારી નીચે ગબડે છે. પણ જે શુદ્ધ ધર્મ આચરે તે તેથી વધેલી પુણ્યાઈ ભેગવવાની આવે, ત્યારે ફરી ધર્મ સૂઝે છે, પુણ્ય વધે છે, અને જીવ આગળ વધે છે. એમાં વળી જે મેહમૂદ્ધ બની ભૂલે તે નીચે ગબડે છે. પ્રશ્ન : શુદ્ધ ધર્મ શું છે? જવાબ : વીતરાગ સર્વજ્ઞ બનેલા તીર્થકર ભગવંતે કહ્યો હોય તે શુદ્ધ ધર્મ છે. કેમકે સર્વજ્ઞ હેવાથી તે ત્રણે Page #58 -------------------------------------------------------------------------- ________________ જગતનું સર્જન અને સંચાલન કાળની પરિસ્થિતિ પ્રત્યક્ષ નિહાળે છે, અને વીતરાગ હેવાથી જુઠ બોલાવનારા કારણે રાગ દ્વેષ વગેરે એમને છે નહિ. તેથી જીવ, અજીવ, વગેરે તો ક્યા ક્યા? અને જીવની અવનતિ–ઉન્નતિ કેમ થાય છે? તથા ધર્મનું સ્વરૂપ શું છે?.... ઈત્યાદિ બરાબર જોયા પ્રમાણે જ કહે છે. શુદ્ધ ધર્મથી જ સાચું સુખ ને સદ્ગતિ : એ એ ધર્મ બતાવે છે કે જેના સેવનથી, જેની આરાધનાથી પ્રત્યક્ષમાં પણ દે, દુષ્કૃત્યો અને આર્તધ્યાન ઘટી આત્મામાં કમસર વિકાસ થતે દેખાય છે, આંતરિક સાચી સુખશાંતિ વધે છે, તેમજ ભવાંતરે ય સદુમતિ તથા આરાધનાની સારી સામગ્રી પ્રાપ્ત થાય છે, અને ત્યાં અધિક ધર્મ-આરાધના કરતે જીવ આગળ વધે છે. આ શુદ્ધ ધર્મને પ્રારંભ વૈરાગ્યથી થાય છે. વૈરાગ્ય એટલે સંસાર અને ઇન્દ્રિયના વિષયે પ્રરે નફરત, અરુચિ, કંટાળે, ભય, વ્યથા. વૈરાગ્યની ભાવના : મનને એમ થાય કે “આ વારંવાર જનમવું-મરવું એ શું? આ શરીરરૂપી પુદ્ગલના લેચા મેળવવા ને એને વધારવાની જ વેઠ કરવી, પાછાં એ ખેવાઈ તા જવાના જ, તેય જીવનમાં અનેકાનેક પ્રકારની જડ વિષની ગુલામી ક્ય કરવી? અને એવી ગુલામી કરવાથી સરવાળે શું, તે કે અહીંથી ડીસમીસ થાઓ. મરીને ચાલ્યા જાવ. આ બધું શું? શું વિટંબણું જ સંસાર? કે આ સંસાર? Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય સંસારનાં શું આવાં જ તકલાદી સુખ? આમાંથી કેમ છૂટાય?...” . –આમ સંસાર પર, સંસાર-ભ્રમણ પર નફરત જાગે, અરુચિ થાય, કંટાળો આવે અને એમાંથી છુટવા દિલ તલસે એનું નામ વૈરાગ્ય. જડ પદાર્થોની ધાંધલથી ભર્યો સંસાર ઉપર નફરત ન થાય ત્યાં સુધી અંતરાત્મા પર અને અંતરાત્માને જડથી નિવૃત્ત કરવા પર દૃષ્ટિ જ જશે નહિ. દષ્ટિ જ ન જાય તે ધર્મ પણ શા માટે કરે? ધર્મ સાથે સુખના સેદા ન કરાય - અલબત્ અંતરાત્મા પર દૃષ્ટિ વિના પણ પૈસા-ટા કે દુન્યવી સુખ-સન્માનને જ લક્ષવાળે જીવ એ પૈસાદિ માટે ધર્મ પણ કરતા દેખાય છે, કિંતુ ધર્મ સાથે સુખના સોદા કરે છે! પરંતુ એ કાંઈ ધર્મ નથી. ધર્મ સંસારના સુખ માટે કરવાનું નથી, ધર્મ તે સંસારરૂપી પાંજરામાંથી છુટવા માટે કરવાને છે. ધર્મથી સુખભરી સદ્ગતિ મળે એ પણ સંસારથી છુટવાના માર્ગે લઈ જનારી સામગ્રી છે. એ માટે આત્માનું લક્ષ જોઈએ, એ લક્ષ તે જ આવે કે જે જડમાત્રના બંધન પર નફરત છૂટે. માટે જ શુદ્ધ ધર્મની શરુઆતમાં જડ બંધનમય સંસાર પર વૈરાગ્ય જોઈએ, વૈરાગ્ય આવે એટલે સાચી મેક્ષરૂચિ આવે. એ આવે એટલે ધર્મ સાથે દુન્યવી સુખના સેદા ન થાય શુદ્ધ ધર્મ ચરમાવર્તામાં જ મળે - Page #60 -------------------------------------------------------------------------- ________________ જગતનું સર્જન અને સંચાલન પ્રશ્ન : આ શુદ્ધ ધર્મ ક્યારે મળે ? જવાબ : જીવને આ સંસારમાંથી છુટકારે [મક્ષ પામવા પૂર્વના એક પુદ્ગલપરાવર્ત કાળમાં જ ધર્મ મળે છે. એ છેલ્લે અર્થાત્ ચરમ પુદ્ગલ પરાવર્ત કાળ યાને ચરમાવર્તકાળ કહેવાય છે. [ અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમાળ, ૧૦ કટાર્કટિ પાપમકાળ = ૧ સાગરોપમ ૨૦ કટાકેટિ સાગરોપમ =૧ કાળચક; અનંતા કાળચક = ૧ પુદ્ગલ પરાવર્તકાળ]. વસ-સ્થાવરપણુમાં પર્યટન : ચરમાવર્તકાળ પૂર્વે અચરમાવત કાળમાં શુદ્ધ ધર્મ મળતું જ નથી; કેમકે ત્યાં વૈરાગ્ય, આત્મદષ્ટિ કે મેદષ્ટિ આવતી જ નથી, ત્યાં તે માત્ર જડને મેહ, કેધાદિ કષાય, મિથ્યામતિ, હિંસાદિ પાપ અને ભવાભિનંદિતા વગેરેમાં નિર્ભીકપણે ડૂબાડૂબ રહેવાનું, અને નરક, તિર્યંચા, મનુષ્ય, દેવ, એ ચાર ગતિઓમાં રખડ્યા કરવાનું આ જ બને છે. એમાં પણ બેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયપણા સુધીની અવસ્થા જે ત્રસ પણું કહેવાય, તેમાં વધુમાં વધુ ૨૦૦૦ સાગરોપમ સુધી જ ટકી શકે. એટલે એટલા કાળમાં જે મેક્ષ ન થયો, તે છેવટે એટલા કાળ પછી તે એકેન્દ્રિય સ્થાવર પણામાં ઊતરવું જ પડે. ત્યાં વળી વધુમાં વધુ કદાચ અનંતકાળ અનંત કાળચક પણ નીકળી જાય તે પછી જીવ ઊંચે વસપણમાં આવે! એમાં ય ૨૦૦૦ સાગરેપમ સુધીમાં મેક્ષ ન પામે તે એટલા કાળને ત્રપણુમાંથી કે કદાચ એની પહેલાં પણ પાછું એકેન્દ્રિય પણામાં ઘસડાઈ Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય જવાનું થાય. અનંતાનંત કાળમાં આવું અનંતવાર બને એમાં નવાઈ નથી. વાત આ છે કે અચરમાવર્ત કાળમાં જીવને આના તરફ કોઈ દષ્ટિ જ નહિ. સંસાર પર વૈરાગ્ય નહિ, પાપને ખરેખર ભય નહિ. આ બધું ચરાવર્ત કાળમાં જ થાય. ત્યાં પણ શરુઆતમાં ય થાય, પછીથી ય થાય, વચમાં ય થાય કે લગભગ છેડે પણ થાય. જીવમાં પાંચ કારણેની ઘટના - પ્ર.- આત્માની ઉન્નતિ અર્થાત્ ધર્મમાં આગળ પ્રગતિ અંગે જૈન દર્શન શું કહે છે? ઉ - અહીં એટલું સમજી લેવાનું છે કે પૂર્વે કહ્યું તેમ અનાદિકાળથી દમ વનસ્પતિકાયપણમાં જ જન્મ– મરણ કરતા જીવને [૧] ભવિતવ્યતાના ગે બહાર નીકળવાનું થાય છે. અને પૃથ્વીકાયાદિ નિઓમાં ફરવાનું થાય છે. (૨) સ્વભાવ – એમાં ૩ જાતના જીવ હાય, ભવ્ય-અભવ્યજાતિભવ્ય. “ભવ્ય” એટલે કે મોક્ષ પામવાના સ્વભાવવાળા જીવ; અને બીજા અભવ્ય એટલે કે મેક્ષ પામવાના સ્વભાવ વિનાના જીવ. તેથી અભવ્ય જીવન કદી મોક્ષ થાય જ નહિ. એટલે તેના માટે ક્યારેય શરમાવર્તકાળ જ આવે નહિ. અલબત એવા પણ ભવ્ય જ છે કે જેમને મોક્ષ પામવાને સ્વભાવ છતાં કદી મોક્ષ–માર્ગ આરાધવાની સામગ્રી જ મળતી નથી; તેથી એમને પણ કયારેય શરમાવર્તકાળ આવતું નથી. આવા ભવ્ય જે જાતિભવ્ય કહેવાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ જગતનું સર્જન અને સંચાલન ૧૩ અભવ્યે વાંઝણી સ્ત્રી જેવા છે, ભવ્યા અવધ્યા સધવા જેવા છે, જાતિભવ્ય ચારીમાં રાંડેકી અવધ્યા વિધવા જેવા છે. બાકીના ભવ્યને ચરમાવ કાળ મળે; પણ મુખ્યતયા (૩) કાળના સહારાથી મળે; અર્થાત્ એટલેા કાળ પસાર થયા પછી જ મળે. હવે કાળના સહારાથી ચરમાવતમાં આવ્યા પછી જીવને (૪) શુભકમ-પુણ્યાના સહારા મળે તે પંચેન્દ્રિયપણું વગેરે મળે; અને ત્યાં (૫) પુરુષાર્થ કરે તે ધમ પામે.... ચાવત્ મેક્ષે પહોંચે. આમ ભવિતવ્યતા કાળ, સ્વભાવ, કમ અને પુરુષાર્થ આ પાંચ કારણુ કામ કરી રહ્યા છે. એમાં સારા મનુષ્ય ભવ વગેરે અને દેવ-ગુરુ-ધર્મના સયોગ શુભ કર્મોના ચેાગે મળ્યા પછી હવે ચરમાવતમાં જ ધર્મષ્ટિ જાગે, અને ધમ રૂપે ધમ થાય, તે જીવને જો પેાતાને ધર્મષ્ટિ જગાવવી હોય અને ધર્મપ્રવૃત્તિ કરવી હોય તા જ એ બને. એના અર્થ એ કે જૈન અવતારે પહેલાં ચાર કારણ તે અનુકૂળ થઇ ગયા છે, હવે પુરુષાર્થ કરવાને બાકી રહે છે. પુરુષાર્થ કરે તેા ધમ ષ્ટિ-ધર્મપ્રવૃત્તિ ઊભા થાય અર્થાત્ આત્મા પેાતાની પુરુષા-શક્તિથી ધર્મદ્રષ્ટિ ઊભી કરે છે, ને એ જ શક્તિથી ધર્મપ્રવૃત્તિ કરે છે; પણ નહિ કે ભવિતવ્યતાદિથી ધષ્ટિ-ધ પ્રવૃત્તિ આવે પુરુષાર્થ કરનારા જીવ કઈ રીતે આગળ વધે છે, એને ક્રમ જુદી જુદી દૃષ્ટિએ વિચારીએ. (૧) ધર્મવૃક્ષ : ધમ પ્રશ'સા એ ધમ વૃક્ષનુ બીજ :ધર્મને એક વૃક્ષ કલ્પીએ તે ધમ વૃક્ષની દૃષ્ટિએ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જેન ધમને પરિચય ધર્મ બીજ પહેલાં આત્મક્ષેત્રમાં વવાવું જોઈએ. આ ધર્મબીજ એટલે ધર્મ–પ્રશંસા, ધર્મ–આકર્ષણ. બીજાને ધર્મ કરતા જોઈને, (દા. ત. કેદની તપસ્યા, કેઈનું મહાન દાન વગેરે) “અહે! કે સુંદર પ્રયત્ન! કેવી ઉત્કટ આરાધના!” એ જે જીવના દિલમાં અભાવ થાય, પ્રશંસા થાય તે ધર્મબી જ છે. . કેવળ રંગરાગ કે પૈસા ટકાના પૂજારીને તે એમ લાગશે કે “આ શી મુખઈ? તપથી રંગરાગ ગુમાવે છે! અને પૈસા ફેગટ ફેંકી દે છે!” ધર્મબીજ પર અંકુર-નાળ-પત્ર વગેરે કેવી રીતે : ત્યારે જેને રંગરાગ અને પૈસા–ટકાને પક્ષપાત કંઈક ઘટ હેય તેને જ બીજાના દાન, તપ વગેરે પર આકર્ષણ થાય, ધર્મપ્રશંસા થાય કે “અહે! કે સુંદર ધર્મ. એ પ્રશંસા જ ધર્મબીજનું વાવેતર ગણાય. પછી પિતાને ધર્મ કરવાની તીવ્ર અભિલાષા થાય, રુચિ જાગે, એ અંકુર કુટ કહેવાય. આગળ એ સાંભળવા સમજવાનું મળે, સમજે, એ કંઇ કહેવાય. એના પર શ્રદ્ધા થાય, આચરણ કરાય, અને એ રીતે વિકાસ કરતાં કરતાં છેવટે ધર્મ આત્મસિદ્ધ થાય, એ બધું ડાળ, પત્ર, પુષ્પ અને પાકા ફળ સુધી પહોંચ્યા ગણાય. ધર્મ આત્મસિદ્ધ થતાં વીતરાગદશા, એના પર કેવળજ્ઞાન, ને એના પર મોક્ષ અવશ્ય સિદ્ધ થાય. અહિંસા, ક્ષમા, સત્ય, વગેરે કેઈપણ ધર્મ સિદ્ધ કરવા માટે પહેલું તે તે ધર્મનું “બીજાધાન'- બીજવાવેતર Page #64 -------------------------------------------------------------------------- ________________ જગતનું સર્જન અને સાંચાલન ૧૫ જરૂરી છે, અર્થાત તે તે ધર્મની પહેલાં તે! શુદ્ધ પ્રશંસા, શુદ્ધ માણુ જરૂરી છે. એનું નામ ધખીજાધાન, પછી તે તે ધમની રૂચિ—અભિલાષારૂપી અંકુર તથા ધર્મ શ્રવણ-શ્રદ્ધા-પ્રવૃત્તિ ચાલે, તે કંદ-નાળ વગેરે પ્રકટ કરી આગળ તે તે ધવૃક્ષ વધારતાં તે ધર્મસિદ્ધિરૂપી ફળ આવે 'r ધ પ્રશ ંસાની આ વસ્તુ તે અસગાના ધર્મોમાં રહેલાને પણ બને છે, પણ ત્યાં સાચી ધ શ્રદ્ધા નથી મળતી, એમાં કેાઇક જન્મમાં પાતે મિથ્યા આગ્રહ વિનાને બન્યા હાય, અને એમાં એને સવ ને કહેલા સત્યધર્માંનું શ્રવણ મળી જાય, અને એ સાંભળી ચમત્કાર લાગે કે “ અહા ! કેટલા સચાટ, યુક્તિક-સપ્રમાણ અને એકાન્તે આત્મહિતકર ધર્મ ! આ જ સત્ય ધમ છે, સત્ય મેાક્ષમાર્ગ છે. માનાં જ તત્ત્વ એ સત્ય તત્ત્વ છે,” એવી શ્રદ્ધા થાય તે એ મૂળ ધર્મ પ્રશંસાપી બીજ પર અંકુર, કદ, નાળ, ડાળ, પુત્ર, પુષ્પ વગેરે થઈને સમ્યગ્દર્શન-ધ રૂપી યાને ધિરૂપી ફળ આવ્યું” કહેવાય. હવે આ સદ્ધ-શ્રદ્ધા, ને સત્તત્ત્વ-શ્રદ્ધા કે જેને સમ્યગ્દર્શન કહેવાય છે, એ મેાક્ષનુ બીજ અને છે. એના પર સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર, સમ્યક્ તપની સાધના થાય તે છેવટે મેક્ષ ફળ આવે છે. (૨) ધમાઁ એ મેાક્ષમાગ : મોક્ષમાર્ગની ષ્ટિએ જોઇએ તે ધર્મ એટલે મેાક્ષ પમાડનાર સભ્યગ્ દૃષ્ટિ અને સમ્યગ્ આચરણું. અગાઉ કહ્યુ તેમ ચરમાવ માં જ્યારે આત્મા તરફ કંઇક પણ ષ્ટિ Page #65 -------------------------------------------------------------------------- ________________ જેને ધમને પરિચય જાય છે, અને અત્યાર સુધી જડના રંગરાગની જ એક માત્ર જે વેશ્યા હતી તે મેળી પડે છે, ત્યારે જીવ ન્યાયસંપન્નતા, કૃતજ્ઞતા, દયા, પરેપકાર વગેરેનું સેવન કરતે થાય છે. આ સેવન વાસ્તવિક મેક્ષમાર્ગ તરફ (યાને સમ્યગ્દર્શનાદિ તરફ) લઈ જનારે હેવાથી માર્ગનુસારી જીવન કહેવાય છે, અથવા સામાન્યથી ગૃહસ્થ ધર્મ કહેવાય છે. વિશેષથી ગૃહસ્થ ધર્મ સમ્યકત્વ અને ૧૨ વ્રતરૂપ છે. વિશેષથી ગૃહસ્થધામ: માર્ગનુસારી ગૃહસ્થ ધર્મને સેવતાં સેવતાં સદ્દગુરુને યોગ થાય તથા સર્વ-કથિત વાસ્તવિક તવ અને મોક્ષમાર્ગ સાંભળવા-સમજવા મળે, ને એના પર શ્રદ્ધા થાય, ત્યાં વિશેષથી ગૃહસ્થધર્મરૂપે સમ્યગ્દર્શન થાય છે. એમાં પછી વીતરાગ સર્વજ્ઞ અરિહંત ભગવાનની પૂજા ભક્તિ, સંસારત્યાગી અહિંસાદિ મહાવ્રતધારી અને જિનાજ્ઞા પ્રતિબદ્ધ સાધુ મહાત્માની સેવા ભક્તિ તથા સર્વજ્ઞની વાણીનું શ્રવણ, તીર્થયાત્રા, અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુ એ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાના મંત્રનું સ્મરણ, જાપ વગેરે સમ્યગ્દર્શનની કરણ કરે છે. અને ત્યારબાદ આગળ વલ્લાસ પ્રગટ કરી હિંસા જૂઠ વગેરે પાપના સ્થૂલ ત્યાગની પ્રતિજ્ઞાપૂર્વક પાંચ અણુવ્રત ગ્રહણ કરે છે, અને એની સાથે ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, એમ ૧૨ વ્રત, તથા શ્રાવકપણાની બીજી કરણ કરતે જીવ ઊંચે આવે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ જગતનું સર્જન અને સંચાલન ૧૭ એમાં વૈરાગ્ય અને વિલાસ વધતાં સાંસારિક સર્વ સંબંધોનો ત્યાગ કરી સૂમ કેટિની અહિંસા, સત્ય વગેરેના મહાવતે સ્વીકારી મુનિ બને છે એમાં જ્ઞાનાચાર વગેરે પંચાચારનું પાલન કરી સર્વ કર્મને ક્ષય કરી મોક્ષ પામે છે. જીવને આ બધી આત્માની ઉન્નતિ કરતાં અનેક ભવ લાગે છે. નિશાળના ધરણેની જેમ અનેક જન્મમાં પ્રગતિ કરતાં કરતાં છેવટે કંઈ મનુષ્ય ભવમાં ઉન્નતિની પરાકાષ્ઠાએ પહોંચવાનું બને છે. કેઈ ભવમાં ભૂલ કરી બેસે તે પાછો અવનતિ પણ પામે છે, ત્યાં પાછી ઉન્નતિની ફરીથી મહેનત કરવી પડે છે. માટે બીજા નીચી કેટિના જીવ તરફ અરૂચિ, દ્વેષ ન કરતાં તેમજ જાત માટે ખેટી ચિંતા, નિરાશા ન સેવતાં, એક માત્ર ધર્મસાધના, યોગસાધના, ને ચોગ્યતા-સાધનામાં લક્ષ રાખી મન-વચન-કાયાથી પુરુષાર્થ કરે. હવે બીજા પ્રકરણમાં તત્ત્વ અને મોક્ષમાર્ગને કંઈક વિસ્તારથી વિચાર કરીશું. ૧. જગતનું સર્જન અને સંચાલન શી રીતે ચાલે છે? ૨. જગતમાં પહેલું શું બન્યું, જીવ કે જડ? ૫. ઝાડની ઉત્પત્તિ દ્વારા જીવન સાબિતી કરે. ૪. જીવનને ઈતિહાસ વર્ણવે. પ. શુદ્ધ ધર્મ કા અને શાથી? ૬. ધર્મ એ વૃક્ષ કેવી રીતે? ધર્મ એ મોક્ષમાર્ગ શાથી? Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨ જીવનમાં ધર્માંની જરૂર જીવનમાં જેટલી સુખની જરૂર છે * છે. સુખ ધમ થી સુખ, તેના કરતાં કંઈગુણી જરૂર ધર્મની છે કેમકે સુખ ધર્મ થી જ મળે ધર્માંત દુઃખ' પાપાત્ ' પાપથી દુઃખ-આ સનાતન ધમ પરલાકને તે સારા એટલુ જ નહિ, પણ તે જીવાતા જીવનમાં પણ સુખ તે આ રીતે સત્ય છે. કરે જ છે આ લેકમાં આપે છે. ધમથી પ્રત્યક્ષ સુખ– સુખ અંતરના અનુભવની વસ્તુ છે, બાહ્ય પદાર્થોમાં સુખ નથી. બાહ્ય સુખદાયક ચીજવસ્તુએના ઢગલા હોય, પણ ચિત્ત જો કોઈ ચિંતાથી સળગતુ હાય તેા તેનાથી સુખને અનુભવ નથી થતા ટૂંકી બુદ્ધિવાળા માને છે કે સુખ ધનમા છે, સુખ ખાન-પાનમાં છે, Page #68 -------------------------------------------------------------------------- ________________ " જીવનમાં ધર્મની જરૂર ૧૯ સુખ માનપાન અને સત્તા સાહ્યબીમાં છે; પણ જગતમાં જેવાથી દેખાય છે કે કેટલાકની પાસે ધન-સંપત્તિ ઓછા હોવા છતાં તેઓ સંતેષથી વધારે સુખી છે, અને જેમની પાસે તે અઢળક કે પૂરતા છે તેમના જીવનમાં ચિંતા-સંતાપથી જરાય સુખ-શાંતિ જોવા નથી મળતા. સુખ ધન-સંપત્તિનો ગુણ હોય તે તે જેટલા ધન– સંપત્તિ વધુ, તેટલે વધુ સુખને અનુભવ થાય. એમ સુખ જે ખાન-પાનને ગુણ હેય તે જેટલા ખાન-પાન વધુ થાય તેટલું વધુ સુખ લાગવું જોઈએ. પણ અનુભવ જુદે થાય છે. એક બે લાડુ ખાતાં સુખ થાય છે, પણ વધુ ખવાઈ જાય તે ઉટી જેવું થાય છે, જીવને અ–સુખ દુઃખ લાગે છે. એક પત્ની કરીને જે સુખ લાગે છે તે સુખ બે ત્રણ પત્ની કરવાથી સુખ વધવાને બદલે ઉલટું ઘટી જાય છે! તે શું આ ધન-પરિવાર–મેવામિઠાઈ વગેરેને સુખ કહેવાય ? બીજી રીતે વિચારીએ. એક જ વસ્તુ એકવાર સુખરૂપ લાગે છે અને એ જ વસ્તુ ફરીવાર દુઃખરૂપ લાગે છે. તે શું કેઈ પણ ચીજ વસ્તુમાં ચોક્કસપણે દુઃખ જ છે કે સુખ જ છે એમ કહેવાય ખરું? ના. ન જ કહેવાય. સુખ એ બાહ્યાવસ્તુને ધર્મ નથી, એ તે આત્માની ચીજ છે. પરંતુ એ ત્યારે જ અનુભવાય છે કે જ્યારે હૈયે કઈ ચિંતા ન હય, મનમાં કોઈ ભય ન હય, અંતરમાં ન કેઈ સંતાપ હય, ન કોઈ અપિ હેય. મન–હૈયું-અંતર Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય " નિશ્ચિત, નિર્ભય, શાંત અને આત્મામાં મસ્ત હોય તે જ સુખને-સાચા સુખને અનુભવ થાય. ધમ આવું સુખ આપે છે, ધમ એવી નિરાંતની સ્થિતિ ઊભી કરી આપે છે કે જેથી જેમ વનવગડામાં કકડીને ભૂખ લાગી હોય અને માત્ર સુકે રોટલે જ ખાવા મળે તેય એ ખાવામાં મહાઆનંદ આપે છે, તેવી રીતે ધર્માત્માને ધર્મ સમજથી દુન્યવી સામાન્ય સંજોગોમાં પણ મહાન આનંદ રહે છે, જેમકે સાધુ-મહર્ષિને. ઉપરાંત ધર્મ એવા પુણ્યના ચેક આપે છે કે એ જીવને પરભવમાં સારી દેવ-મનુષ્યાદિ ગતિ, સારું ફળ, આરે ગ્ય, ઋદ્ધિ-સમૃદ્ધિ, દેવ-ગુરુ આદિ ધર્મ-સામગ્રી અને સદબુદ્ધિ આપે છે. આ લેક અને પરલેકમાં સુખ જોઈતું હોય તે ધમ આરાધવાની ખાસ જરૂર છે. કહ્યું છે કે : વ્યસન શતગતાનાં કલેશોગાતુરા, મરણભયહતાનાં દુઃખશેકાદિતાનામ; જગતિ બહુવિધાના વ્યાકુલાના જનાના શરણમશરણના નિમેકે હિ ધર્મ ભાવાર્થ સેંકડે સંકટ પ્રાપ્ત થયેલાને, કલેશ અને રોગથી પીડાતાનેમરણના ભયથી વિહ્વળ બનેલાને; દુઃખશેકથી દુખિતને, અનેક પ્રકારે આકુળ-વ્યાકુળ લેકને અને નિરાધારને, જગતમાં હંમેશા ધર્મ જ એક માત્ર શરણભૂત છે. આવા સમયે ગમે તેવા માણસને પણ હે ભગવાન' ફરી આવે છે એ સૂચવે છે કે ભગવાન ને ધર્મ એજ અંતે શરણભૂત છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની જ જરૂર જીવનમાં ધમ'ની જરૂર એટલા માટે પણ છે કે જીવ પેાતાના પ્રત્યે ખીજાના તરફથી પાપવર્તાવ નહિ પણ ધર્મવર્તાવ જ ઇચ્છે છે, દા. ત. નાસ્તિક જેવા પણ ઇચ્છે છે કે ૮ કોઇ મારી હિંસા ન કરે, મારા તરફ દયા-સ્નેહ—ઉદારતાથી વર્તે, મારી આગળ જુઠ ન મેલે, મારી વસ્તુની ચારી ન કરે, મારી પત્ની તરફ્ ખરામ નજરથી ન જુવે....' વગેરે, તે એમાં શું ઈચ્` ? ખીજાએ તરફથી પેાતાને હિંસાદિ પાપ નહિં, પણ અહિંસાદિ ધર્મ, તે પછી બીજાએ પણ એવું જ ઇચ્છતા હોય છે. આથી વર્તાવ પાપના નહિં, પણ ધર્માંના જ જરૂરી છે, એ સિદ્ધ થાય છે, એટલે જીવનમાં ધર્મ' જરૂરી છે. **** પ્રશ્નો છ ૧. સુખ બાહ્ય પદાર્થોમાં કેમ નહિ ૨. ધથી સુખ કેવી રીતે? 3. જગત સાથેના આપણા સબધથી ધર્મ કેવી રીતે સાબિત થાય ૪. ધર્મનું જ શરણ શા માટે લેવુ? g ૨૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩ ધ પરીક્ષા ધમ વાસ્તવિક કા હાઇ શકે ! આવા એક પ્રશ્ન ઊઠે છે. આને જવામ એ છે કે જે ધમ સેાતાની જેમ કષ, છેદ અને તાપની પરીક્ષામાં પાસ થાય તે જ ખરા ધમ છે આવા જ ધમ આદરણીય છે. આ અંગે વિગતે વિચારીએ. 6 પહેલી પરીક્ષા :– કષ ’ એટલે કસેાટી પરીક્ષામાં પાસ ધમ એ છે કે જે ધમ માં ચાગ્ય વિધિનિષેધ કહ્યા હોય. અર્થાત્ કરવા યોગ્ય સારી પ્રવૃત્તિનું ગ્રામ્ય વિધાન કર્યુ હાય અને તજવા વૈગ્ય ખરાબને નિષેધ કર્યો હાય. (નિષેધ એટલે અમુકથી નિવૃત્ત થવાનું કહ્યુ. હાય. આમ કક્ષ પરીક્ષામાં પાસ એ છે કે જેમાં સૈન્ય રીતે અમુકને આદર કરવાનું અને અમુકના ત્યાગ કરવાને ફરમાવ્યુ` હાય દા. ત. • Page #72 -------------------------------------------------------------------------- ________________ ધમ પરીક્ષા ૨૩ “ક્ષમા, સંતેષ, જ્ઞાન, ધ્યાન, તપ વગેરે કરવા’ અન– હિંસા જુઠ વગેરે છેડવા... આમાં જ્ઞાનાદિનું વિધાન છે અને હિંસાદિન નિષેધ છે. બીજી પરીક્ષા - વિધિ-નિષેધને અનુરૂપ અર્થાત પુષ્ટ કરનાર આચાર-અનુષ્ઠાન જે ધર્મમાં ફરમાવ્યા હોય તે ધર્મ છેદ'- પરીક્ષામાં પાસ કહેવાય. દા. ત. પહેલાં નિષેધ તે કર્યો કે કોઈ જીવની હિંસા ન કરવી.” પછી અનુષ્ઠાન તરીકે કહ્યું કે પશુને મારીને યજ્ઞ કર.” તે આ કંઈ નિષેધને અનુરૂપ ન થયું. ઉલટું, હિંસાના નિષેધનો ભંગ કરનારું થયું! જેન ધર્મમાં આવું નથી; કેમકે જૈન ધર્મમાં ગૃહસ્થ કે સાધુ માટે જે આચાર–અનુષ્ઠાન બતાવ્યા છે, એ વિધિ અને નિષેધની સાથે સંગત છે, પિષક છે. કેમકે એમાં જીવરક્ષાની ચણા (યતના)ને મુખ્ય રાખીને આચાર-અનુષ્ઠાન બતાવ્યા છે. સાધુ માટે કહ્યું “સમિતિ ગુપ્તિ પાળે. અર્થાત્ જીવરક્ષા થાય વ્રતની યતના થાય એ રીતે ચાલે, બેલે બેસે, ઊઠે, ભિક્ષા લે.” વગેરે. ગૃહસ્થ શ્રાવકને પણ સામાયિક, કત, નિયમ. દેવગુરુ-ભક્તિ વગેરે અનુષ્ઠાને એવાં બતાવ્યાં છે કે જે વિધિ-નિષેધથી સહેજ પણ વિરુદ્ધ તે જતાં નથી, ઉપરાંત વિધિ-નિષેધને અનુરૂપ છે. ત્રીજી પરીક્ષાઃ પૂર્વ બેને અનુરૂપ ત-સિદ્ધાંત - ધર્મની તાપ-પરીક્ષા એ છે કે વિધિ-નિષેધ અને Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય આચાર–અgઠાન સંગત બની શકે એવા તત્ત્વ અને સિદ્ધાન્ત માન્ય હોવા જોઈએ. દા. ત. તત્ત્વ માન્યું કે એક, શુદ્ધ, બુદ્ધ, (આત્મા) એ જ તત્વ છે. હવે જે એમ જ હેય તે વિધિ-નિષેધ કેમ ઘટે? નિષેધ એ છે કે : કઈ પણ જીવને મારે નહિ.” જે આત્મા એક જ હોય, બીજે કઈ આત્મા જ હોય નહિ; તે પછી હિંસા કોની? કેણ કોને મારે? એવી જ રીતે બી ૮ કેઈએ તત્વ માનવું કે “આત્મા ક્ષણિક છે' અર્થાત ક્ષણમાં નાશ પામે છે. બીજી ક્ષણે બીજે ને આત્મા પેદા થઈ એ પણ ક્ષણમાં નાશ પામે છે.” હવે વિચારે, કે આત્મતત્વ જે આવું ક્ષણિક હોય તે નિષિદ્ધ હિંસાના અનાચરણનું ફળ અને વિહિત તપ-ધ્યાનનાં આચરણનું ફળ કોને મળે? કેમકે હિંસા કે તપ–ધ્યાન કરનાર આત્મા તે ક્ષણમાં નાશ પામે. એટલે ક્ષણિકત્વ તત્ત્વ એવું માન્યું કે જેમાં મૂળ વિધિ-નિષેધ સંગત થતા નથી એમ, જીવ જે એકાંતે નિત્ય જ છે અર્થાત એનામાં કઈ પણ ફેરફાર થાય જ નહિ એ સિદ્ધાન્ત હેય તે પછી ફળ-ભેગને માટે જરૂરી પરિવર્તનને અવકાશ જ કયાં રહેશે? જે એ નહિ તે વિધિ-નિષેધ કેને લાગુ થાય? નિત્ય જીવને નહિ. માટે આ તત્વ--સિદ્ધાંતની માન્યતામાં વિધિ-નિષેધ અને આચાર-અનુષ્ઠાન સંગત ન બન્યા. જૈનધર્મ કહે છે: “આત્મા અનંતા છે, વળી એ નિત્યાનિત્ય છે, તેથી વિધિ-નિષેધ અને આચાર તત્વ-સિદ્ધાંતની સાથે સંગત બની શકે છે. આત્મા અનંત Page #74 -------------------------------------------------------------------------- ________________ ધર્મ પરીક્ષા છે તેથી એકને બીજાની હિંસાને પ્રસંગ હઈ શકે છે. તેમ નિત્યનિત્ય છે, એટલે જીવ દ્રવ્ય તરીકે નિત્ય, અને અવસ્થા (પર્યાય) તરીકે અનિત્ય છે, એટલે કે અવસ્થા બદલાય છે, તેથી ફળ ભેગવવા માટે બીજી અવસ્થા આવી શકે છે. -આમ જૈન ધર્મ ત્રણે-કા–છેદ અને તાપની પરીક્ષામાં પાસ થવાથી સો ટચના સોના જે શુદ્ધ છે. આ ઉપરથી ધર્મનું સ્વરૂપ શું હોઈ શકે તે સમજાશે. ૭ પ્રકને 5 . ૧. જગતના બજારમાં ધર્મ કેવી રીતે તપાસશે? ૨. ધર્મની કષ-છેદ-તાપ પરીક્ષા વણ. ૩. સિદ્ધાંતનું આચાર કરતાં મહત્તવ કેમ? Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈનધમ એ વિશ્વધમ છે. શું જૈનધમને વિશ્વષમ કહી શકાય? હા કહી શકાય. કેમકે (૧) જૈનધમ'માં વિશ્વનું યથાસ્થિત સ્વરૂપ રજુ થયુ છે. (ર) સમસ્ત વિશ્વને ગ્રાહ્ય એવા સવવ્યાપી નિયમે તેમાં ફરમાવ્યા છે. (૩) એમાં ધમ પ્રણેતા તરીકે અને આરાધ્ય ઇષ્ટદેવ તરીકે કાઇ એક સ્થાપિત વ્યક્તિ નથી; પરંતુ આરાધ્ય અને પ્રણેતા તરીકે જે ચાસ ગુણે અને વિશેષતા જોઇએ તે વીતરાગતા, સજ્ઞતા, સત્યવાદિતા માદિ વિશેષ ગુણાવાળાને જ ઇષ્ટદેવ અને પ્રણેતા માનવામાં આવ્યા છે. (૪) એમાં વિશ્વના પ્રાથમિક પ્રારંભિક ચાગ્યતાવાળા જીવથી માંડીને Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ એ વિશ્વધર્મ છે? ૨૭ ક્રમશઃ સર્વોચ્ચ કક્ષા સુધી પહોંચેલા જીવેનું હિત થાય એવી અને પાલનમાં ઉતારી શકે એવી વિવિધ કક્ષાવાળી સાધના બતાવી છે. (૫) એમાં સમસ્ત વિશ્વનાં યુક્તિસિદ્ધ અને સદ્ભૂત અર્થાત્ ખરેખર વિદ્યમાન તત્ત્વા પર પ્રકાશ પાડવામાં આવ્યા છે. (૬) જૈનધમ માં વિશ્વની દુઃખદ સમસ્યાના ઉકેલ લાવી શકાય એવા અનેકાંતવાદાદ્વિ સિદ્ધાંત અને અહિંસાઅપરિગ્રહાર્દિરૂપ આચાર-મર્યાદા જોવા મળે છે, આથી જૈન ધ ને વિશ્વહિતકારી વિશ્વધર્મ જરૂરી કહી શકાય. - ગાંધીજીના પુત્ર દેવીદાસે એક સમયે લંડનમાં સમ નાટયકાર અને ચિતક જ્યા ખૉંડ ચૈાને પુછ્યું:– “ જો પલેાક જેવી વસ્તુ હોય તે તમે આ જન્મ પછી કયાં જન્મ થાય તે ઇચ્છે છે ?” બર્નાર્ડ શૉએ કહ્યું : “તે હું જૈન થવા માગું છું.” દેવીદાસે ફરી પૂછ્યું: “ અરે પલેાક માનનાર અમારે . ત્યાં ૩૦ કરોડ હિન્દુઆ છે એને મૂકી તમે કેમ નાની જૈન કામમાં જન્મ લેવા માગે છે?’* બર્નાડશે।એ કહ્યું : “ જૈનધમ માં ઈશ્વર-પરમાત્મા બનવાના ઇજારા–પરવાને (Sole Agency) કેઈપણુ એક વ્યક્તિને નથી અપાયા. પરંતુ વિશિષ્ટ ચાગ્યતાવાળા કોઈપણ મનુષ્ય આત્માની ઉન્નતી-કુવીકરણ કરીને પરમાત્મા બની શકે છે. તે એમાં જ નંબર ન લગાવુ ? તેમજ એ માટે જૈન ધમમાં આચરી શકાય એવા વ્યવસ્થિત ક્રમિક Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય સાધના–માગ બતાબ્યા છે, જે વૈજ્ઞાનિક પણ છે. એવ વ્યવસ્થિત–સક્રિય ક્રમિક અને વૈજ્ઞાનિક સાધનાંમાગ બીજે નથી.” ૨૮ ' ધમના મુખ્ય બે વિભાગ છે. એક વિભાગ પાલન કરવાના આચાર-વિચારના, અને બીજો વિભાગ છે, જાણવાના અને માનવાના તત્ત્વાના. બીજા શબ્દામાં કહીએ તેા ધમે એ બતાવવુ' જોઇએ કે આ વિશ્વ શું છે? વિશ્વવ્યવસ્થા કેવી રીતે ચાલે છે? એમાં જીવ સાથે ક્યાં તત્ત્વા જોડાયા છે? અને આચાર-વિચાર કયા કયા છે કે જે મેક્ષ તરફ પ્રયાણ શરૂ કરાવે અને એ પ્રયાણને અખંડ રાખે ? સફળ અનાવે? છ ના છ ૧. ‘વિશ્વમ'માં ‘વિશ્વ' પદને જુદી જુદી વિભક્તિ લગાડી તેનાં અથ કરી. ૨. આજની વિશ્વ સમસ્યાઓ કેમ ઉપલે લે? ૩. બર્નાડ શાએ બીજા જન્મમાં જૈન થવાનું કેમ પસદ Page #78 -------------------------------------------------------------------------- ________________ نے ૫ વિશ્વ શું છે? વિશ્વ શું છે? વિશ્વચેતન અને જડ દ્રવ્યેના સમૂહ છે. જડ દ્રવ્યેામાં,(૧) પુદ્ ગલ (Matter), (૨) ધર્માસ્તિકાય ( Medium of motion), (૩) અધર્માસ્તિકાય (Medium of rest, (૪) આકાશ (Space), અને (૫) કાળ (Time), એ પાંચ દ્રવ્ય ગણાય છે. આ પાંચ દ્રવ્યેની વિગતે વિચારણા પછીના પ્રકરણમાં કરશુ. પ્રષ્ન શું આ દ્રવ્યા સિવાય વિદ્યુત શક્તિ વગેરે વસ્તુ નથી ? ઉ− છે; પણ એ જુદી વસ્તુઓ નથી. વિદ્યુત શક્તિ પણ પુદૂગલ દ્રબ્યાને એક ગુણધર્મ છે, શક્તિ–ગુણુ–અવસ્થા વગેરેને કાઇ આધાર જોઇએ. દા. ત. પ્રકાશ-શક્તિના આધાર દીવા, રત્ન વગેરે છે, ને એ પ્રકાશ-શક્તિ દ્રવ્યમય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન ધર્મના પરિચય એટલે દ્રવ્ય સિવાય શક્તિ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી, પ્ર- તે ચૈતન્યને પણ જડ શરીરની જ એક શક્તિ ન મનાય ? કારણુ ચૈતન્ય જડથી જુદું તે દેખાતું નથી, આ દૃષ્ટિએ વિશ્વ માત્ર જડદ્રવ્યમય જ રહ્યું, તે ચેતનઆત્મા સ્વતંત્ર દ્રવ્ય કઇ રીતે મનાય ? ઉ– રોત એ ચેતન દ્રવ્યની જ ખાસ શક્તિ છે, ને ચેતન દ્રવ્ય સ્વતંત્ર દ્રવ્ય જ છે, પ્રશ્ન- તા શરીરની જેમ ચેતન દ્રવ્ય કેમ દેખાતુ નથી ? ઉ- ચેતન દ્રવ્યમાં વધુ', સ્પ વગેરે ગુણ-ધર્માં નહિં હાવાથી આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયાથી તે દેખાતું નથી. અલબત્ આ ચેતન દ્રવ્ય શરીરમાં પ્રવિષ્ટ છે, ને શરીર નજરે દેખાય છે એટલે ચેતન-દ્રવ્યના ખાસ ધ ચૈતન્ય, જ્ઞાન, રાગ, ઇચ્છા, સુખ, દુ:ખ વગેરે શરીરમાં જ હાવાના ભાસ થાય છે. બાકી એ ચૈતન્યાદિ ધમ ખરેખર શરીરના ધર્મ નથી, પણ શરીરમાં પૂરાયેલાં ચેતન દ્રવ્યના આત્મદ્રવ્યના ધર્મો છે. ૪૦- ચૈતન્ય વગેરે ધર્માં શરીરના નથી એમ શા માટે? ઉ એટલા માટે કે શરીર જડ છે, એટલે તેમાં માટી, લાકડું', પત્થર વગેરે જડની જેમ વ, ગંધ, રસ, સ્પર્શ હાઇ શકે છે; પરંતુ ચૈતન્ય, જ્ઞાન, સુખ-દુઃખ, વગેરે ધમ નહિ. તેનાં કારણેા એ છે કે Page #80 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ શું છે? ૩૧ ૧. વર્ણ-ગંધાદિથી વિલક્ષણ જ્ઞાન-સુખ-દુઃખાદિ ગુણે કુરણ-સંવેદના રૂપે અનુભવાય છે, તેથી એ જડ–શરીરના ગુણ ન હોય. ૨. મરેલાના શરીરમાં (મૃતદેહમાં) એ ધમાં બિલકુલ જણાતા નથી. ૩. શરીરનાં ઘટક મૂળ દ્રવ્ય, પાણી, માટી વગેરેમાં જ્ઞાનાદિ સહેજ પણ નથી. દારૂનાં ઘટક દ્રવ્ય આટે, પાણી, ગળ વગેરેમાં અશેય મદશક્તિ છે. એથી આ દ્રવ્ય ભેગા મળવાથી બનેલ દારૂમાં માદકશક્તિ જણાય છે. ૪. અહીં મારી યા અન્ન, પાણી વગેરેમાં અંશેય જ્ઞાન, સુખ-દુઃખ વગેરે કયાં છે? તે એ અન્નપાણીથી બનેલા શરીરના એ ધર્મ કેવી રીતે ગણાય? માટે કહેવું પડે કે એ શરીરમાં જે એક અદશ્ય ચેતન દ્રવ્ય છે, એને એ ધર્મ છે. રાખમાં ભીનાશ શીતળતા, ચીકાશ વગેરે ધર્મ નથી; છતાં ભીની રાખમાં એ દેખાય છે તે માનવું પડે કે એમાં પણ ભળ્યું છે, ને એના એ ગુણધર્મ છે. એમ શરીરમાં ચેતન–આત્મા ભળે છે, એના એ જ્ઞાનાદિ ગુણધર્મ છે. માટે જ શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી એ મુદ્દલ દેખાતા નથી. પ્રશ્ન 8 ૧. શક્તિ શી ચીજ છે? ૨. મૈતન્યજ્ઞાન વગેરે ધર્મો શરીરના કેમ નહિ? ૩. આત્મા ભૌતિક પદાર્થોથી બનેલ કેમ ન મનાય ? Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ પ્ર– જગતમાં ચેતન–આત્મદ્રવ્ય જડ કરતાં એક જુદું-સ્વતંત્ર જ દ્રવ્ય હેવાનું કોઈ પ્રમાણે છે? ઉ– હા, એક નહિ પણ અનેક પ્રમાણમાં છે. આગળ જણાવ્યું તેમ જ્ઞાન, ઈચ્છા, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, ક્ષમા-નમ્રતા વગેરે ચેતનવંત ધર્મો, વર્ણ-ગંધ-રસ-પ્રપર્શ કરતાં તદ્દન વિલક્ષણ છે. તેથી એ જ્ઞાનાદિના આધાર તરીકે જડ કરતાં વિલક્ષણ દ્રવ્ય હેવું જોઈએ. આ વિલક્ષણ દ્રવ્ય એ જ સ્વતંત્ર આત્મદ્રવ્ય. ' (૨) શરીરમાં આ સ્વતંત્ર આત્મદ્રવ્ય છે ત્યાં સુધી જ ખાધેલા અન્નના રસ, રૂધિર, મેદ, કેશ, નખ વગેરે પરિણામ બને છે. મૃતદેહમાં આ આત્મદ્રવ્ય નથી હોતું, તેથી તે ન તે Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ ખાઈ શકે છે કે ન તે તે જીવંત દેહની જેમ પચાવવા વગેરે બીજી ક્રિયાઓ કરી શકે છે. (૩) આપણે કહીએ છીએ કે “એને જીવ ગયે. હવે આમાં જીવ નથી.” આ “વ” એ જ આત્મદ્રવ્ય. (૪) શરીર વધે છે, ઘટે છે. પણ આ શરીરના વધવાઘટવાથી જ્ઞાન, ઈચ્છા, સુખ-દુઃખ, ક્ષમ-નમ્રતા વગેરે કશાની વધ-ઘટ થવાને નિયમ નથી. આ જ પ્રમાણ છે કે જ્ઞાનાદિ શરીરના ધર્મ નથી, પરંતુ આત્માના તે ધર્મો છે. - (૫) શરીર એક ઘર જેવું છે. ઘરમાં રડું, દીવાનખાતું, બાથરૂમ, ઓસરી વગેરે હોય છે, પણ તેમાં રહેનારે માલિક કે ભાડુત પોતે કંઈ ઘર નથી. એ તે ઘરથી જુદાં જ છે. તેમ શરીરની પાંચ ઇન્દ્રિયે છે, પણ તે સ્વયં આત્મા નથી. આત્મા વિના આંખ જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી, જીભ કઈ રસ ચાખી શકતી નથી. આ બધાને કાર્યરત આત્મા રાખે છે. શરીરમાંથી આત્મા ચાલ્યા ગયે તે એનું બધું જ કામ બંધ. માળી ગયે એટલે બગીચે ઉજજડ! (૬) શરીર એ કાપડની જેમ ભેગ્ય વસ્તુ છે. મેલું થયું હોય તે એને બેઈ શકાય છે, એને વધુ ઉજળું પણ કરી શકાય છે. તેલ માલીશથી તેને સુંવાળું કરી શકાય છે. પફ-પાવડર વગેરે પ્રસાધનથી તેને સુંદર અને સુશોભિત કરી શકાય છે, પણ આ બધું કરનાર કોણ? શું શરીર પતે? ના, શરીરમાં રહેલે આત્મા જ આ બધું કરે છે. આત્મા નીકળી ગયા પછી મડદુ શરીર એ કશું કરતું નથી. Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય (૭) શરીરની રચના એક ઘરની જેમ બનેલી છે. તેને આટલું વ્યવસ્થિત બનાવનાર કાણુ ? કહે કે પૂર્વોપાર્જિત કમ સાથે પરલેકથી ચાલી આવેલા આત્મા. ૩૪ (૮) ઇન્દ્રિયામાં જ્ઞાન કરવાની સ્વતંત્ર શક્તિ નથી, કેમ કે મડદું થઇ ગયા પછી ઇન્દ્રિયા એની એ પડી જ હાવા છતાં તે કશું' જ કરી શકતી નથી. વળી આંખ, કાન વગેરે એકબીજાથી તદ્દન જુદા હાઇ ‘જે હું વાજિંત્ર જોઉ છું તે જ હું શબ્દ સાંભળું છું.' આવું આવુ' અલગ અલગ અદૃશ્ય રૂપ અને શ્રવ્ય-શબ્દના જોનાર અને સાંભળનારનું એકીકરણ આંખ ન કરી શકે કે નાક ન કરી શકે. તે એ જ્ઞાન અને એકીકરણ વગેરે કરનાર કાઇ ન્રુદું જ સ્વત ંત્ર દ્રવ્ય હાવુ જોઇએ. આવુ એકીકરણ કરનાર જે દ્રવ્ય તે જ સ્વતંત્ર આત્મદ્રવ્ય છે. શરીર કેાઈ એક ચીજ નથી. એ તે હાથ, પગ, માં, માથું, છાતી પેટ વગેરેના સમૂહ છે, એ કાઈ એક વ્યક્તિ નથી કે જે બધાનુ એકીકરણ કરી શકે. માટે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે આત્મદ્રવ્ય માનવું પડશે. (૯) કેઇ એક ઇન્દ્રિય નાશ પામ્યા પછી પણ એના દ્વારા થયેલ પૂર્વ અનુભવેાનું સ્મરણ થાય છે. આ અનુભવ પછીના સ્મરણને કરનાર આત્મા જ હાઇ શકે; કેમ કે જેને અનુભવ તેને જ સ્મરણ ' એવા નિયમ છે. ઇન્દ્રિય પેાતે જ અનુભવ કરનાર હાત તા ઇન્દ્રિય તેા વિનિષ્ઠ છે, તે હવે સ્મરણ કણે કર્યું? (૧૦) નવા નવા વિચારો, લાગણીઓ, ઈચ્છાએ કરનાર, વાણી ખેલનાર, ઇન્દ્રિયાને પ્રવર્તાવનાર તેમજ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ હાથ–પગ વગેરે અવયના હલનચલન કરવાને પ્રયત્ન કરનાર ચાવત્ મનનાં વિચારે ફેરવનાર અલગ વ્યક્તિ આત્મા જ છે. તે પિતે ધારે ત્યારે ચાલુ કરે અને ધારે ત્યારે બંધ. આમ આ બધાને સંચાલક અલગ આત્મા દ્રવ્ય સિદ્ધ થાય છે. (૧૧) “આત્મા નથી” એ બોલવા પરથી જ પુરવાર થાય છે કે આત્મા છે. વસ્તુ ક્યાંય પણ વિદ્યમાન હોય એને જ નિષેધ થઈ શકે. જડને અજીવ કહેવાય છે. હવે જે જીવ જેવી વસ્તુ જ ન હોય તે અજીવ શું છે? જગતમાં બ્રાહ્મણ છે, જેન છે, તેથી જ અબ્રાહ્મણ, અજેન વગેરે કહી શકાય. (૧૨) શરીરને દેહ, કાયા, કલેવર પણ કહે છે. આ બધા તેનાં પર્યાય શબ્દ-સમાનાર્થક બીજા શબ્દ છે. તે જ પ્રમાણે જીવના પર્યાય શબ્દ આત્મા, ચેતન વગેરે છે. જુદા જુદા પર્યાય-શબ્દ, જુદી જુદી વસ્તુના જ હોય. (૧૩) કેઈને પૂર્વભવનું સ્મરણ થાય છે અને એ બધું સ્મરણ તેને પોતાના અનુભવ જેવું જ લાગે છે. આ તે જ બની શકે કે જે આત્મા શરીરથી જુદે હેયસ્વતંત્ર હેય, અને તે જ પૂર્વજન્મમાંથી આ જન્મમાં આવ્યા હેય. નહિતર પૂર્વના શરીર દ્વારા થયેલા અનુભવ પૂર્વ શરીરનાશ સાથે નષ્ટ થયા, તે આ શરીરમાં યાદ શી રીતે આવે? એવું તે કંઈ બને કે અનુભવ કઈ કરે અને તેનું સ્મરણ-અનુભૂત સ્મરણ બીજે કરે ? પિતાએ પરદેશમાં અનુભવેલું પુત્ર યાદ કરી શકતા નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમના પરિચય (૧૪) પ્રિય પણ આરામ ધાંધા માટે જતે કરાય છે. અને પ્રિય પણ એક ધંધા મૂકી પૈસા માટે ખીને ધંધા કરાય છે. એ પ્રિય પણ પૈસા વધુ પ્રિય પુત્ર-પરિવાર માટે ખર્ચી નખાય છે . અને એ જ પ્રિય પુત્ર-પરિવારને પણ એવા અવસરે મળતા ઘરમાં છેડીને ઝટપટ પેાતાનુ શરીર બહાર કાઢી લેવાય છે. મતલબ કે પોતે બહાર નીકળી જાય છે. ૩૬ આમ કેમ ? કહેા, વધુ પ્રિય ખાતર એનાથી એછું પ્રિય જતું કરાય છે માટે પુત્ર-પરિવાર પ્રિય છે પણ પેાતાનુ શરીર વધુ પ્રિય છે તેથી શરીરને અહીં બચાવી લેવા શરીર કરતાં ઓછા પ્રિય પુત્રાદિને જતા કરાય છે. હવે પ્રશ્ન થાય કે અવસરે અપમાનાદિ કારણે કેઈ આપઘાત કરી શરીર જતું કરે છે તે કઈ પ્રિય વસ્તુ માટે ? એને જવાબ એ છે કે આપઘાત કરી શરીર જતું કરનાર પેાતાના વધુ પ્રિય આત્માને અપમાનાદિ દનના મેટા દુઃખથી બચાવી લેવા એ વિચારે છે કે “ મર્યા પછી મારે આ દેખવું નહિ ને દાઝવુ' નહિ.' આ ‘મારે ” કાણુ ? કહેવું જ પડે. મારે ’ એટલે આત્માએ. ' C આ જુએ છે અને સુખ-દુઃખ અનુભવે છે એ કાણુ ? આત્મા. વહાલા એવા પેાતાના જીવને આ શરીરથી જોવાતા દુઃખમાંથી મુક્ત કરવા આ શરીરને ત્યાગ અર્થાત્ આપઘાત કરે છે. એ આત્મા જ વધુ પ્રિય હૈવાનું સૂચવે છે. (૧૫) જમનારો વધુ પીરસવ માંગતાને કહે છે, ‘રહેવા દો નાખવું, હવે હું વધુ ખાઉં તે મારું શરીર બગડે એ ‘મારુ” કહેનારો આત્મા સાબિત થાય છે, જો Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ શરીર જ કહેનારું હેત તે એમ કહેત કે હું વધુ... ખાઉ” < એવુ તે હું બગડું.' એમ ડોકટરને ય કહેવાય છે કે • ડો. જુએને રાતના મારું શરીર બગડયું છે.' પણ એમ નહિ કે ‘રાતના હું બગડયા છું.' આમ આત્મા જીવ શ્રેષ્ઠ પ્રેમ પાત્ર રૂપે અને જડથી તદ્દન જુદા, એક સ્વતંત્ર દ્રવ્ય તરીકે સિદ્ધ થાય છે. ૩૭ પ્રશ્નો છ ૧. ખેારામાંથી બનતાં લેાહી માંસ વગેરે પરથી આત્મા શી રીતે સાબિત થાય? ૨. શરીર એક ઘર કેવી રીતે? ૩. ઇન્દ્રિય પરથી આત્મા પુરવાર કરી. ૪. અતિ પ્રિયના ગણિત પર આત્મા કેમ સિદ્ધ થાય? Page #87 -------------------------------------------------------------------------- ________________ ઊં આત્માના વસ્થાન (૧) જગતમાં આવાં સ્વતંત્ર આત્મદ્રબ્યા અનત છે, તેથી જ આ આત્મદ્રવ્યો અને જડદ્રબ્યાના પરસ્પરના સહકારથી આ વિશ્વની ઘટમાળ ચાલે છે. જીવ, જડ અન્ન ખાય છે તે શરીર પેદા થાય છે, ટકે છે અને વધે છે. શરીરને અવયવ તથા ઇન્દ્રિયા છે, તે જીવ એના દ્વારા ગમનાગમન કરે છે, જીએ છે, જ્ઞાન લે છે. આમ આત્માનુ' સ્વતંત્ર અસ્તિત્વ છે એ ષસ્થાનમાં પહેલુ સ્થાન. (ર) આ આત્મદ્રબ્યા કોઈએ અનાવ્યા નથી પણ અનાદિ કાળથી જ છે. તે મરે તે પણ છે જ. એ અનાદિ અનંત છે, સનાતન નિત્ય છે, એ બીજું સ્થાન. એ આત્માએ એક શરીરમાંથી બીજા શરીરમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં, ને એક કર્મોના ઉદય પરથી બીજા કર્મીના ઉદય પર નિરાધાર અને Page #88 -------------------------------------------------------------------------- ________________ આત્માના પેંટસ્થાન પરાધીન પણે ભ્રમણુ–સ'સરણ કરે છે, એ સંસરણુનું જ નામ સંસાર.' અનાદિથી જીવ સંસરણ કરે છે, માટે નિત્ય છે, એ બીજુ સ્થાન. 6 ૩૯ (૩) આત્મા વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિથી કમ' (પુણ્ય-પાપg) ઉપાર્જન કરે છે. આત્માએ વૃત્તિ કે પ્રવૃત્તિ કરી એટલે એને કમ ચાંટે જ છે, માટે આત્મા કર્મના કર્તા છે, એ ૩ જી સ્થાન. (૪) આત્મા કના ભાક્તા છે. જેમ નેકરી કરનારને જ પગાર મળે છે, તેમ જે કમના કર્યાં છે એને જ પેાતાના ઉપાજેલા કર્મના ફળ ભાગવવા પડે છે, બીજાને નહિ. એમ વધુ પડતુ ખાઇ નાખનારને પેટનું દરદ ભોગવવું જ પડે છે. એમ પોતે કરેલા કમ પેાતાને અવશ્ય ભાગવવા પડે છે. એ કન્રુ પરિણામ વિવિધ શરીરનું નિર્માંણુ, મજ્ઞાનદશા, રોગ, જશ, અપજશ વગેરે આવે છે. આ ૪ થું સ્થાન. (૫) અનાદિથી કથી બધાતા રહેલા આત્માના મેક્ષ પણ થઈ શકે છે. મૂળથી જમીનમાં સુવર્ણ ભેગી ભળેલી માટીથી સુવર્ણ તદ્દન મુક્ત થતુ દેખાય છે. કમ અને દેહાર્દિકના આત્યંતિક વિયેાગ થતાં આત્માના મેાક્ષ થયે કહેવાય. આ ૫ મું સ્થાન. (૬) આ મેાક્ષના ઉપાય પણ છે. જે પણ છે. જે કારણે એ ક`સ ચેાગ, એનાથી વિપરીત કારણેાએ કર્યું વિયેાગ થાય એ સહજ છે. રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે કમ બંધના કારણેાને રાકી એનાથી વિપરીત કારણે વૈરાગ્ય, ત્યાગ, ઉપશમ, સભ્યજ્ઞાનાદિ સેવાય તે સકમના ક્ષય થઈ અ ંતે જરૂર મેક્ષ થાય. આ ૬ હું' સ્થાન. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મના કર્તા છે, ndom જૈન ધર્મના પરિચય આત્મા કર્મના ફળના ભાક્તા છે, આત્માને માફ છે, આ મેક્ષના ઉપાય છે, આત્મા સંબધી આ છ મુદ્દાને ષસ્થાન કહેવાય છે, આને સ્વીકારે તે આસ્તિક કહેવાય, એને ન માને તેને નાસ્તિક કહેવાય. Page #90 -------------------------------------------------------------------------- ________________ છ દ્રવ્ય : પંચાસ્તિકાચ : વિશ્વ સંચાલન વિશ્વ એ છે અને જડ દ્રવ્યોને સમૂહ છે તે આપણે આગળ જાણે ગયા. તે પ્રસંગે – (૧) જીવકલ્ચની થેડીક વાત કરી હતી. અહીં છવદ્રવ્ય વિષે થોડુંક વધુ વિચારીએ. (૨) જે જડદ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એને પુગલ દ્રવ્ય કહેવાય છે. આમાંને એક વિભાગ કર્મના પુદ્ગલેને છે. જીવ સાથે કષાય (રાગદ્વેષાદિ) તથા યોગ (મન-વચનકાયાની પ્રવૃત્તિ) ની ચિકાશને લીધે, તેલિયા કપડાં પર ધૂળ ચૅટે તેમ, કર્મ ચંટે છે, અને એ જીવ પર શરીર ઇદ્રિ વગેરે જુદા જુદા ભાવે સજે છે. જીવને કષાય થવાનું કારણ પણ જીવના પૂર્વ કર્મને ઉદય છે, વિપાક છે. એ કર્મ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪ર જૈન ધર્મને પરિચય પણુ જીવે કષાયથી જ ભેગાં કરેલાં હોય છે. એ કષાયમાં પણું, કારણને નિયમ વિચારતાં પૂર્વ પૂર્વના કર્મ અને કષાય જવાબદાર બને છે. આમ કર્મથી કષાય અને કષાયથી કર્મ.... એવું અનાદિ ચક [Cycle] ચાલ્યું આવ્યું છે. કારણ વિના કાર્ય બને જ નહિ. અનંતકાળ પૂર્વે પણ શું હતું? એ વિચારીએ તે જીવને શું કઈ પૂર્વ કર્મના વિપાક વિના જ એકાએક કષાય થઈ ગયા? અથવા શું કષાય વિના એકાએક કર્મ સેંટી ગયા? ના, એવું બની શકે જ નહિ. કષાય થયા તે પૂર્વના કર્મ હતા જ, અને પૂર્વે કર્મ ચટટ્યા તે એ ચુંટાડનાર કષાય પણ હતા જ. બેમાંથી કેઈની પણ ઉત્પતિ કારણ વિના નહતી થઈ એટલે જ બંનેની ધારા અનાદિકાળથી ચાલી આવે છે, અને એનું નામ જ સંસાર, સંસરણ. જીવ આ કર્મ–કષાયમાં સંસરણ–પરિભ્રમણ કરે છે. સંસાર અનાદિથી ચાલ્યા આવે છે. આ વસ્તુ પિતા– પુત્ર, વૃક્ષબીજ, મરઘી-ઈડું વગેરે દૃષ્ટાંતથી સમજી શકાય છે. પિતા પણ કોઈને પુત્ર છે. એ પણ એની પહેલાના કઈ પિતાને પુત્ર છે. મરઘી પણ કેઈ ઈડામાંથી થઈ. એ ઈડું પણ કોઈ મરઘીમાંથી થએલું. આમ એક સરખી ધારા અનાદિકાળથી ચાલી આવે છે. “વાંદરામાંથી માણસ બન્યું” આ ડાર્વિનની વાત તર્કશુન્ય હેવાથી હાસ્યાસ્પદ છે. જવને ચેટેલા કર્મ–પુદ્ગલ કષાયમાં પ્રેરે છે, અને કર્મ ને કષાયવશ આવે જ સજેલા છે. પરસ્પરના સહયોગથી નવાં નવાં શરીર, ઈન્દ્રિયે વગેરે બને છે. એ બનાવવા કર્મ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૩ છ દ્રવ્ય : પંચાસ્તિકાય : વિશ્વ સંચાલન ૪૩ સિવાય બીજા પુદ્ગલ પણ કામ લાગે છે. એ પુદ્ગલ શું છે અને એ પ્રક્રિયા કેવી રીતે થાય છે, એને વિચાર આગળ કરીશું. પરંતુ મુખ્ય કાર્યવાહી જીવ અને જડ પુદ્ગલથી થાય છે, એ સમજી રાખવું. જીવ અને પુદ્ગલમાં નવી નવી અવસ્થાઓ-ફેરફારો થયા કરે, એનું જ નામ largi 22144-Working of the world. (૩) આકાશદ્રવ્ય - જીવ અને પુદગલને રહેવા જગ્યા જોઈએ; તે આપનાર આકાશદ્રવ્ય છે. તમને થશે કે આ આકાશ વળી શું ? આકાશ તે શૂન્ય છે. જગ્યા આપવાનું કાર્ય શૂન્યથી કેવી રીતે બને? એને માટે તે કે દ્રવ્ય જોઈએ. દ્રવ્ય તે કહેવાય કે જે કંઈ ને કંઈ કાર્ય કરે, અને જેનામાં ગુણ પર્યાયે રહે. (પર્યાય = અવસ્થા.) જરૂરી પણ મોટું કબાટ લાવવાની ઘણી ઈચ્છા છે પણ નથી લાવ્યા. કેમ? ઘરમાં મૂકવાની જગ્યા નથી, અર્થાત અવકાશ આપનાર ક્ષેત્ર ત્યાં અ૯૫ છે. આકાશ અવકાશ-દાનનું કાર્ય કરે છે, અને એમાં એકત્વ સંખ્યા, મહાપરિમાણ વગેરે ગુણે છે, તથા ઘટાકાશ, મહાકાશ વગેરે એના પર્યા છે. આકાશ ગુણ-પર્યાયને ધારણ કરે છે માટે આકાશ એ દ્રવ્ય છે. - આકાશ કેટલું મોટું? તેનું કઈ માપ નથી. તેને કેઈ છેડે નથી. છેડે હોય તે પ્રશ્ન થાય કે છેડે પૂરો થયા પછી આગળ શું? પણ તેને છેડે નથી. આકાશ અંતરહિત અનંત છે. આવા આકાશમાં જીવ અને પુદ્ગલ સર્વત્ર Page #93 -------------------------------------------------------------------------- ________________ ४४ જૈન ધર્મ પરિચય ગમનાગમન કરી શકતા હતા તે આજે જે વ્યવસ્થિત વિશ્વ દેખાય છે એ દેખાતું નહિ. બધું વેરવિખેર, ક્યાંનું કયાંય જઈ પડ્યું હોત! પણ એવું નથી. આકાશના અમુક ભાગમાં જ જીવ અને જડ પુદગલાનું ગમનાગમન થાય છે. આકાશના જેટલા ભાગમાં એ બને છે, એટલા ભાગને લેક (લકાકાશ) કહેવાય છે. બાકીના ખાલી ભાગને અલેક (અલકાકાશ) કહેવાય છે. આ અલકાકાશમાં છવ કે પુદ્ગલ નથી. (૪) ધર્માસ્તિકાય – જીવ અને પુદ્ગલનું ગમનાગમન કાકાશમાં જ થાય, એનું નિયામક એમાં સહાયક ધમસ્તિકાય દ્રવ્ય છે, અર્થાત્ જેમ તળાવનાં જેટલા ભાગમાં પાણી છે તેટલા જ ભાગમાં માછલી હરી-ફરી શકે છે, માટે પાણી માછલીની ગતિમાં સહાયક કહેવાય છે. પાણી કાંઈ માછલીને ધક્કો મારી ગતિ નથી કરાવતું, પરંતુ માછલીને સ્વેચ્છાએ ચાલવું હોય ત્યારે પણ એમાં સહાયક બને છે, તેથી જ કિનારા પર પાણી નહિ એટલે માછલી ઈચ્છા છતાં ત્યાં ચાલી શકે નહિ. તેવી જ રીતે ધર્માસ્તિકાય જીવ અને પુદગલની ગતિમાં સહાયક છે. એ ધર્માસ્તિકાય કાકાશમાં જ વ્યાપ્ત છે, તેથી જીવ અને પુદ્ગલ એની સહાયથી માત્ર લેકમાં જ ગતિ કરી શકે છે. બહાર એ નહિ તેથી ત્યાં ગતિ કરી શકે નહિ. “મેક્ષસાધક આચરણ”-- અર્થમાં વપરાતા “ધર્મ” શબ્દથી આ ધર્મ શબ્દ જુદે જ છે, એ ખાસ ધ્યાન રાખવું. (૫) અધર્માસ્તિકાય – ઊભા રહેવાનું શીખતા નાના બાળકને ઊભા રહેવા માટે કોઈના ટેકાની જરૂર પડે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ છ દ્રવ્ય : પંચાસ્તિકાય : વિશ્વસ ચાલન ૪૫ બિમાર માણસને પણ ઊભા રહેવા માટે કાઈના હાથના ટેકા જોઇએ છે. તેમ જીવ અને પુદ્ગલને ઊભા રહી શકવામાં, સ્થિર થઇ શકવામાં તે સહાયક દ્રવ્ય છે. ધર્માસ્તિકાયથી આ વિપરીત સ્વભાવવાળા હોવાથી આને અધર્માસ્તિકાય ’ સંજ્ઞા 6 આપી છે. આ દ્રવ્ય પણ લેાકમાં જ વ્યાપ્ત છે. તેથી બહુ બહુ તે જીવ-પુગલ લોકના છેડા સુધી જઇ ત્યાં છેડે સ્થિર રહે છે. માટે જ અહીં કર્મ મુક્ત થયેલા જીવ ઊંચે જઇને લેાકના અ ંતે જ સ્થિતિ કરે છે, સ્થિર થાય છે. (૬) કાળદ્રવ્ય :- આ પાંચ દ્રવ્યેા ઉપરાંત જીવ અને પુદ્ગલમાં નવું-જુનું, બહુ જુનુ, હાલનું, પૂત્તુ, બહુ પૂ નુ,.... એવા ભાવા કરનાર કાળ નામનુ દ્રવ્ય છે. ચીજ એની એ છે, પણ હુમણાં નવી કહેવાય છે, અને કલાક પછી બીજી ચીજ ઉત્પન્ન થઇ એની અપેક્ષાએ પૂર્વની એ ચીજ જુની કહેવાય છે. અથવા ઘડિયાળ દ્વારા જેને માપવામાં આવે છે તે જ કાળ છે. માટે જ આ નવાતું જુનુ કરનાર કાળદ્રવ્યમાં સેકન્ડ, મિનિટ, કલાક, દિન વ.... વગેરે, અથવા સમય, ક્ષણ, ઘડી, પળ, દિવસ.... વગેરેના હિસાબ હાય છે. આમ, ૧. જીવ, ૨. પુદ્દગલ, ૩. આકાશ; ૪. ધર્માસ્તિકાય, પ. અધર્માસ્તિકાય અને ૬. કાળ-છ દ્રવ્યે છે. આ છ દ્રબ્યાના સમૂહ એનુ' નામ જ વિશ્વ. આ જીવ, પુગલ વગેરે છએ દ્રવ્યે મૂળરૂપે કાયમ રહે છે. પરંતુ એકબીજાના સહકારથી એમાં નવી નવી રીતભાત થાય, ને જુની જુની નષ્ટ થાય, એ એના પર્યાયના ઉત્પત્તિ-વિનાશ Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય ગણાય. અર્થાત મુખ્ય જીવ અને કર્મના હિસાબે અથવા તે સ્વભાવથી એટલે કે કુદરતી રીતે નવી નવી ઉત્પત્તિ અને વિનાશ થાય છે. મૂળ છ દ્રવ્ય અવિનાશી છે. એમાં અવસ્થાએ બદલાયા કરે છે. અર્થાત ઉત્પાદુ વ્યય અને ધ્રૌવ્યની મહાસત્તાને અનુભવતા દ્રવ્યોમાં અવસ્થા-પર્યાયનું પરિવર્તન જે થયા કરે છે, એ જ વિશ્વનું સંચાલન છે. પ્ર- અહીં છ દ્રવ્યોમાં પૂર્વે ધર્માસ્તિકાય કહ્યો, એમાં અસ્તિકાય એટલે શું? અને અસ્તિકાય કોણ કેણ છે? ઉ – અતિ એટલે અંશ-પ્રદેશ.(અવયવ). કાય એટલે સમૂહ. જે દ્રવ્ય અનેક પ્રદેશના સમૂહમય હોય તેનું નામ અસ્તિકાય. દા. ત. ધર્મ નામનું દ્રવ્ય લેકવ્યાપી એક દ્રવ્ય હોવા છતાં તે સમસ્ત નહિ, પરંતુ પિતાના અમુક અમુક અંશથી ત્યાં રહેલા જીવ કે પુદ્ગલને ગતિમાં સહાય કરે છે, એથી એમાં અંશ સાબિત થાય છે. અસ્તિકાય પાંચ છે. જીવાસ્તિકાય, પુદ્ગલારિતકાય, આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. પુદ્ગલ દ્રવ્યમાં અંશે છુટા પડી પણ શકે, અને બાકીનામાં અંશે છૂટા ન પડી શકે. પરંતુ જેમાં અંશ-પ્રદેશ હોઈ શકે તેનું નામ અસ્તિકાય. કાળ જ્યારે જુઓ ત્યારે માત્ર વર્તમાન એક સમયરૂપ જ મળે, સમૂહ ન મળે, તેથી કાળ એ અસ્તિકાય નથી. વળી એક અપેક્ષાએ કાળ એ જીવાદિ દ્રવ્યને જ પર્યાય છે, Page #96 -------------------------------------------------------------------------- ________________ છ દ્રવ્ય : ૫'ચાસ્તિકાય : વિશ્વસ ચાલન તેથી સ્વત ંત્ર દ્રવ્યરૂપ નથી મનાતા; એટલે પાંચ અસ્તિકાય દ્રબ્યાના સમૃદ્ધ એ જ વિશ્વ, પ્રશ્નો ૧. છ દ્રવ્ય સમજાવે. 2. આકાશ એ દ્રવ્ય કેમ ? ૩. જલ-માછલી પરથી કર્યુ. ફ્રેન્ચ સાબિત થાય ? ૪. કાળ શું કરે છે? ૫. અસ્તિકાય એટલે શું? ૬. ‘અસ્તિકાય” કાયા અને તે દરેકનું સ્વરૂપ શું છે ૭. વિશ્વ શું છે? એનું સચાલન શું છે ? ૮. કમુક્ત અનેલા જીવ લેાકાતે જઇ ડેરે છે. તેનું શું કારણ ? ૯. સસાર અનાદિ કેમ? તેના અંત શાથી? ૧૦. આકાશ તે કશું નથી ને છતાંય એ દ્રવ્ય શાથી? ४७ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯ જગત્કર્તા કાણ ! ઇશ્વર નહિ. વિશ્વનું સર્જન સંચાલન કાઈ ઈશ્વર કે ઇશ્વરીય શક્તિ નથી કરતી. એનું સંચાલન તે જીવ અને કમ કરે છે. પુરુષાર્થ જીવને હાય છે અને ટૂંકા હાય છે કમનેા. આમ જો ન માનીએ, અને ઇશ્વરને જગત્કર્તા માનીએ, તે અનેક પ્રશ્ન ઊભા થાય છે. ઇશ્વરને કર્તા માનવા સામે પ્રશ્નો: દા. ત. (૧) ઇશ્વરને કયુ' પ્રત્યેાજન હાય કે તે માટે તે આ બધી ઘડભાંગ કરે ? (ર) એ અમુક જ જાતનુ' સર્જન કેમ કરે ? (૩) ઇશ્વરને તે। દયાળુ ગણાવાયા છે (જેએ ઇશ્વરને જગત્કર્તા માને છે તેઓ દ્વારા), તે દયાળુ ઇશ્વર જીવને દુઃખદાયી થાય એવા પદાર્થાનુ સર્જન કરે ખરા ? (૪) ઈશ્વર ક્યા શરીરથી આ મધુ કરે ? અને એ Page #98 -------------------------------------------------------------------------- ________________ જગકર્તા કાણુ ? ઇશ્વર નહિ. શામાંથી બન્યું? શી રીતે બન્યું? વગેરે વગેરે.... 6 આ પ્રશ્નોના જવાબ વિચારતાં ઇશ્વર વિષે કેઇ વિચિત્ર જ ચિત્ર ઉપસે છે. (૧) જેમકે, ઇશ્વર કેઇ પ્રયાજન વિના જ સર્જન કે સ'હાર કરે તે એ ભૂખ રમત કહેવાય. (ર) ક્રીડાથી કરે તેા બાળક કહેવાય. (૩) યાથી કરે તે બધાને સુખી કરે, અને બધા માટે સુખનાં જ સાધન સર્જે. (૪) એમ કહે કે ઇશ્વર તેા ન્યાયાધીશ છે, તેથી જીવને ગુનાની સજા માટે દુ:ખનું સાધન સર્જે છે,' તે પ્રશ્ન એ થાય કે આટલું બધું કરી શકનાર ઈશ્વર તે સર્વશક્તિમાન ગણાય, અને એને દયાળુ તે માના જ છે, તે એ ઇશ્વર જીવને ગુને જ શા માટે કરવા દે કે જેથી તેને પછીથી ગુનાની સજા કરવી પડે? સામે જ કોઇને બીજાનુ` ખૂન કરતા પોલિસ પણ ગુનેગાર ગણાય. તે શું ગણીશું ? સર્વશક્તિમાન ઇશ્વરને ગુને તાકાત વિનાના ગણીશું? કે નિર્દય ગણીશું ? પેાલિસ પેાતાની જોઇ રહે તે એ ઇશ્વરને ગુનેગાર કરતા ન રેકવાની ૪૯ આ ઉપરાંત બીજા પણ પ્રશ્નો થાય છે કે (૧) ઈશ્વર વિશ્વનું સર્જન-સાંચાલન કરે છે તેા ક્યાં બેસીને તે બધું કરે છે? (૨) ઇશ્વરનું શરીર હાય તા એના શરીરના બનાવનાર કાણુ ? (૩) ઇશ્વરને નિરાકાર માને છે, તે નિરાકાર એ સાકારની રચના કેવી રીતે કરે? સારાંશ એ, કે ઇશ્વર જગતના કર્તા નથી. 6 જીવાના જેવા કમ તે પ્રમાણે ઇશ્વર તેનું સન Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન ધર્મને પરિચય કરે છે આથી ઈશ્વર જગત્કર્તા છે.' એમ જો માનવું છે, તે એવા માનવાથી સયુ. કારણ, એમાં તે કર્મ જ સર્જન કરનાર ઠર્યાં. મોટા પર્વત, નદીએ, વગેરેને કમ બનાવે છે. એ બધાં સર્જન જીવેના શરીરના જૂથ છે. તે તે જીવાના તેવા તેવા કના હિસાબે તેવાં તેવાં શરીર અને છે. એનું નામ પત, વૃક્ષ, પૃથ્વી વગેરે છે. એ કેાઈ જીવનાં શરીર છે માટે જ કપાવા છેદાવા છતાં મનુષ્ય-શરીરના ઘાની જેમ ફરીવાર પુરાઈ-રુઝાઈ જાય છે. અને ખરાખર અખડ શરીર જેવાં થઈ જાય છે. જ્યારે જીવ નીકળી જતાં એવુ નથી બનતું. માનવ શરીરમાંથી પણ જો જીવ નીકળી જાય છે તે ધા પુરાત-રુઝાતા નથી. એ જ બતાવે છે કે જીવ છે તે જ કર્મના સહારે નવાં શરીરતું કે શરીરનાં અન્ય ભાગેાઈ સર્જન-સમારકામ થાય છે. જમીન, ખાતર, ખીજ, પાણી વગેરે વિદ્યમાન હોવા છતાં ત્યાં જીવે દાખલ થઈને જ ખીજમાંથી લીલેા અંકુર કત્થાઇ થડ, લીલાં પાન, ગુલાબી ફૂલ, મધુરું વગેરે રૂપે પોતપેાતાના શરીર બનાવે છે. ફળ ૐ પ્રશ્નના ૧. ઇશ્વર જગત્કર્તા કેમ નહિ ? ૨. જગકર્તા આરોપી કેવી રીતે ? ૩. વૃક્ષમાં જીવ હોવાનું પ્રમાણ શું? ૪. જગતનું સચાલન કોણ કરે છે? Page #100 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણુ-પર્યાય વિશ્વ છ દ્રવ્યનુ બનેલું છે તે આપણે આઠમા પ્રકરણમાં જાણી ગયા, આ દ્રવ્યેામાં ગુણ અને પાઁયામાં પરિવર્તનનું કામકાજ ચાલે છે, આ કામકાજનું. ચાલવું તે જ વિશ્વનુ સંચાલન છે. આમાં દ્રવ્ય એટલે જેનામાં ગુણ હોય, અનેક પ્રકારની શક્તિ હાય અને જેને અનેક પર્યાય યાને અવસ્થા હાય, તેને દ્રવ્ય કહેવાય છે. જગતમાં દ્રશ્ય જેવી વસ્તુ હોય તેા જ એના આધારે ગુણ-પર્યાય અને શક્તિ રહી શકે. ગુણ અને પર્યાયમાં ફરક છે. • સહભાવિન –સાથે રહે તે ગુણુ. ક્રમભાવિન : -ક્રમસર બદલાયા કરે તે ૧૦ " ગુણા : ' પાઁચા : ' પર્યાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય દા. ત. આપણે કહીએ છીએ કે સાનુ' પીળુ છે, તે ચળકે છે, તે કડણુ છે. સેનાની આ પીળાય, કઠણુતા એ સાનાના ગુણ કહેવાય. આ જ અને છે, કડી બને છે, કકણુ બને છે, તે રૂપે તે સેનાના પર્યાય કહેવાય. ચળકાટ અને સેનામાંથી કડુ આ જુદા જુદા ૫૨ એ જ પ્રમાણે આત્માના પણ ગુણ-પર્યાય છે, આત્મામાં જ્ઞાન છે, દર્શીન છે, વીય શક્તિ છે, સુખ છે.... આ આત્માના ગુણા છે. દેહમાં રહેલા આત્માના ક્રમિક ફેરફાર થાય છે, તે બાળકમાંથી કુમાર અને છે, વળી કુમારમાંથી તરુણુ, તરુણમાંથી યુવાન, યુવાનમાંથી પ્રૌઢ, પ્રૌઢમાંથી વૃદ્ધ, થાય છે. આ માળપણુ, કૌમાય, તારુણ્ય, યૌવન, પ્રૌઢત્વ અને વૃદ્ધત્વ.... બધી અવસ્થાએ એ પોચા છે. તે ક્રમસર બદલાય છે. અમુક અપેક્ષાએ ગુણ તે પણ પર્યાય છે. દા. ત. જ્ઞાન એ ગુણ છે; પરં'તુ આ જ્ઞાન કેટલીક બાબતામાં ક્રમસર થાય છે, દા. ત. પહેલાં સૂર્યાંયનું જ્ઞાન થાય છે, પછી મધ્યાહ્નનુ, અને છેલ્લે સૂર્યાંસ્તતુ. આમ હાવાથી તેને પર્યાય પણ કહેવાય. એટલે જ નય એ જ પ્રકારે કહ્યા, દ્રવ્યાર્થિક નય ને પાયાર્થિક નય. પણ ગુણાર્થિક નય જુદો ન કહ્યો. ક્રમવ બાકી જીવ દ્રવ્યમાં ગુણ એ પ્રકારે છે, એક સ્વાભાવિક ગુણુ, ખીજા આગ તુક ગુણુ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, શક્તિવીય વગેરે જીવનાં સ્વાભાવિક ગુણ છે, જ્યારે મિથ્યાત્વ, રાગાદિ કષાય, વગેરે એ આગંતુક ગુણ્ણા છે. ત્યારે અવસ્થા તરીકે Page #102 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાય જીવને સ’સારીપણુ', મુક્તપણુ', સ’સારીપણામાં મનુષ્યપણું', દેવપણું.... વગેરે, મનુષ્યપણામાં બાલ્યપણું, યુવાનપણુ વગેરે અવસ્થા પ્રાપ્ત થાય છે; આ પર્યાય છે. ૫૩ પુદ્ગલ દ્રવ્યમાં ગુણેા,- રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકૃતિ.... વગેરે છે; અને પાંયા જુદી જુદી અવસ્થાએ છે. દા. ત. સેનામાં પીળાશ, ભારેપણું, કઠોરતાદિ એ ગુણ્ણા છે, અને લગડી પશુ, પ્રવાહીપણું, કઢીપણુ, વગેરે પાઁયા છે. એમ દૂધપણું, દહીંપણું, માખણુપણું, વગેરે પર્યાય છે. પૃથ્વી, જલ, અગ્નિ, કાષ્ઠ, પત્થર, પવન, ધાતુ તિમિર, વીજળી, પ્રકાશ, શબ્દ, છાયા, વગેરે બધાય પુદ્ગલનાં રૂપક છે, કુ આકાશદ્રવ્યના ગુણુ અવગાહ છે. એથી વસ્તુને એ પેાતાનામાં અવગાહે છે, વસ્તુને પોતે અવકાશ-દાન કરે છે; અને એના પાઁચાકુ ભાકાશ, ગૃહ્રકાશ વગેરે છે. ઘડા પડયા છે, તે એ ઘડાએ રાકેલ આકાશને ભાગ ઘટાકાશ કહેવાય, ઘટા ઘરમાં ફુટી ગયા, તે તે જ ઘટાકાશને હવે ગૃહકાશ કહીશું. ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિસહાયકતા, એકત્વ વગેરે ગુણ છે, અને જીવધર્માસ્તિકાય, પુદ્ગલ-ધર્માસ્તિકાય વગેરે પર્યાય છે; એમ અધર્માસ્તિકાય દ્રવ્યમાં સ્થિતિસહાયકતા, એકત્વ વગેરે ગુણ છે. જીવ-અધર્માસ્તિકાય, પુદ્દગલઅધર્માસ્તિકાય પર્યાય છે. કાળ દ્રવ્યમાં નવું-જીનું કરવાની વના એ ગુણ છે. વમાનકાળ, ભૂતકાળ, સૂચયકાળ, મધ્યાહ્નકાળ, Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન ધર્મને પરિચય બાલ્યકાળ, તરુણકાળ વગેરે પર્યાય છે. અન્યમને કાળ પર્યાયરૂપ જ છે. પર્યાય બે જાતના હોય છે : (૧) વ્યંજન પર્યાય, (૨) અર્થ પર્યાય. ૨જન પર્યાય – વસ્તુ જેનાથી વ્યક્ત થાય છે. દા. ત. ઘડાને વ્યંજન પર્યાય-ઘડે, કુંભ, કલશ, ગાગર વગેરે. એમ જીવને વ્યંજન પર્યાય - જીવ, આત્મા, ચેતન, પ્રાણુ વગેરે. અથ-પર્યાય એ પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થાએ છે. દા. ત. ઘડા પર કુંભારની માલિકી વેચાણ થયા પછી ખરીદનારની માલિકી અથવા ઘડામાં માટલીની અપેક્ષાએ નાનાપણું, લેટાની અપેક્ષાએ મેટાપણું- આ બધા ઘડાના અર્થ–પર્યાયે કહેવાય છે. બીજી રીતે પર્યાય બે જાતના - (૧) સ્વપર્યાય, ને (૨) પર પર્યાય. (૧) સ્વપર્યાય – પિતાનામાં વળગીને રહેનારા. (૨) પરપર્યાય :- પિતાનામાં નહિ રહેનારા. દા. ત. ઘડામાં માટીમયતા છે એ સ્વપર્યાય, સુતરમયતા નથી એ પરપર્યાય. ઘડામાં ગૃહવાસિતા છે એ સ્વપર્યાય, તળવવાસિતા નથી એ પર પર્યાય. પ્રવ- પરપર્યાય તે પરના થયા, પણ ઘડાના કેવી રીતે? ઉ૦- પરપર્યાય એ પરના તે સ્વપર્યાય છે; જ્યારે ઘડાના એ પર પર્યાય છે. તે ઘડાના પર્યાય એ રીતે કે જ્યારે સ્વપર્યાય ઘડા સાથે એકમેક-રૂપતાથી સંબંધિત છે, Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ–પર્યાય ત્યારે પરણ્ય પણ અલગ-રૂપતાથી એ જ ઘડાના સંબંધી છે. ઘડે જેમ માટીમય કહેવાય છે, એમ એ જ ઘડે “સુરમય નથી, કે સુવર્ણમય નથી, તેમ કહેવાય છે. માટીમય કેણુ? તે કે ઘડે. સુવર્ણમય કેણ નહિ? તે કે એ જ ઘડે. માત્ર ઘડાની સાથે માટીમયતા અસ્તિત્વ (અનુવૃત્તિ) સંબંધથી સંબંધિત છે. સુવર્ણમયતા નાસ્તિત્વ (વ્યાવૃત્તિ) સંબંધથી સંબંધિત છે. ઓરમાન પુત્ર કેને? સાવકી માને. ખરેખર તે એને પુત્ર નથી. છતાં ઓરમાયા સંબંધથી એને જ કહેવાય છે. એમ પરપર્યાય ઘડાને જ કહેવાય. આ સ્વપર્યાય ચાર રીતે હોઈ શકે, (૧) દ્રવ્યપર્યાય, (૨) ક્ષેત્રપર્યાય, (૩) કાલપર્યાય અને (૪) ભાવપર્યાય. - (૧) દ્રવ્ય પર્યાય એટલે વસ્તુના મુખ્યદલ (ઉપાદાન)ની અપેક્ષાએ પર્યાય. (૨–૩) વસ્તુને રહેવાના ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ ક્ષેત્રપર્યાય, કાલપર્યાય. (૪) વસ્તુના ગુણધર્મ એ ભાવપર્યાય. ( દા. ત. કપડામાં સુતર એ દ્રવ્યપર્યાય. કપડું કબાટમાં રહેલું એ ક્ષેત્રપર્યાય; નવું ય અમુક માસનું એ કાલપર્યાય. સફેદ ચીકણું, કિંમતી કેટરૂપે, અમુક વ્યક્તિની માલિકીનું, ....વગેરે વગેરે એ ભાવપર્યાય. આ દ્રવ્યાદિ પણ બે રીતે (૧) સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ સ્વભાવ પર્યાય; અને (૨) પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, પરભાવ પર્યાય. દા. ત. ઉપર કહ્યા તે વસ્ત્રને સુતરાઉપણું, કબાટમાં Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય રહેલાપણું, વગેરે એ સ્વદ્રવ્યાદિ પર્યાય છે; અને એ જ વજ્રના રેશમીપણું, શરીર પર રહેલાપણું, લાલાશ, ફેારાપણું-સસ્તાપણું, ખમીસપશુ, અમુકની માલિકી, વગેરે એના પરદ્રવ્યાદિ પર્યાય છે. પર્ આથી એક વાત સ્પષ્ટ થાય છે કે અવસ્થા એકલી નથી રહેતી, પણ કાઇ આધાર દ્રવ્યને લઇને રહે છે, દ્રવ્ય છે તે એમાં અવસ્થાએ આવે છે ને જાય છે, એટલે જ વિદ્યુતશક્તિ, લેાહચુ બકની આકષઁણુ શક્તિ, વગેરે પણુ પુદ્ગલ દ્રવ્યને લઈને જ છે. એટલે દ્રવ્ય ત્રિકાળવી છે; ગુણ-પર્યાય એના પલટાતા ધર્મો છે. છે. જેવી રીતે પુદ્ગલ દ્રવ્યની શક્તિ આત્મદ્રવ્યની પણ સ્વતંત્ર શક્તિ આત્મા તરફ દૃષ્ટિવાળા ન હેાઈએ તેન સમજાય; બાકી મહાવિદ્વત્તા, અખૂટ અતુલ બલ, મહાયાગીપણું, અદ્ભુત તપ, ક્ષમા વગેરે શું છે? આત્મશક્તિ છે. આગળ વધીને મંત્રશક્તિ, વિદ્યાશક્તિ, ગગનગામિની આદિ લબ્ધિઓ ચાવત્ કૈવલજ્ઞાન અને મેક્ષલબ્ધ એ બધી અચિત્ય-અનુપમ શક્તિએ આત્માની જ છે, છે, એવી રીતે માત્ર આપણે Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય—ગુણ-પર્યાય છ દ્રવ્યના ગુણ પર્યાયની સરળ સમજુતિ દ્રવ્ય પર્યાય જીવ પુદ્ગલ ગુણ સ્વાભાવિક ગુણ :– જ્ઞાન, દન, ચારિત્ર, સુખ, વીયૉદિ. વૈભાવિકગુણ :– મિથ્યાત્વ, કામ-ક્રોધાદિ, રાગ-દ્વેષાદિ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકૃતિ, ગુરુતા, લઘુતા. અધર્માસ્તિ- સ્થિતિસહાયકતા ફાય કાળ નવુ –જીત્તું કરવાની વર્તના આકાશ અવગાહ ( અવકાશ દાન) ઘટાકાશ, ગૃહાકાશ, ધર્માસ્તિ–| ગતિસહાયકતા કાય ૫૭ મનુષ્યપણું, દેવપણુ, બાલ્યપણુ, યુવાનપણુ વગેરે અમુક જાત-ભાત–માલિકીસંબંધ, કાળસંબંધ, સ્થાન જીવ-ધર્માસ્તિકાય. પુદ્દગલ ધર્માસ્તિકાય. જીવ-અધર્માસ્તિકાય. પુદ્દગલ અધર્માસ્તિકાય. વર્તમાનકાળ, ભૂત, બાલ્ય, તરુણાદિ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન ધર્મને પરિચય = પ્રશ્નને ? ૧. ગુણ અને પર્યાયમાં શું ફરક? ગુણ એ પર્યાય કેમ? ૨. છ દ્રવ્યોના ગુણ-પર્યાય બતાવે. ૩. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની મહાસત્તા એટલે? વૈરાગ્યમાં પ્રેરક કેવી રીતે? ૪. વપર્યાયની જેમ પર૫ર્યાય વરતુના પિતાને કેવી રીતે? ૫. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ર૦-પર પર્યાય સમજાવે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નવતત્ત્વ પૂ` જોયુ` કે વિશ્વ એ જીવ અને અજીવ (જડ ) દ્રવ્યાના સમૂહ છે, એટલે મુખ્ય તત્ત્વ છે,-જીવ અને અજીવ, પરંતુ આટલું જ જાણવાથી બધું કાર્ય સરતુ નથી. ઉચ્ચ માનવજીવનમાં શું કરવું ? શું શું કરવાથી શું શું ફળ મળે ? આપત્તિની ઇચ્છા ન હેાવા છતાં અને એને અહુ રોકવાના પ્રયત્ન કરવા છતાં, આપત્તિ અને પ્રતિકૂળ વસ્તુન્નું આક્રમણુ કેમ થાય છે ? ક્યારેક અલ્પ પ્રયત્ન છતાં માટી સગવડ કેમ સારી મળે છે?.... વગે રે જિજ્ઞાસાએ ઊભી રહે છે. આ જિજ્ઞાસા સ તેાષવા અને જીવની ઉન્નતિ સાધવા નવતત્ત્વની વ્યવસ્થા સમજવી જરૂરી છે. આનવતત્ત્વને આપણે એક દૃષ્ટાન્તની મદદથી સમજીએ.– એક સરાવર છે. તેમાં નિળ પાણી છે, પરંતુ આ સાવરમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈન ધર્મને પરિચય નીકા દ્વારા બહારના કચરો ઠલવાયે જાય છે, આ કચરો એ જાતના છે, એક છે. સહેજ સારા છે સાવ ખરાબ રગવાળા કચરા. રંગવાળા કચરા, ખીજો હવે જો સરોવરના નિળ પાણીને કચરાથી ગંદું થતાં અટકાવવુ હોય તે કચરા આવવાના માગેને અંધ કરી દેવા જોઈએ, અર્થાંત્ ની પૂરી દેવી જોઇએ; અને અત્યાર સુધી કચરાથી ગ'દા થયેલા પાણીને રાસાયણિક દ્રવ્યાની મદદથી શુદ્ધ કરવુ જોઇએ, આમ બહારથી કરે આવવાના બંધ થાય અને અંદરના કચરાને સતત શુદ્ધ કરતા રહેવાય તે સરેાવરનું પાણી સદાય નિર્મળ રહે, * જીવ તત્ત્વ ઃ આપણા જીવ છે તે પણ આ સરેશવર જેવા છે. સરેાવરના નિળ પાણીની જેમ જીવમાં પણ અનત જ્ઞાન, અન'ત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખરૂપ નિર્મળ પાણી છે, પરંતુ રાગ, દ્વેષ, કષાય, વિષય, મિથ્યાત્વ આદિ નીકા દ્વારા જીવ-સરાવરમાં કમ રૂપી કચરો ઠલવાયા કરે છે, તેથી એ અનંત જ્ઞાનાદિ આવરાઇ ગયા છે. * અજીવ તત્ત્વ : આ આ કમરૂપી કચરે છે તે જડ છે, અજીવ છે. કર્મરૂપી કચરા પણ એ જાતને છે, સહેજ સાર રંગવાળા ક કચરા અને સાવ ખરાબ રગવાળા કચરા ( અજીવ તત્ત્વમાં આ કર્મ દ્રવ્ય સિવાય પણ બીજા અનેક દ્રવ્ય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ * પુય તત્ત્વ : એટલે સહેજ સારા રંગવાળે કર્મ કરે.* પાપ તવ : એટલે સાવ ખરાબ રંગવાળે કર્મ કરે. * આશ્રવ તત્ત્વ : આ બંને પ્રકારના કર્મકચરા જે માર્ગે આવે તેને આશ્રવ કહે છે. આશ્રવ એટલે વહી આવવાનું કાર. જેને દ્વારા જીવ સરેવરમાં કર્મ ઠલવાય છે. કહે, અશ્રવ = કર્મબંધ હેતુ * સંવર તત્વ : સંવર એટલે રોકાવું. જે ઉપાયથી કમેકચર આવતા કાય તે સંવર. આશ્રવ માગેને બંધ કરી દેવાય, ઢાંકણું લગાવાય, એ ઢાંકણુ તે સંવર. - બંધ તત્વ: જીવ સરોવરમાં વિવિધ માર્ગોથી ઠલવાયેલા કર્મો નિર્મળ પાણી ભર્યા જીવ-આત્મા સાથે એકમેક થઈ જાય છે. કર્મનું આત્મા સાથે એકમેક થવું તે બંધ તત્વ કહેવાય. તેમાં પ્રકૃતિ- (સ્વભાવ), સ્થિતિ (કાળ), રસ અને પ્રદેશ નક્કી થાય છે, તેને પ્રકૃતિબંધ....વગેરે કહે છે. * નિજ તત્વઃ નિર્જરા એટલે ક્ષય કરે. કચરાને સાફ કરે. રાસાયણિક દ્રવ્યોથી સરેવરના કચરાને સાફ કરાય છે, તેમ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈન ધર્મના પરિચય બાર પ્રકારના તપરૂપી રસાયણે ક કચરા મળે છે, અને જેમ જેમ . જે પ્રમાણમાં ક્રમ કચરે મળતા જાય છે, તેમ તેમ તેટલા પ્રમાણમાં જીવતુ જ્ઞાનાદિરૂપ પાણી નિર્મળ થતુ જાય છે. * મેાક્ષ તત્ત્વ : કચરાને આવવાના બધા જ માર્ગો મંધ કરી દેવાય અને દૂષિત થયેલા પાણીને સંપૂર્ણ શુદ્ધ કરાય તેા જ નિર્મળ પાણી રહે. એ જ પ્રમાણે સરોવરમાં ઠલવાયેલ કમ રૂપી કચરા સંપૂર્ણ પણે સાફ થાય-સકલ કર્મના ક્ષય થાય, તેા જ જીવના અનંતજ્ઞાન, અનંત દર્શન, અન ંત ચારિત્ર, અનંત સુખ આદિ સપૂર્ણ નિમાઁળ ગુણે પ્રગટ થાય. કર્મના અધા જ બંધન છૂટે અને તૂટે ત્યારે જીવ પેાતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કર્મ-શરીર-ઇદ્રિયા આદિનાં બંધનથી સર્વથા મુક્ત જીવનું સહજ સ્વાભાવિક શુદ્ધ મુદ્ધ સ્વરૂપ એટલે જ મેાક્ષતત્ત્વ. આ નવતત્ત્વના પ્રકરણને ખરાખર જાણવાથી શું જાણવા જેવું છે, શુ કરવા જેવું છે અને શુ' છેડવા જેવું છે, તેની સ્પષ્ટ સમજ પડે છે. આત્મવિકાસની ચોક્કસ દિશા મળે છે. આ નવતત્ત્વામાં, ૧ જીવ અને અજીવ તત્ત્વ જાણુવા ચાગ્ય [જ્ઞેય ] છે. ૨ પાપ, અશુભ આશ્રવ અને મધ-આ ત્રણ તત્ત્વ છેડવા ચેાગ્ય (ડેય) છે. ૩ પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય યાને શુભ-આશ્રવ ), Page #112 -------------------------------------------------------------------------- ________________ નવતરવ ૬૩ સંધર, નિર્જરા અને મેક્ષિ–આ તો જીવનમાં ઉતારવા ગ્ય (ઉપાદેય) છે. સમ્યગદર્શન માટે આની તેવી તેવી શ્રદ્ધા કરવાની હોય છે, એટલે કે તત્વ જેવા સ્વરૂપનું, એને પ્રત્યે મનનું વલણ એને અનુરૂપ જોઈએ. અર્થાત્ જીવ-અજીવ તો ય છે. તે એને બરાબર જાણીને એ પ્રત્યે રાગ-દ્વેષ ન રાખતાં ઉદાસીનભાવ રાખવા ગ્ય છે. પાપ આદિ ત્રણ ત “હેય” છે, એ તો ત્યાજ્ય છે માટે તેમાં રસ, રુચિ ન રાખવા, અને પુણ્યાદિ ચાર ત ઉપાદેય છે. એમાં મોક્ષ તત્વ અંતિમ સાધ્ય છે, અને બીજા ત્રણ તેનાં (કર્મક્ષયનાં) સાધન–સહાયક છે માટે તે જીવનમાં આદરણીય છે, તે પ્રત્યે રસ, રુચિ અને હોંશ રાખવા. તેમાં પિતાની શક્તિને ઉપયોગ કરે. આ નવતત્ત્વનું નિરૂપણ શ્રી જિનરાજ (રાગ-દ્વેષને જીતનાર વીતરાગ) સર્વજ્ઞ ભગવંતે કહેલું છે, આથી તેને જૈનતત્ત્વ કહેવાય છે. વીતરાગ એટલે જેને કોઈ પ્રત્યે કશે રાગ નથી તેવા. રાગ હોય તે દ્વેષ પણ આવે. આવા રાગ-દ્વેષના વિજેતા તે વીતરાગ વિતરાગ ભગવંત સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે ત્રણેય કાળના વિશ્વના તમામ ભાવેને પ્રત્યક્ષ જેનાર. વીતરાગ-સર્વને અસત્ય બલવાનું કઈ કારણ નથી. અસત્ય રાગથી, દ્વેષથી, ભયથી હાસ્યથી અજ્ઞાનથી, મેહથી બેલાય છે. વીતરાગ–સર્વજ્ઞ તે આ બધાથી પર છે. તે બધા દે પર તેમણે વિજય મેળવ્યો છે, આથી વીતરાગ-સર્વજ્ઞ પ્રભુએ કહેલું તે બધું સાચું જ Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય છે. “આ નવતત્વ પણ તેમણે કહ્યા હોવાથી તે પૂરેપૂરાં સત્ય છે,– આવી શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે, સમ્યગ્દર્શન છે. * નવતત્ત્વની સરળ સમજુતિઃ ૧. જીવ- ચેતના લક્ષણવાળું, જ્ઞાનાદિ ગુણવાળું દ્રવ્ય વગેરે. ૨. અજીવ ચૈતન્ય રહિત, (પુદ્ગલ, આકાશ, દ્રવ્ય વગેરે.) ૩. પુણય– શુભ કર્મ પુદ્ગલ, જેનાથી જીવને મનગમતું મળે. દા. ત. શતાવેદનીય, યશનામકર્મ વગેરે. ૪. પાપ- અશુભ કર્મ પુદ્ગલ, જેનાથી જીવને અણગમતું મળે. દા. ત. અશાતા, અપયશ વગેરે. ૫. આશ્રવ- જેનાથી આત્મામાં કર્મ શ્રવી આવે, વહી આવે. કર્મને આવવાના રસ્તા. દા. ત. મિથ્યાત્વ, ઇન્દ્રિ, અવિરતિ, કષાય અને ગ. ૬. સંવર-કર્મને આવતાં અટકાવનાર. દા. ત. સમ્યફવ, ક્ષમાદિ, પરિસહ, શુભ ભાવના, વ્રત-નિયમ, સામાયિક, ચારિત્ર વગેરે. ૭. બંધ-આત્મા સાથે કર્મને દૂધ-પાણીની જેમ એકમેક થત સંબંધ. કર્મમાં નક્કી થતી પ્રકૃતિ (સ્વભાવ), સ્થિતિકાલ, ઉગ્ર-મંદ રસ અને દળપ્રમાણ પ્રદેશ; એ પ્રકૃતિબંધ આદિ Page #114 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ ૮. નિજ-કર્મને હાસ કરનાર બાહ્ય-અત્યંતર તપ, દા. ત. ઉપવાસ, રસત્યાગ, કાયકલેશ વગેરે એ બાહ્ય. પ્રાયશ્ચિત્ત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન વગેરે આવ્યંતર. ૯. મોક્ષ-જીવને કર્મસંબંધી સર્વથા છૂટકારે અને જીવતું અનંતજ્ઞાન–અનંતસુખ ઈત્યાદિ સ્વરૂપે પ્રગટ થવું તે. ૧. નવતત્વને ઉપગ છે? દરેક તત્વ સમજાવો. ૨. જીવને સવારની ઉપમા આપી નવતવ ઘટા. ૩. ય, હેય અને ઉપાદેય એટલે શું? Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જીવનુ મૌલિક અને વિકૃત સ્વરૂપ જીવ અને જડ એક સરખા સ્વભાવના છે એવુ' તે કહેવાય નહિ; નહિતર જીવ પેાતે જડરૂપ કે જડ પાતે જીવરૂપ કેમ ન અને? કહેવુ જોઈએ કે બંનેના સ્વભાવ જુદા છે. જીવના મૂળ સ્વરૂપમાં અનંતજ્ઞાન છે. એનેા જ્ઞાન— સ્વભાવ જ એને જડ દ્રવ્યથી જુદો પાડે છે. આ જ્ઞાન જો એનેા સ્વભાવ ન હાય તેા કાઇ પણ બહારના તત્ત્વની તાકાત નથી કે એનામાં જ્ઞાન પ્રગટ કરી શકે. હવે જ્યારે જ્ઞાન એ જીવના સ્વભાવ છે, ત્યારે વિચારવાનું એ છે કે શુ' એ જ્ઞાનગુણુ મર્યાદિત હોય અર્થાંત્ અમુક જ જ્ઞેય—હૈયાદિ વિષયને જાણે ? કે સમસ્ત જ્ઞેય—હૈયાદિ વિષય જાણે ? જ્ઞાન-ગુણુને મર્યાદિત ન કહી શકાય; કેમકે મર્યાદાનુ માપ કાણુ નક્કી કરે કે આટલું જ માપ Page #116 -------------------------------------------------------------------------- ________________ જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ ६७ હાય? વધારે કે એછું નહિ ? જેમ દર્પણ, તેની સામે જેટલુ' આવે એટલા બધાનુ પ્રતિબિંગ ઝીલે છે; એમ જ્ઞાન વિશ્વમાં જે કાઇ શૅય વસ્તુ છે એને જાણી શકે. પરંતુ જેમ છાબડા નીચે ઢકાયેલ દીવાને પ્રકાશ, કાણામાંથી જેટલેા બહાર આવે, એટલેા જ બહારના પદાર્થોને પ્રકાશિત કરે છે; એવી રીતે કથી છવાઇ ગયેલ આત્માના જ્ઞાનપ્રકાશ જેટલા કર્મ –આવરણુ ખસવાથી ખુલ્લા થાય, એટલા જ પ્રમાણમાં શેય વસ્તુને પ્રકાશ થાય, ને એટલા જ વિષયને જાણી શકે. સમસ્ત આવરણ દૂર થતાં સમસ્ત જ્ઞેયનું જ્ઞાન ખુલ્લુ થાય, એ જ્ઞેયમાં ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણેય કાળના સમત જીવ-જડના સર્વ ભાવ જણાય. ખાદી, જીવના મૂળસ્વરૂપમાં જેમ (૧) અનતજ્ઞાન છે, એમ (ર) અનતદર્શન, (૩) અન તસુખ છે, (૪) ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર યાને વીતરાગતા છે, (૫) અક્ષય-અજર-અમર સ્થિતિ છે, (૬) અરૂપિપણુ છે, (૭) અગુરુલઘુસ્થિતિ છે, (૮) અનતવીય વગેરે શક્તિ છે. એક મહારત્ન કે સૂર્યની જેમ જીવમાં આ આઠ મૂળ તેજસ્વી સ્વરૂપ છે. પરંતુ વાદળથી છવાઈ ગયેલા સૂર્યની જેમ અથવા માટીથી લેપાયેલા ખાણના રત્નની જેમ જીવ આઠે જાતના કપુદ્ગલથી છવાઈ ગયેલા છે, ઢકાઈ ગયેલ છે; તેથી તેનુ મૂળ સ્વરૃપ પ્રગટ નથી, ઉલ્ટું' એકેક કમ -- આવરણને લીધે એમાં વિકૃત સ્વરૂપ પ્રગટે છે! દા. ત. જ્ઞાનાવરણ કર્મીના લીધે અજ્ઞાન સ્વરૂપ દનાવરણ કર્મના લીધે દાનશક્તિ હણાઈ ગઈ બહાર પડ્યું છે, હાવાથી Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય ૬૮ અંધાપા, અશ્રવણ, વગેરે તથા નિદ્રાએ બહાર પડી છે; આઠે કથી જુદી જુદી વિકૃતિ, ખરાબી ઊભી થઈ છે. આને સૂ` પર વાદળના ચિત્રથી સમજી શકાશે. અહીં ધ્યાન રાખવાનું કે ચિત્રની સરળતા ખાતર સૂર્ય કે રત્નના માત્ર એકેક ભાગમાં જ એકેક પ્રકાશ, કમ અને અસર બતાવાય, બાકી આત્મામાં તે દરેકે દરેક પ્રકાશ વગેરે વિશેષતા આત્માના સર્વ ભાગમાં વ્યાપેલી છે. એમાં જ્ઞાનાવરણુ, દર્શનાવરણ કર્યાંનુ સ્વરૂપ ઉપર જોયું. વે વંદનીય કર્મોથી જોઇએ. વેદનીય કથી આત્માનું મૂળ સ્વાધીન અને સહજ સુખ દબાઇ જઇને કૃત્રિમ, પરાધીન, અસ્થિર શાતા-અશાતા ઊભી થઇ છે. માહનીયકમના આવરણથી મિથ્યાત્વ, રાગદ્વેષ, અવ્રત હાસ્યાદિ, ને કામક્રાધાક્રિ પ્રગટ થયા કરે છે. આયુષ્ય કથી જન્મ-જીવન-મરણના અનુભવ કરવા પડે છે. નામકર્માંના લીધે શરીર મળવાથી જીવ અરૂપી છતાં રૂપી જેવા થઈ ગયેા છે. આમાં ઇન્દ્રિયા, ગતિ,.... જશ-અપજશ, સૌભાગ્ય, દાર્ભાગ્ય, ત્રસપણ – સ્થાવરપણું વગેરે ભાવા પ્રગટે છે. ગેાત્રકના લીધે ઊંચુ નચુ કુળ મળે છે, અને અંતરાયક'ને લીધે કૃપણુતા, દરિદ્રતા, પરાધીનતા અને દુ′ળતા ઊભી થઈ છે. એમ જીવનું મૂળ સ્વરૂપ ભવ્ય, શુદ્ધ અને અચિંત્ય અનુપમ હોવા છતાં, કમની જકમડામણુને લીધે જીવ તુચ્છ, મલિન વિકૃત સ્વરૂપવાળે બની ગયા છે. પૂર્વે કહી આવ્યા તેમ આ વિકૃતિ કાઇ અમુક વખતે શરૂ નથી થઈ, કિન્તુ કા કારણુભાવના નિયમ મુજબ અનાદિ અનંત કાળથી ચાલી Page #118 -------------------------------------------------------------------------- ________________ જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ ૬૯ આવે છે. જુના જુના ક્રમ પાકતાં જાય છે તેમ તેમ એ આ વિકારોને પ્રગટ કી જાય છે; અને એ કપાતે આત્મા ઉપરથી ખરી જાય છે. પણ એની પછીના ક પાછા પાકી પાકીને ફળ દેખાડયે જાય છે. તેથી વિકારાની સતત ધારા ચાલુ રહે છે. બીજી માજી નવાં નવાં કમ ઊભા થતાં જાય છે, અને એ પાછા સ્થિતિકાળ પાકય વિકારો દેખાડચે જાય છે.... આમ સંસારધારા અનાદિકાળથી ચાલુ જ છે. જો કર્મીને ખેડૂચી લાવનારા આશ્રવા બંધ કરાય અને સંવર સેવાય, તે નવા કર્માં આવતાં અટકે; અને જીનાના નિજ રાતપથી નિકાલ આવે. એમ એક દિ' જીવ સવ કથી રહિત અનતાં મેક્ષ પામે, પેાતાના અનત જ્ઞાનાદિનું મૂળ સ્વરૂપ એકવાર પૂર્ણ પ્રગટ થઈ જાય પછી કાઈ જ આશ્રવ ન રહેવાથી ક્યારેય પણ કમ લાગતા નથી, અને સ'સાર (જન્મ-મરણ ) થતા નથી. શાશ્વત કાલીન મેાક્ષ થાય છે. જ પ્રશ્નના ૧. સર્વજ્ઞે કહ્યાં તે જ તત્વ સાચાં કેમ ? ૨. જ્ઞાન એ આગન્તુક ગુણ કેમ નહિ ? ૩. જ્ઞાનનું માપ કેટલું? સજ્ઞતા કેમ સ`ભવિત ? ૪. જીવના મૌલિક-વિકૃત સ્વરૂપનું સૂર્ય-વાદળની ઉપમાથી ચિત્ર દેારા. ૫. માક્ષના જીવને યશ-અપયશ માનપાન ભૂખ-તરસ કેમ નહિ ? ૬. યશ-અપયશ વગેરે કયા કયા કારણેાથી થાય? Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જીવના ભેદ વિશ્વમાં જીવે બે પ્રકારના છે. (૧) મુક્ત અને (૨) સંસારી. “મુક્ત” એટલે આઠ પ્રકારના કર્મથી રહિત, સંસારી” એટલે કર્મબંધનથી જુદી જુદી ગતિએ, શરીરે પુગલે અને ભાવમાં સંસરણ કરનારા-ભટકનારા. સંસારી જી એક ઈન્દ્રિયથી માંડી પાંચ ઈન્દ્રિયવાળા હોય છે. એમાં એક જ સ્પર્શનેન્દ્રિયવાળા એકેન્દ્રિય જીવે સ્થાવર કહેવાય છે, અને બે ઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, વગેરે ધરાવનાર છે વસ કહેવાય છે. ઈન્દ્રિયોની ગણતરી આપણું મુખ પર દાઢીથી કાન સુધીને જે કમ છે તે હિસાબે સમજવી. દા. ત. એકેન્દ્રિય ઇને એકલી સ્પર્શનેન્દ્રિય, દ્વીન્દ્રિય જીને સ્પર્શન અને રસના ઈન્દ્રિય, Page #120 -------------------------------------------------------------------------- ________________ જીવના ભેદ ૭૧ ત્રીન્દ્રિય જીને એ બે ઉપરાંત ધ્રાણેન્દ્રિય, ચતુરિન્દ્રિય જીને તે ઉપરાંત ચક્ષુ વધારે અને પંચેન્દ્રિય ને એ ચાર ઉપરાંત ક્ષેત્રેન્દ્રિય. આમ સંસારી જીવે પાંચ પ્રકારે– એકેન્દ્રિય-દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે. આમાં એકેન્દ્રિય એ સ્થાવર જીવ છે. એ ગમે તેવા ઉપદ્રવ આવે તે પણ સ્વેચ્છાથી હાલી–ચાલી ન શકે, કંપી ન શકે. એવા ને એકલી સ્પર્શનેન્દ્રિય એટલે કે એકલું શરીર જ હેય, બીજી રસનેન્દ્રિય વગેરે કે હાથ-પગ વગેરે હેય નહિ. આ શરીર પૃથ્વીરૂપ હેય પાણીરૂપ હય, અગ્નિરૂપ, વાયુરૂપ કે વનસ્પતિ-સ્વરૂપ હય. પૃથ્વી રૂપી કાયાને ધરનાર તે પૃથ્વીકાચ જીવ. પાણું (અપ) , , , , અપકાય , અગ્નિ , , , , તેજસ્કાય , વાયુ , , , વાયુકાય વનસ્પતિ , , , , વનસ્પતિકાય, આમ સ્થાવર જીવના પૃથ્વીકાયાદિ રૂપે પાંચ પ્રકાર છે. (ધ્યાનમાં રહે કે પાણીમાં પરા વગેરે જીવ તે પાણીથી જુદું શરીર ધારણ કરનાર છવ જુદા છે, પણ ખુદ પાછું એ ય કઈ જીવનું શરીર છે. એ પાણીને જ શરીર તરીકે ધારણ કરીને રહેલ તે અપકાય જીવ. બહુ જ સૂમ ઝીણામાં ઝીણા બિંદુથી પણ અસંખ્યાતમા ભાગનું શરીર પાણીના એકેક જીવનું હોય છે, અને તે શરીર અસંખ્ય ભેગા થાય ત્યારે એક બિંદુરૂપે આપણ નજરે ચઢે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય એવું જ પૃથ્વીકાય, તેજસ્કાય, વાયુકાય અને ઝીણા નિગોદ વનસ્પતિકાય માટે સમજવાનું. નિગોદ એટલે એવું શરીર કે જે એકને ધારણ કરીને અનંત જીવ રહેલા હોય. અનંત છાનું એક શરીર. માટે આ જીવને સાધારણ વનસ્પતિકાય અથવા અનંતકાય જીવ કહેવાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ જીવના ભેદ આ પાંચે સ્થાવર જીવામાં કાણુ કાણુ ગણાય તેના કાઠા નીચે પ્રમાણે આપ્યા છે. પૃથ્વીકાય અપાય માટી, ખડી કૂવા, નદી, લુણ તળાવ, ખાર, પાષાણ ઝરણાં, તે લેહ નક વરસાદનાં વગેરે પાણી, બરફ ધાતુ, પાશ પરવાળાં, રત્ના સ્ફટિક મહુસીલ અભ્રક ફટકડી સુરા ધુમસ, ઝાકળ, એસ તેકાય અગ્નિ વાળા દીવા વીજળી ઉલ્હી તણખા કગ વાઉકાય વાયુ પવન ત્રીન્દ્રિય કીડા, કીડી ઈયળ મકાડા માંકણ ધનેરા, ઉધેઈ, જુ લાખ, કથવા કાનખજુરા, ચાંચડ હવા વટાળ ઘુમરી વનસ્પતિકાય પ્રત્યેક | સાધારણ્ જમીનક દ --કાંદા વૃક્ષ ધાન્ય ખીજ પુત્ર પૃષ ફળ કાલ આમાં, પ્રત્યેક – એક શરીરમાં એક જીવ, # સાધારણ = એક શરીરમાં અનંત જીવ હવે દ્વીન્દ્રિય ( એઇન્દ્રિય) વગેરે જીવાના કાઠી, ટ્રૉન્દ્રિય ચતુરિન્દ્રિય જળા, પારા, અળસીયા, પેટના કૃમિ, અક્ષ, શંખ, માખી, ભમરા ડાંસ, મચ્છર, તીડ, વીંછી, બગાઈ કંસારી, કરાળીયા વગેરે. કાડા લાડાના કીડા ( ધુણ ) વગેરે. 93 લસણ સુરણ આદુ લીલી હળદર, બટાટા, શકરિયાં, ગાજર, લીલ, ફુગ પંચેન્દ્રિય નારક તિય ચ મનુષ્ય દેવ Page #123 -------------------------------------------------------------------------- ________________ ७४ આમાં એકેન્દ્રિયથી ઠેઠ ચતુરિન્દ્રિય સુધીના જો બધા જ તિર્યંચ ગતિમાં ગણાય છે. ચારે પ્રકારના પંચેન્દ્રિય જીવ આ પ્રમાણે છે. તિર્યંચ મનુષ્ય દેવ નારકી ૧ ૩. ખેચરમાં સ્થલચરમાં જલચરમાં સુસુમાર, માછલી, મગર, વગેરે કર્મભૂમિના અકર્મભૂમિના અંતરદ્વીપના નીચે નીચે રત્નપ્રભા શર્કરા પ્રભા વલુકા પ્રભા પંકપ્રભા ધૂમપ્રભા તમ:પ્રભા મહાતમ:પ્રભા આ ૭ પ્રવીમાં નરકના જેવો છે. ૧. ભુજપરિસર્પ – | ચકલી, કાગડે, ગિરોળી, નાળિયે, પિપટ, વગેરે પક્ષી ૨. ઉરપરિસર્પ - | તથા ચામાચિડિયા સાપ, અજગર વાગોળ. ૩. ચોપગોમાંજંગલી શહેરી ૧ ભવનપતિ ૨ વ્યંતર ૩ તિષ્ક ૪ વૈમાનિક આમાં પહેલાભવનપતિ નીચે અધોલેકમાં છે. વ્યંતર નીચે, ને જ્યોતિષી, સૂર્ય-ચંદ્ર વગેરે ઉપર, આ મધ્ય લોકમાં છે. માનિકના ૧૨ દેવલોક, ૯ ઝવેયક, અને ૫ અનુત્તર વિમાન ઊર્વ| લેકમાં છે. પશુ ૧૪ રાજલકની બરાબર વચ્ચેનો ભાગ કે જેની ઉપર ૭ રાજલોક છે અને નીચે ૭ રાજલોક છે, એને “સમજુતલા' કહેવાય છે. એની ઉપરના ૯૦૦ જેજન અને નીચે ૯૦૦ જેજનની વચ્ચેના ભાગને “મધ્યલોક' કહેવાય છે. મધ્યકથી ઉપરના ૭ રાજલોક એ “ઉર્વલોક” અને નીચેના ૭ રાજલોક એ “અલેક” છે. ક જૈન ધર્મને પરિચય Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવને જન્મ અને જીવની વિશેષતાઓ જીવમાં પર્યાસિક પ્રાણુ, સ્થિતિ, (અવગાહના) કાયસ્થિતિ, રોગ, ઉપયોગ, લેશ્યા વગેરે વિશેષતાઓ છે, જડ (જીવ) માં આવી કેઈ જ વિશેષતા નથી. * પતિ એટલે શક્તિઃ પર્યાપ્તિ છ છે. આહાર, ૨. શરીર ૩. ઈન્દ્રિય, ૪. શ્વાચ્છવાસ, પ. ભાષા અને ૬. મન. જીવનું એક ભવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે ત્યારે ત્યાંના શરીરથી એ છુટી પૂર્વે બાંધી મૂકેલા આયુષ્ય અને ગતિ પ્રમાણે બીજે ભવ પામે છે. ત્યાં આવતાવેંત આહારના પુદ્ગલ આહારરૂપે લે છે, એથી આહારપર્યાપ્તિ ઊભી થાય છે. જુઓ જન્મતાં પહેલું કામ ખાવાનું ! આહારની કેવી લત ! પૂર્વજન્મથી કર્મના Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય થાક (કાર્મશરીર)ની જેમ બીજું એક તૈજસ શરીર પણ સાથે લાવે છે, તેના બળે અહીં આહારને પચાવી રસ-રુધિરરૂપે શરીર બનાવે છે, અને એમાંના તેજસ્વી પુદ્ગલથી ઈન્દ્રિયે બનાવે છે, એથી કમશઃ શરીરપર્યાપ્તિઇન્દ્રિયપર્યાપ્તિ ઊભી થાય છે, પ્રતિસમય આહાર લેવાનું, શરીર વધારવાનું અને ઇન્દ્રિય બનાવી દઢ કરવાનું કામ ચાલુ રહે છે. અંતમુહૂર્ત (બે ઘડીની અંદર કાળ) થતાં શરીર, ઇન્દ્રિયે તૈયાર થઈ જાય છે. ત્યાં શ્વાસના પુદ્ગલ લઈ શ્વાસેચ્છવાસની શક્તિ (પતિ) મેળવે છે. એકેન્દ્રિય જીવેને આટલું જ થાય એટલે કે એને ચાર જ શક્તિ ચાર જ પર્યાપ્તિ હેય. ત્યારે દ્વિીન્દ્રિય જીને રસના (જીભ) મળે છે, તેથી એ ભાષાના પુદ્ગલ લઈ ભાષારૂપે બનાવવાની શક્તિ-પર્યાતિ ઊભી કરે છે અને સંજ્ઞી પંચેન્દ્રિય છે મનના પુદગલ લઈ મનરૂપે બનાવવાની શક્તિ ઊભી કરે છે, આ શક્તિ એ પર્યાપ્તિ. આમ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ છવાસ, ભાષા અને મન, એમ છ શક્તિ-છ-પર્યાતિ પુગલના સહારા પર ઊભી થાય છે. એમાં પોતાના પર્યાપ્ત નામકર્મના બળે પિતાને સર્વ પર્યાયિઓ ઊભી કરે તે પર્યાપ્ત જીવ કહેવાય. અપર્યાપ્ત નામકર્મના લીધે એ પૂરી ઊભી કર્યા પહેલાં કાળ કરી જાય છે એવા જીવ અપર્યાપ્ત કહેવાય. જે પર્યાપ્ત છે છે એ પછી જીવનભર આ પર્યાપ્તિબળ પર આહાર ગ્રહણ-પરિણમન કરી પિષણ વગેરે કરે છે. * પ્રાણ = જીવનશક્તિ Page #126 -------------------------------------------------------------------------- ________________ જીવાને જન્મ અને જીવની વિશેષતાએ જીવમાં દસ પ્રકારની પ્રાણશક્તિ હોય છે. તે-આ પ્રમાણે : પાંચ ઇન્દ્રિય, ત્રણ ચાગ ( મનેયાગ, વચનચે ગ અને કાયયેાગ), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. કુલ દસ પ્રાણ; પરંતુ દરેક જીવને દસેદસ પ્રાણ નથી હોતા, એકેન્દ્રિય જીવને ચાર જ પ્રાણ હોય છે ૧. સ્પર્શીન ઇન્દ્રિય, ૧ કાયયોગ, ઉચ્છવાસ અને આયુષ્ય,– એમ ચાર પ્રાણ. એઇન્દ્રિય જીવને છ પ્રાણ હોય છે. ૪ ઉપરાંત એક રસના ઇન્દ્રિય અને વધારે હોય છે. ७७ તેમને ઉપરોક્ત એક વચનયોગ ત્રીન્દ્રિય જીવને સાત, ચતુરિન્દ્રિયને આઠ અને પચેન્દ્રિય જીવને નવ કે દસ પ્રાણ હોય છે. એઇન્દ્રિય જીવથી એક એક ઇન્દ્રિય અને વચનયાગ તેમને વધુ હાય, તથા સની પૉંચેન્દ્રિયમાં મનયાગ હોય. પંચેન્દ્રિય જીવમાં જેને મન નથી હતું તેને અસની જીવ કહેવાય છે. જેમને મન હાય છે તેવા પ'ચેન્દ્રિય જીવને 'ગી જીવ કહેવાય છે. નવ પ્રાણ ઉપરાંત તેમને મન પણ હાય છે. આમ સગી જીવને દસ પ્રાણુ હાય છે. સન્ની એટલે સંજ્ઞાવાળા. સંજ્ઞા એટલે આગળ-પાછળ કા કારણેા વિચારવાની શક્તિ. દેવનારકને મનઃ પર્યાતિ પ્રાપ્ત થતાં એ સંજ્ઞી જીવ અને જ, જ્યારે મનુષ્ય-તિય ચગતિમાં એવા પણ છવા છે જેમને મન હોય જ ન&િ. આથી તેના સત્તી અને અસ'ની Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન ધર્મને પરિચય એવા પ્રકાર બતાવ્યા. જીવને જન્મવા માટે ૮૪ લાખ એનિ છેએનિ એટલે જીવને ઉત્પન્ન થવાનું સ્થાન, સમાન રૂપ, ગંધ, સ્પર્શવાળા પુદ્ગલેનું હોય તે એક જ નિ ગણાય. પૃથ્વીકાયાદિ જીવને આવી નીચે મુજબ એનિએ હેય છે. પૃથ્વીકાય જીવની ૭ લાખ યોનિ અપકાય ૭ છે , તેઉકાય છે ૭ છે ? વાઉકાય છ , , પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ ) છે ૧૪ બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉન્દ્રિય પંચેન્દ્રિય તિર્યંચ ૦ ૦ ૦ ૦ * * * ! નારક ) ૪ , મનુષ્ય , ૧૪ , ,, કુલ ૮૪ લાખ યોનિ * સ્થિતિઃ છોના આયુષ્યકાળને સ્થિતિ કહે છે. - અવગાહના : Page #128 -------------------------------------------------------------------------- ________________ જીને જન્મ અને જીવની વિશેષતાઓ ૭૯ શરીરના પ્રમાણને અવગાહના કહે છે. આ બંને વિષયનું જીવવિચાર અને બ્રુહસંગ્રહણી શાસ્ત્રમાં સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. ક કાયસ્થિતિ: જીવ વારંવાર મરીને સતત એવી ને એવી કાયામાં વધુ કેટલી વાર ફરી ફરી જન્મી શકે અર્થાત્ તે તે કાયસ્થિતિ કેટલી લાંબી હોય? એના ઉત્તરમાં સ્થાવર અનંતકાયની ઉત્કૃષ્ટ અનંતી ઉત્સર્પિણ-અવસર્પિણી કાળ છે, અન્ય સ્થાવરકાયની અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ, કીન્દ્રિય-ત્રિન્દ્રિય-ચતુરિન્દ્રિયમાં સંખ્યાત વર્ષ મનુષ્ય અને તિર્યંચની ૭-૮ ભવ. દેવ-નારક ચવીને તરત જ બીજા ભવમાં દેવ કે નારક ન થઈ શકે; માટે કાયસ્થિતિ એક જ ભવની, એક જ ભવના આયુષ્યકાળની. * ગ-ઉપગઃ જીવને યોગ તથા ઉપગ હોય છે. યોગ = આત્મવીર્યની સહાયથી મન, વચન કે કાયાનું કરાતું પ્રવર્તન, એની પ્રવૃત્તિ. ઉપયોગ = જ્ઞાન દર્શનનું કુરણ, આ બંનેનું વિવેચન આગળ કરાશે. . લેચ્યા : જીવને છે વેશ્યા હોય છે. લેગ્યા એ કર્મ કે ગની અંતર્ગત તે તે રંગના જે પુદ્ગલે એની સહાયથી ઉત્પન્ન થતે આત્માને એક પરિણામ છે. ચિત્ર-કળામાં ગુંદર વગેરે ચીકણ વસ્તુ જેમ રંગને ટકાવ મજબૂત બનાવે છે, Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય તેમ લેફ્યા કર્મ બંધની અવસ્થાને મજબૂત કરે છે, દીઘ કરે છે, અશુભ લેશ્યા દુઃખ-મહુલ કરે છે અને શુભ લેશ્યા સુખ-બહુલ કરે છે. લેફ્યાના છ ભેદ સમજવા એક દૃષ્ટાંત છે. ८० છ મનુષ્યા માર્ગોમાં ભૂલા પડવાથી મેાટી અટવીમાં જઇ ચડયા, અને ત્યાં છએ ભૂખ્યા થયા. ત્યાં એક જા ભુનુ વૃક્ષ તેમની નજરે પડયું. તે જોઇને છ મનુષ્યાએ તપેાતાના વિચારો રજુ કર્યાં. પહેલે ખેચે ઝાડને મૂળમાંથી ઉખેડીને નીચે પાડીએ અને સુખેથી ફળે ખાઈએ. કૃષ્ણ લેશ્મા ખીજે ખેલ્યુંા મૂળથી તેાડવાની શી જરૂર છે? માટી ડાળીએ તેડીને ફળા ખાઇએ નીલ લેશ્યા પાંચમા મેટ્યા ત્રીજો મેલ્યા જાંબુવાળી હોય તેવી જ ડાળીઓ તેડીને ફળા ખાઈએ પાત લેશ્યા માત્ર જાપુએ તેાડીને જ ખાઓ. ગાથા એસ્થેા જાપુના માત્ર ગુચ્છા (લુમખા) હેય તે જ તાડા અને ફળા ખા તેજો લેશ્મા પદ્મ લેશ્યા શુકલ લેશ્યા આ વાતચીત ઉપરથી એમની ચડઊતર વેશ્યાએ વ્યક્ત થાય છે. છઠ્ઠો મેલ્યે નીચે પડેલા જાંબુ હોય તે જ વીણીને ખાઈએ. પ્રથમની ત્રણ કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યાએ અશુભ છે, અને પછીની ત્રણ તેજો, પદ્મ, અને શુકલ વેશ્યાએ શુભ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પુદ્ગલ જીવમાં મિથ્યાત્વ હાય, વિરતિ ( વ્રત–રહિતપણુ) હાય, ક્રોધાદિ કષાય હાય, અને મન-વચન-કાયાના ચાગ ( પ્રવૃત્તિ ) હાય, એ આશ્રવ છે. જીવને આશ્રયથી કમ ચાર્ટ છે. તે કમ જડ-પુદ્દગલ છે. પુદૂંગલના મુખ્ય આઠ પ્રકાર યાને આઠ વા ઉપયાગી છે. એમાંની આઠમી કાણુ વ ણુામાંથી કમ બને છે. તે આઠ પ્રકારોની સમજ આ પ્રમાણે છે, વાયુ, પૂર્વે જોયુ કે પૃથ્વી (માટી પાષાણાદિ, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે પુદ્ગલ તે તે જીવે એ ગ્રહણ કરેલા શરીરરૂપ છે. જીવ મરી જાય એટલે તે શરીરરૂપી પુદ્ગલને છોડી જાય છે. એથી એ શરીર-પુÇગલ નિર્જીવ, અચેતન, અચિત્ત બની જાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય વળી એ પુદ્ગલને ચાહ્ય તેવા રૂપમાં અથવા ભાંગ્યાતૂટયાં કે પરિવર્તન પામેલા રૂપમાં જીવ ગ્રહણ કરે છે તે પાછા સજીવ, સચિત્ત સચેતન બની જાય છે. વળી જીવ એને છેડી જાય છે ત્યારે પાછા અચિત્ત નિજીવ બને છે. એમ અનાદિકાળથી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. જીવ પુદ્ગલને ગ્રહણ કરી શરીરરૂપે ધારણ કરે છે, પાછો એને છોડી બીજા ભવમાં બીજા પુદગલથી શરીર બનાવે છે. પરમાણુ : આ પુદ્ગલ-દ્રવ્યના ઝીણામાં ઝીણા અંશને અણુ પરમાણુ કહે છે. બે પરમાણુ ભેગા થાય તે દ્રયકદ્વિદેશિકકંધ, ત્રણ ભેગા મળે તે ચણક-ત્રિપ્રદેશિકસ્કંધ, ચાર મળે તે ચતુરણુક-ચતુઃ પ્રદેશિક.... એમ સંખ્યાતા મળે તે સંખ્યાત–પ્રદેશિક, અસંખ્યાતા મળે તે અસંખ્યાતપ્રદેશિક અને અનંતા મળે તે અનંતપ્રદેશિક સ્કન્ધ બને છે. સર્વજ્ઞની દષ્ટિએ દશ્ય એવા નૈૠયિક સૂક્ષ્મ-અનંત આણુના બનેલા સ્કંધને વ્યાવહારિક પરમાણુ કહેવાય છે. આજના વિજ્ઞાનની ગણતરીના અણુમાં પણ વિભાજન થઈ શકે છે એ આ વસ્તુના સત્યને પુરવાર કરે છે. નહિતર ખરે અણુ એટલે બસ છેલ્લું માપ. પછી એના ભાગ ન પડી શકે. માટે આજને અણુ કદાચ વ્યાવહારિક અણુ માને એના વિશ્લેષણથી પ્રાપ્ત ઈલેફન, ન્યુટ્રેન વગેરે પણ વ્યાવહારિક આણુ, બાકી અણુ તે ચર્મચક્ષુએ અદશ્ય જ હોય, એટલે આજના અણુને કન્ધ કહે ઠીક લાગે છે. * ૮ વગણએ: Page #132 -------------------------------------------------------------------------- ________________ પુદ્દગલ વ્યાવહારિક અનતા પરમાણુના અનેલા સ્કંધ (જથા ) જીવના ઉપચાગમાં આવી શકે. જીવના ઉપચેગમાં આવે એવા આઠ જાતના સ્કન્ધ હૈાય છે. તેનાં નામ--૧, ઐદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તૈજસ, ૫. ભાષા, ૬. શ્વાસચ્છવાસ, ૭ માનસ, અને ૮. કાણુ. આ સ્કન્ધા વણા તરીકે ઓળખાય છે. ઐદારિક વણા, વૈક્રિય વગણા, યાવત્ કાણુ વણા સુધી. આ વણાએ ઉત્તરેત્તર અધિકાધિક અણુઓના પ્રમાણવાળી હોવા છતાં તે મશીનમાં દબાયેલા રૂની ગાંસડીની જેમ કદમાં વધુ ને વધુ સમ થાય છે. દા. ત. ઐદારિક કધ કરતાં વૈક્રિય 'ધ સૂક્ષ્મ, વૈક્રિય કરતાં આહારક સૂક્ષ્મ.... યાવત્ આઠમા કાણુ કા સૌથી સૂક્ષ્મ છે. એમ હવામાં પુગલના તથાસ્વભાવ કારણભૂત છે. આ વણાએનાં કાર્યાં આ પ્રમાણે છે : ૮૩ (૧) એકેન્દ્રિયથી માંડી પ ંચેન્દ્રિય તિય ચ જીવેા અને મનુષ્યેાના શરીર ઐરિક-વણામાંથી બને છે. * (૨) દેવ અને નારકનાં શરીર વૈક્રિય-વગણાનાં અને છે, (૩) લબ્ધિ ( વિશિષ્ટ શક્તિ)ના મળે ચૌદ પૂર્વ ' નામના સાગરસમા વિશાળ શાસ્ત્રના જાણકાર મહામુનિ કૈક પ્રસંગે પેાતાની શંકાના સમાધાન માટે યા વિચરતા તીર્થંકર પ્રભુની સમવસરણાદિ સમૃદ્ધિ જેવા માટે સૂક્ષ્મ આહારક-વ ણામાંથી એક હાથનુ શરીર બનાવીને મેકલે, તે આહારક શરીર કહેવાય છે. (૪) અનાદિકાળથી જીવની સાથે કર્મના જથાની જેમ Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય બીજું એક તેજસ શરીર પણ ચેટેલું રહે છે. એ શરીર તૈજસ-વર્ગણનું બનેલું હોય છે એમાંથી તૈજસ પુદ્ગલના સ્કંધે વિખરાય છે, નવા તૈજસ પુદ્ગલ ભરાય છે, પણ અમુક પ્રમાણમાં જ કાયમ સાથે ને સાથે રહે છે જ. આ તૈજસ શરીરથી શરીરમાં ગરમી રહે અને જીવ જે આહાર ગ્રહણ કરે છે. તેનું પચન થાય છે. (૫) ભાષાવર્ગણના મુદ્દગલમાંથી ભાષા-શબ્દરચના બને છે. (૬) શ્વાસોચ્છવાસવર્ગણામાંથી જીવ શ્વાસેચ્છવાસ રૂપે પગલે ગ્રહણ કરે છે. એ પુદ્ગલે શબ્દ કરતાં પણ સૂક્ષમ છે. માટે જ હવારહિત (Daccum) ઇલેકટ્રીક ગેળામાં અગ્નિકાયના જીવે તે ગ્રહીને જીવે છે. ધ્યાનમાં રાખવું કે હવા એ તો વાયુકાય જીવના દારિક શરીર-પુદ્ગલ છે. શ્વાસોચ્છવાસનાં પુદ્ગલ તે એના કરતાં ઘણું ઘણું સૂક્ષમ છે. અલબત આપણે માટે ખેરાક-પાણુની જેમ બાહ્ય ચાલુ વાયુની પણ જરૂર પડે છે. પરંતુ બધા જીવને એની જરૂર પડે જ એવું નહિ. દા. ત. માછલા, મગરને. (૭) જેમ આપણને બેલવા માટે ભાષાવર્ગણોનાં પુદ્ગલ કામ લાગે છે, તેમ વિચાર કરવા માટે મને વગણનાં પુદ્ગલ કામ લાગે છે. નવા નવા શબ્દોચ્ચાર માટે ભાષાવર્ગણાની જેમ નવા નવા વિચાર કરવા માટે નવા નવા મનવણનાં પુદ્ગલ લેવામાં આવે છે, અને એને મનરૂપે બનાવી જ્યારે છોડવામાં આવે ત્યાં વિચાર કુરે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પુદ્દગલ (૮) આઠમા ન ́ભરમાં કામ વગણાનાં પુટ્ટુગલ છે. જીવ મિથ્યાત્વાદિ એક યા અનેક આશ્રવ સેવે છે, ત્યારે આ કાણુ પુદ્ગલેા જીવ સાથે ચેટીને કમરૂપ બને છે. આ આઠે વણા ઉપરાંત પશુ શ્રીજી એથીય સૂક્ષ્મ સૂક્ષ્મ વણાએ છે. દા. ત. પ્રત્યેક વણુા, ખાદર વણા, વગેરે યાવત અચિત્ત મહુાસ્કંધવાના પુનૢગલ છે. પરંતુ જીવને એ નિરુપયોગી છે. એટલે કે આહારાદ્વિરૂપે લઈ શકાય એવા નથી. ઊપયાગી વણા માત્ર આઠ છે. પ્રકાશ, પ્રભા, અંધકાર, છાયા એ બધાં ઔદારિક પુનૢગલ છે. એમાં પરિવર્તન થયા કરે છે; દા. ત. પ્રકાશનાં પુદૂગલ અધકારરૂપ બની જાય છે, છાયા પુદ્ગલા દરેક સ્થૂલ શરીરમાંથી તેવા તેવા રંગના બહાર નીકળ્યા કરે છે. દૂરબીનના કાચની આરપાર થઇને સફેદ કાગળ કે કપડા પર તેવા રંગમાં પડેલી છાયારૂપે તડકે દેખાય છે. ફ્રાટોગ્રાફની પ્લેટ પર એ છાયા પુદૂગલ પકડાય છે; તથા પ્લેટ પર ફાટ દેખાય છે. જમીનમાં વાવેલા ચિત્ત બીજમાં જીવ પેાતાના કર્માનુસાર તેવાં તેવાં પુદ્દગલે આકાશ ને જમીનમાંથી આહાર રૂપે ગ્રહણ કરે છે, એમાંથી અંકુર, ડાંડી, પત્ર, પુષ્પ, ફળ વગેરે બને છે. આ બધા પદાથ, જમીન, ખાતર અને પાણી કરતાં તદ્દન વિલક્ષણ વઘુ –રસ-ગંધસ્પર્શવાળાં દેખાય છે, એ જ બતાવે જીવ-દ્રવ્ય અને કની શક્તિ વિના આ વિલક્ષણ સર્જન થઈ શકે નહિ. અહીં ધ્યાનમાં રહે કે છે કે સ્વતંત્ર વ્યવસ્થિત અને Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય ઝાડમાં એક મુખ્ય જીવ હવા સાથે પાંદડે પાંદડે વગેરેમાં જુદા જુદા જીવ હેાય છે. છે પ્રકરણ ૧૩, ૧૪, અને ૧૫ ના પ્રશ્નો ૧. “સંસારી” એટલે શું? સંસારી જીના ભેદ બતાવે. ૨. “અપકાય” અને “નિગોદ એટલે શું? ત્યાં જેની સંખ્યા કેટલી? ૩. આ જી કેટલી કઈ ઈન્દ્રિયવાળ? એસ, રત્ન, માકણ, તીડ, અળસિયા, વીંછી, ગિળી, એ કઈ ગતિના જીવ કહેવાય? છે. ત્રણે લેકનું માપ લખે. પ. પંચેન્દ્રિય તિર્યંચના જુદા જુદા પ્રકાર બતાવો. છે. ૧. પ્રાણ અને પર્યાપ્તિએ કેટલી? કઈ કઈ? ૨. પર્યાતિની પ્રક્રિયા બતાવે. ૩. પેનિ, અવગાહના, કાયસ્થિતિ, યોગ, ઉપગ સમજાવે. ૪. છ લેશ્યાને જાબૂવૃક્ષના દુષ્ટાતથી સ્પષ્ટ કરે. ૧. વગણ એટલે શું? ૮ વર્ગણાના નામ અને ઉત્પત્તિકમ સમજાવો. ૨. પ્રકાશ અને અંધકાર શી ચીજ છે? ૩. વાયુ અને શ્વાસે છવાસ વચ્ચે શું તફાવત? ૪. બીજમાંથી અંકુરાદિ થાય એના પર “જીવ' તરવ સાબિત કરે. ૫. ભાષા અને વિચાર પર જીવનું વર્ચસ્વ શી રીતે? Page #136 -------------------------------------------------------------------------- ________________ આશ્રય જીવને પ્રાણ એટલે કે ઈન્દ્રિય તથા મન-વચન-કાયાનું બળ મળ્યું છે. આયુષ્ય છે, શ્વાસોચ્છવાસ છે. પરંતુ એના દુરપયોગથી છવ કર્મબંધનથી બંધાય છે. એ દુરુપયોગને આશ્રવ–સેવન કહેવાય છે. કર્મ બંધાવનારા આશ્રવ ક્યા ક્યા છે, એને હવે વિચાર કરીએ. ઈન્દ્રિ, અવત, કષાય, ગ, અને કિયાએ પાંચ આશ્રવ છે. અથવા હિંસા, જૂઠ, અદત્તાદાન (ચેરી), મૈથુન, પરિગ્રહ, કેધાદિ ૪ કષાય, રાગદ્વેષ, કલહ, આળ ચઢાવવું, ચાડચુગલી હર્ષ, ઉદ્વેગ, નિંદા, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્યએ ૧૮પાપસ્થાનક પણ આશ્રવ છે. અથવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ, એ પાંચ આશ્રવ છે. આમાં ઉપરોકત ઈન્દ્રિય-અગ્રત વગેરેને Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મોના પરિચય સમાવેશ થઈ શકે છે; કેમકે ઇન્દ્રિય અને અવત એ અવિરતિમાં સમાઈ જાય છે. ક્રિયાઓમાંથી કોઇકના મિથ્યાત્વમાં, કોઈકના કષાયમાં, કાકના યાગમાં, તે કોઈકને પ્રમાદમાં સમાવેશ થઇ શકે છે. માટે અહીં આપણે આ મિથ્યાત્વાદિ પાંચના વિચાર કરીશુ. * મિથ્યાત્વ: ૮૮ મિથ્યાત્વ એટલે મિથ્યા ભાવ, મિથ્યા રુચિ, અસત્ વલણ, પૂર્વે કહ્યું તેમ જિનેાક્ત યાને વિતરાગ સજ્ઞ ભગવાને કહેલા જીવ-અછત્રાદિ તત્ત્વ અને અનેકાંતવાદાદિ સિદ્ધાન્ત પર અરુચિ એ મિથ્યાત્વ, એમ જિને કહેલા સાચા મોક્ષમાર્ગ ઉપર રુચિ નહિ, પરંતુ અજ્ઞાનીએ કહેલા કલ્પિત મેક્ષમાગ ઉપર રુચિ એ મિથ્યાત્વ અથવા સુદેવ સુગુરૂ અને સુધમ પર રુચિ ન રાખતાં કુદેવ-કુશુરૂ-કુધર્મ ઉપર રુચિ રાખવી એ મિથ્યાત્વ. * કુદેવ એટલે જેમનામાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લેાભ, હાસ્ય, મશ્કરી, લય, અજ્ઞાન વગેરે દ્વેષ છે. * કૅગુરુ : એટલે જેમનામાં અહિંસાદિ મહાવ્રત નથી, કંચન કામિની રાખે–રખાવે–અનુમેદે છે, કાચાં પાણી, અગ્નિ અને વનસ્પતિના સંબંધ રાખે-કરે છે, તથા રાંધે, રંધાવે કે રાંધણુને અનુમેદે છે તે, તેમજ જિનવચનથી વિરુદ્ધ ખેલે છે તે. * દુધમઃ Page #138 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ એટલે જે ધર્મમાં સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન,ને સમ્યફચારિત્ર નથી, જીવ અજીવ વગેરેનું યથાસ્થિત સ્વરૂપ કહેલું નથી, વિષયસેવન, કષાય વગેરે પાપને ધર્મ કહ્યા છે, ર્તવ્ય કહ્યા છે તે. એવા કુદેવ-કુગુરુ-ધર્મ પર આસ્થા, શ્રદ્ધા, પક્ષપાત, રુચિ હેય એ મિથ્યાત્વ છે. * મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. ૧. અગિક મિથ્યાત્વ એટલે એવી મૂઢતા કે જ્યાં તત્ત્વ, અતત્ત્વ કશાને આભગ અર્થાત ગમ નથી, આવી મૂઢતા અનેભેગીક મિથ્યાત્વ છે. એ મન વિનાના બધા જીને હોય છે. (એકેન્દ્રિયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના ને મન નથી હતું.) ૨. આભિગ્રહિક મિથ્યાત્વ એટલે કે મિથ્યાધર્મ ઉપર દુરાગ્રહભરી આસ્થા. ભલે, માનેલા અસર્વજ્ઞના ધર્મ માટે યુક્તિ ન જડે, તેમ ભલે સરગી દેવને ધર્મ લીધે હિય, પરંતુ એ જ સાચે ધર્મ છે, બાકી બધા ધર્મ બેટા છે,’ એ કદાગ્રહ તે આભિગ્રહિક મિથ્યાત. ૩. અનભિગ્રહિક મિથ્યાત્વ એટલે કે મિથ્યાધર્મમાં જો કે ફસાયેલે હેય, પરંતુ એને અભિગ્રહ અર્થાત હઠાગ્રહ ન હોય, સમજતો હોય કે “શાસ્ત્ર ઘણું મતિ થડલી', સાચું શું છે એ ચેસ થઈ શકતું નથી, માટે આગ્રહ રાખ્યા વિના દેવ-ગુરુ અને ધર્મની સેવા-ઉપાસનામાં રહેવા દે. આ મિથ્યાત્વ ભદ્રક-મધ્યસ્થ મિથ્યાદર્શની જીવેને હોય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય ૪. આભિનિવેશિક મિથ્યાત્વ એટલે વીતરાગ સર્વને ધર્મ પામે છતાં એમાંની કેક વાત ન માનતાં એનાથી ઉલ્ટી વાતને અભિનિવેશ-દુરાગ્રહ રાખે છે. ૫. સાંશયિક મિથ્યાત્વ એટલે સર્વજ્ઞ પ્રભુએ કહેલ તત્ત્વ પર શંકા-કુશંકા. મિથ્યાત્વ એ આત્માને મોટામાં મોટે શત્રુ છે, કેમકે જે મૂળમાં તવ, મેક્ષમાર્ગ અને દેવ-ગુરૂ–ધર્મ પર આસ્થા જ ન હોય તે હિંસાદિ પાપમાં અને ઇન્દ્રિયના વિષયમાં તીવ્ર આસક્તિ રહે છે, એથી સદ્ધર્મથી દૂર રહેવાનું થાય છે. પાપ અને વિષયોને આવેશ રાખીને અનંતવાર ત્યાગતપસ્યાદિ જીવે કર્યા છતાં એ નિષ્ફળ ગયા. માટે એ આવેશના કારણભૂત મિથ્યાત્વને દૂર કરવા જેવું છે. * અવિરતિઃ પાપને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરે, પાપથી વિરામ ન પામ એ “અવિરતિ” કહેવાય. કેઈપણ પાપની ક્રિયા કે કર્મ અત્યારે આપણે કરતા નથી પરંતુ એ પાપ નહિ. કરવાની પ્રતિજ્ઞા લીધી હોય, તે એ વિરતિ છે, ને પ્રતિજ્ઞા ન લીધી હોય તે એ અ-વિરતિ છે. પાપ ન કરવા છતાં પણ આ અવિપતિથી આત્માને કર્મ–બંધન થાય. આ પ્રકારનું પાપ પ્રત્યેની સાપેક્ષતાનું બંધન એટલે અવિરતિ. પ્રવ- પાપ ન કરે છતાં ય કર્મ બંધાય? એ કેવી રીતે બને? ઉ૦- ધર્મ અને પાપ ત્રણ રીતે થાય છે - ધર્મ Page #140 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ૯૧ જાતે કરવા, ધમ' બીજા પાસે કરાવવા અને ધમ કરતા હાય તેનુ' અનુમેદન ( પ્રશ'સા-અનુમતિ-સહાય ) કરવું'. આમ ધર્મો કરવા, કરાવવા અને અનુમેદવાથી કર્મના નાશ થાય છે. તે જ પ્રમાણે પાપ જાતે કરવું, કે પાપ ખીજા પાસે કરાવવું, કે પાપ કરતા હાય તેની અનુમાદના ( પ્રશ’સા—અપેક્ષાભાવ-સહાય) કરવાથી કષધ થાય છે. પાપત્યાની પ્રતિજ્ઞા નથી એ સૂચવે છે કે પાપની અપેક્ષા રાખી છે, ને એથી પણ કખ ધ થાય છે. માણસ પાપ કરવાની પ્રતિજ્ઞા કેમ નથી લેતા ? જે પાપ ને કરવા ઈચ્છતા નથી, છતાંય એ પાપના ત્યાગની પ્રતિજ્ઞા લેતાં શું કામ ખચકામણુ થાય છે? પ્રતિજ્ઞા નહિ લેવાના માનસના સૂમતયા તપાસ કરશે તા જણાશે કે મનમાં ઊંડે ઊંડે પણ પાપની અપેક્ષા છે, મન વિચારે છે,જો કે આમ તે એ પાપ હું નહિં જ કરું, પશુ પ્રસંગ આવે તે કરવું પણ પડે, કદાચ એ પાપ કરું પણ ખરા. તેથી જો પાપત્યાગની પ્રતિજ્ઞા લીધી હોય તેા મુશ્કેલી થાય. માટે રહેવા દે, બાધા-બાધા કઇ લેવી નથી. " આમ મનમાં એક છાનાં ખૂણે હુજી પાપ પ્રત્યે ઝાક છે. “ જીવનમાં પાપ જોઇએ જ નહિ” એવી દૃઢ પ્રતિજ્ઞા-દૃઢ સંકલ્પ થયા નથી. ત્યાં સુધી પાપની અપેક્ષા છે. પાપની અપેક્ષા પણ પાપ છે, પાપ ન કરવા છતાં પણુ પાપ છે એવા હિસાબ વિનાના પાપાની અવિરતિથી અઢળક ક સતત 'ધાય છે. આવા કર્મ બંધ તે જ અટકે કે જો નિર્ધારપૂક પાપને તિલાંજલિ અપાય, પ્રતિજ્ઞા કરી પાપને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જૈન ધર્મના પરિચય વાસિરાવાય-ત્યાગ કરાય. દા. ત. શિકાર લૂંટ, માંસાહાર વગેરે કરવાની ભલેને જીવનમાં કાઈ સંભાવના નથી, છતાં એના ત્યાગની પ્રતિજ્ઞા કરાય, તે જ એ અવિરતિ સંબંધનાં ક્રમ બધાતા અટકે છે, એમ જનમ જનમમાં આપણે મૂકેલા શરીર અને પાપસાધને નિર્ધારપૂક મનથી પ્રતિજ્ઞા રૂપે વાસિરાવીએ. અર્થાત્ ‘ જાણકારીમાં હવે એની સાથે મારે કાઇ જ સંબંધ નથી,’ એવુ નક્કી કરીયે તે જ એ અંગેના કમ બધાતા અટકે, પ્રશ્ન- માણસ હિંસા માંસાહાર કરતા નથી, એને એનું પાપ શી રીતે ભરે ' એવુ' કહેવાય છે ને ? આદિ જનમથી લાગે ? કરે તે < ઉ- એ લેાકેાક્તિ છે. જૈનધમ આગળ વધી કહે છે, વરે તે ભરે,' અર્થાત્ ‘વિના પ્રતિજ્ઞાએ હૈયાની અપેક્ષાએ પાપને વર્યાં ડૅાય એ પણ ભરે = કમ'થી 'ધાય.' વ્યવહારમાં દેખાય છે કે વ્યાપારમાં ભાગીદારી ચાલુ હાય અને પોતે છ મહિના ટુવા ખાવા ગયા, દુકાન-વેપારમાં કોઇ કામ ન કર્યુ, છતાં જે ખાટ આવે એના ભાર પોતાના માથે ચડે જ છે. હુવા ખાવા જતા પહેલાં ભાગ બંધ કર્યો હેાય તે ખેાટના ભાર માથે ન આવે. એમ બાર મહિના બહારગામ રહ્યા, દેશના ઘરમાં નળ- ગટર કાંઇ ન વાપર્યો છતાં નળ-ગટરના મ્યુનિસિપલ ટેક્ષ ભરવા જ પડે છે. પહેલેથી નેટીસ આપી છુટા થયા હાય, તે ભાર નહિ. એમ પાપત્યાગની જો પ્રતિજ્ઞા નથી, તે કર્મના ભાર ચડે જ છે; પ્રતિજ્ઞા કરે તે ભાર નહિ. માટે જ આવી સૂક્ષ્મતા બતાવનાર જિનશાસન સાથે Page #142 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ મળેલા આ ઉત્તમ જીવનમાં આ એક મહાન સાધના છે કે ભલે પાંચ જ મિનિટ યા અમુક પ્રસંગથી માંડીને દિવસ, રાત્રિ, સપ્તાહ, પક્ષ, માસ, વર્ષ યાવત્ જીવનભરને માટે વિવિધ વ્રત, નિયમ, પ્રતિજ્ઞામાં રહેવું. નહિતર અવ્રતઅવિરતિથી ફેગટ અથાગ કર્મને ભાર વધતું રહે છે. એટલે પહેલું તે જે પાપ આપણે કરતા નથી, દા. ત. શિકાર, જુગાર માંસાહાર વગેરે, એના ત્યાગની પ્રતિજ્ઞા કરી લેવી; પછી જે પાપ કરાતા હોય એમાં ય મર્યાદા બાંધી, તે ઉપરના પાપ પ્રતિજ્ઞાથી બંધ કરવા. અવિરત મ્યુલરૂપે ૧૨ પ્રકારની હોય છે. (૧) પાંચ ઇન્દ્રિય અને મન સંબંધી વિષયનાં ત્યાગની પ્રતિજ્ઞા ન હેવી, અર્થાત્ એની આસક્તિ હેવી એ ૬, તથા (૨) હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભેજનના ત્યાગની પ્રતિજ્ઞા ન હેવી એ ૬, એમ કુલ ૧૨. આમાંથી અમુક પ્રમાણમાં પ્રતિજ્ઞા કરાય છે તે દેશવિરતિ કરી કહેવાય અને જે સંપૂર્ણ પ્રતિજ્ઞા –પાપ ન કરું, ન કરાવું કે ન અનુદું, એમ ત્રણ રીતે; અને એ કરણાદિ દરેક વળી ન કાયાથી, ન વાણીથી અને ન મનથી,'- એમ કુલ નવ પ્રકારે કરાય, તે એ સર્વવિરતિ કરી કહેવાય. અને નવકેટિ પચ્ચખાણ (પ્રતિજ્ઞા) પણ કહે છે. આમાં જેટલી કોટિ ઓછી એટલી અવિરતિ ઊભી રહી ગણાય. * કષાય : કષ = સંસાર, આય = લાભ. કષાય એટલે જીવને જે સંસારને લાભ કરાવે છે તે. કેધ, માન-અભિમાન, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન ધર્મના પરિચય જેથી વચન યુક્તિ કે આડંબર વિનાનું છતાં બીજાને ગ્રાહ્ય અને તે કરેં. જેને જોતાવેત ખીજા આદરમાન આપે તેવું ક. જે કમના ઉદયથી વચન બીજાને અગ્રાહ્ય બને યા અનાદેય થાય તે અનાદેચ નામક. [૧૦] યશ-કીર્તિ = એથી વિપરીત જેથી જીવ લેાકમાં પ્રશંસા પામે તે કર્યું. અપશ૦, ૪૨ પુણ્ય પ્રકૃતિ સામન્ય રીતે શુભ પરિણામે બધાય અને શુભ રસે ભોગવાય તે કમ પુણ્યકમ કહેવાય. મૂળ ચાર અઘાતી કર્મોંમાંથી જ ૪૨ પુણ્ય પ્રકૃતિ છે. ૧. શાતા વેદનીય + ૩ આયુષ્ય [ નરક વિનાના ] + ૧ નામકની = ૪૨ પુણ્ય પ્રકૃતિ છે. ઊંચ ગેત્ર+૩૭ [તિય ચને પણ સ્વઆયુષ્ય મળ્યા પછી રાખવું ગમે છે, મરવુ' નથી ગમતું, માટે એને પુણ્યમાં ગથ્થુ : પણ એને તિય ́ચગતિ નથી ગમતી, માટે એ પાપ-પ્રકૃતિ છે. નારકને મરવું ગમે છે, સ્વઆયુ-નરકાયુ ટકે એ નથી ગમતુ; તેથી પુણ્યમાં નરકાયુ ન લીધું. નામક ની ૩૭ પુણ્ય-પ્રકૃતિમાં, મ ૪ દેવ અને મનુષ્યની ગતિ તથા આનુપૂર્વી + ૧ પ'ચેન્દ્રિય જાતિ + ૫ શરીર+૩ અંગે પાંમ+૨ પહેલુ સંઘયણ અને સંસ્થાન + ૪ શુમ વણદિ + ૧ શુભ વિહાયાગતિ+૭ ઉપઘાત સિવાયની પ્રત્યેક પ્રકૃતિએ + ૧૦ ત્રસ દશક આવે. Page #144 -------------------------------------------------------------------------- ________________ કુમ અધ ૮૨ પાપ પ્રકૃતિ સંકલિષ્ટ અધ્યવસાયે બધાય અને અશુભ રસે ભેગવાય તે પાપકમ કહેવાય. મૂળ ચારે ઘાતી કર્યાં પાપ પ્રકૃતિ છે, તેથી ૫ જ્ઞાના૦ + ૯ દર્શના૦ + ૨૬ મહુનીય + ૫ અંતરાય = ૪૫ ઘાતી; તેમજ અઘાતીમાંથી ૧ અશાતા વે+૧ નરકાયુ + નીચ ગાત્ર + ૩૪ નામકમની, એમ ૩૭ અઘાતી એટલે ૪૫ + ૩૭ = કુલ ૮૨ ૫૧૫ પ્રકૃતિ થાય છે. નામની ૩૪ પાપ પ્રકૃતિમાં, ૪ નરક ચિની ગતિ-આનુપૂર્વી + ૪ એકેન્દ્રિયવિકલેન્દ્રિય જાતિ + ૧૦ પ્રથમ સિવાયના સંઘયણુ-સંસ્થાન +૪ અશુભ વર્ણાદિ + ૧ અશુભ વિદ્યા ગતિ, એમ કુલ ૨૩ પિંડ પ્રકૃતિ + ૧ ઉપઘાત + ૧૦ સ્થાવર દશક = ૩૪. ૧૧૭ પુણ્યની ૪૨ + પાપની ૮૨ = ૧૨૪ પ્રકૃતિ. આમાં વર્ણાદિ નામકર્મ ૪ શુભ અને અશુભ એમ બે વાર ગણાયા, તેથી ૧૨૪-૪ = ૧૨૦ કુલ કમ-પ્રકૃતિ બંધાય, ( મધમાં આવે, ) આમાં મિથ્યાત્વ મહુનીયની સાથે મિશ્ર-મા॰ ને સમ્યક્ત્વ-મા૦ બંધાતી નથી (બંધમાં નથી આવતી. ) તેથી એને બધમાં ન ગણી, પર`તુ ઉદયમાં આવે છે; કેમકે બધાયેલ મિથ્યાત્વનુ એ અધ શુદ્ધ-શુદ્ધ થયેલું સ્વરૂપ છે. તેથી એ એને ઉદયમાં ગણતાં, કુલ ૧૨૨ કમ પ્રકૃતિ ઉયમાં ગણાય. એમાં ૫ શરીર સાથે ૫ બંધન અને ૧૫ સઘાતન ઉમેરતાં ૨૦ વધે, તથા વર્ણાદિ ૪ ને બદલે વણુ -૫, રસ-૫, ગ ́ધ-ર અને સ્પર્શ ૮. એમ ૨૦ ગણુતાં ૧૬ વધે; એટલે કુલ ૩૬ વધવાથી ૧૨૨ + ૩૬ = ૧૫૮ કમ-પ્રકૃતિ સત્તામાં ગણાય. Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય માયા-કપટ અને લાભ એ સંસારને લાભ કરાવે છે, માટે એને કષાય કહેવાય છે, એ ક્રોધાદિના અનેક રૂપક છે, દા. ત. રાગ-દ્વેષ-ઇર્ષ્યા – વેર – ઝેર, મદ – પેલિસી – ચાલાકી-પ્રપંચ, તૃષ્ણા-મમતા-આસક્તિ, વગેરે હવે હાસ્ય, શેાક, હ્ર, ઉદ્વેગ ભય, દુર્ગં ́છા ( ઘૃણુ! =જુગુપ્સા ) અને કામવાસના એ નાકષાય છે કષાયના પ્રેરક, તેમજ કષાયનું નિમિત્ત પામી જાગે, માટે એને નેકષાય કહેવાય છે અહીં આશ્રવમાં માત્ર કષાયના ઉલ્લેખ છે, પણ તેથી કાંઇ નેકષાય એમાંથી ખદ નથી, ને કષાયના સમાવેશ કષાયમાં જ સમજવાના છે, એ પણ આશ્રવ છે. કેમકે એથી પણ કમ બધાય છે. ૯૪ કષાય મુખ્ય ચાર છે. ફ્રેધ-માન-માયા-લેાભ. આ ચાર કષાયની ચેાકડીમાં દરેક કષાય પાછા ચાર જાતના હાય છે. અતિઉગ્ર, ઉગ્ર, મધ્યમ અને મંદ, એનાં શાસ્ત્રીય નામ ક્રમશઃ આ પ્રમાણે છે, અનતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનીય કષાય, પ્રત્યાખ્યાનાવરણુ કષાય અને સજવલન કષાય. દરેકમાં ક્રાદિ ૪ આવે. આચારના ૧. અનંતાનુબંધી કષાય એ અનંતને એટલે કે અનંત સંસારને અનુબંધ કરનારા છે, ધન પર બંધન લાદનારા યાને સ'સારની પરંપરા ચલાવનારા છે. એ કષાય સામાન્ય રીતે મિથ્યાત્વની સાથે રહેનારા હૈય છે, અને એમાં અતિઉગ્રપણું એ છે કે એમાં જીવતદ્ન ભાનભૂલે અને છે. હિંસાદિ પાપ અને ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયા પાછળ એવા ઉગ્ન રાગદ્વેષથી એ વર્તે છે કે એમાં એને કશુ ખાટુ' લાગતુ નથી, ભય નથી લાગતા, એ પાપ અને Page #146 -------------------------------------------------------------------------- ________________ આશ્રય વિષયેનાં સેવન અકર્તવ્ય લાગતા નથી! એને કર્તવ્ય માની રાચીમાચીને કરે છે. એવા અતિઉગ્ર હોવાથી એ સમ્યક્ત્વના ઘાતક છે. - સભ્યત્વ એટલે તત્ત્વશ્રદ્ધા. એમાં પાપને પાપ માનવું, ને અકાર્યને અકર્તવ્ય માનવું જરૂરી છે. પણ આ અતિઉગ્ર જાતના અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેભ, એવી માન્યતાના પ્રતિબંધક છે. પહેલાં કષાય દબાઈને આ તત્ત્વશ્રદ્ધા થઈ હોય તે ય, આ અનંતાનુબંધી કષાયના ભાવ જાગતાં તેને તેડી નાખે છે, સમ્યકત્વથી નીચે પાડી ઠેઠ પહેલાં મિથ્યાત્વ ગુણઠાણે સુધી લઈ આવે છે. ૨. અપ્રત્યાખ્યાનીય કષાય એટલે “હિંસાદિ પાપ અકર્તવ્ય છે” એવું સમજાતું ય હેવા છતાં, વીર્યના અભાવે પ્રત્યાખ્યાનને ન આવવા દે, અર્થાત્ પચ્ચકખાણને એટલે કે પાપત્યાગની પ્રતિજ્ઞાને ભાવ જ ન થવા દે, ને પ્રતિજ્ઞાને ભાવ પૂર્વે આ હેય ને પછી આ અપ્રત્યાખ્યાન કષાય જાગે તે એ પ્રતિજ્ઞાના ભાવને નષ્ટ કરી દે, એવા એ ઉગ્ર કેટિન કષાય હોય છે. એથી જ અવિરતિ ઊભી રહે છે, દેશવિરતિપણું અટકે છે. જીવ જાણતા હોવા છતાં એ ગળિયે રહે છે કે “લાવ આટલા પ્રમાણમાં તે પાપ-ત્યાગની ભારે પ્રતિજ્ઞા” એવું નથી કરી શકતે. ૩. પ્રત્યાખ્યાનાવરણ કષાય એટલે જે સર્વથા પચ્ચકખાણ કિનાર નહિ, પરંતુ એના પર અમુક આવરણ ઊભું રાખે. અર્થાત પહેલી અને બીજી કક્ષાના કષાય દબાઈ જવાથી ભલે શ્રદ્ધા અને પચ્ચકખાણ આવે, પરંતુ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન ધર્મનો પરિચય આ ત્રીજી કક્ષાના કષાયની હાજરી બાકીની વિરતિનું રોકાણ કરે છે. દા. ત. પહેલી કષાય-ચેકડી જવાથી હિંસાને પાપરૂપ માની અકર્તવ્ય માની અને બીજી કષાય-ચકડી જવાથી ત્રસ જીવેની જાણી જોઈને હિંસા કરવાનું પ્રતિજ્ઞાપૂર્વક રહ્યું. પરંતુ હજી એ(વસની અજાણે હિંસા થાય તે, તેમજ જાણતાં કે અજાણતાં સ્થાવર જીવોની હિંસા થાય તે બંધ નથી કરી. એ આ પ્રત્યાખ્યાનાવરણ કષાયને લીધે છે એટલે કે આ કષાય સર્વવિરતીને યાને સર્વથા પાપત્યાગની પ્રતિજ્ઞાને અટકાવે છે, ચારિત્રને રેકે છે. એક યા બીજા કારણે ઘરવાસની આસક્તિ આ સર્વપાપ-ત્યાગમાં નથી જવા દેતી. ૪. સંજવલન કષાય એટલે સહેજ ભભુકતા કષાયઅનંતાનુબંધી વગેરે પૂર્વની ત્રણ કષાય-ચોકડી છોડવાથી સર્વ પાપના ત્યાગ સુધી આત્મા આવી ગયે, અને સાધુ બની ગયે, પરંતુ હજી કંઈક કંઈક કોધાદિ ઊઠે છે, યા સંયમ આદિ પર રાગ અને દષેિ પર દ્વેષ છે, એ આ સંજવલન કષાયનું કામ છે. આ કષાય જીવન વીતરાગતાના ગુણને અટકાવે છે. 2 ચેગ : આત્માના પુરુષાર્થથી મન-વચન-કાયાની થતી પ્રવૃત્તિને યોગ કહે છે. અર્થાત જીવના વિચાર-વાણીવર્તાવ વર્તન એ યોગ છે. એ સારા હોય તે શુભ કર્મ બંધાવે, અને ખરાબ હોય તે અશુભ કર્મ બંધાવે છે. એમાં મનના ચાર યોગ છે.– - (૧) સત્ય મનાયેગ એટલે કે વસ્તુ યા વસ્તુસ્થિતિ જેવી હોય તેવી વિચારણું ચાલે છે. દા. ત. જ્ઞાન સાથે Page #148 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ કિયાથી જ મેક્ષ થાય' આ વિચારણે સત્ય મને યોગ છે. (૨) અસત્ય માગ એટલે કે વસ્તુ યા વસ્તુ સ્થિતિથી વિપરીત વિચારણા, જુદી વિચારણું ચાલે છે. દા. ત. “મોક્ષ માટે ક્રિયા નકામી છે,’ એ વિચારણા. એ અસત્ય મને ગ. (૩) સત્યાસય (મિશ્ર) મને યોગ એટલે અંશે સાચી, અંશે જૂઠી વિચારણા. દા. ત. વિચારે કે “મોક્ષ પ્રત્યે જ્ઞાન જ કારણ છે.” (૪) વ્યવહાર મને એટલે જેમાં સાચા-જૂઠા જેવું કાંઈ નથી, કેઈ વ્યવહારુ કામકાજની વિચારણા છે. દા. ત. સવારે વહેલા ઊઠવું,” “પેલાને ન જવાનું કહ્યું, વગેરે વિચારણા. * વચનગના પણ આ જ રીતે “સત્ય વચનગ” વગેરે ચાર પ્રકાર છે. વસ્તુ કે વસ્તુસ્થિતિ હોય તેવું બોલવું એ સત્ય વચનગ. જુઠ બોલવું એ અસત્ય વચનગ. અંશે સાચું, અને અંશે જુઠું, બેલાય તે મિશ્ર વચનોગ, “તું જા, તમે આવે” વગેરે બોલાય એ વ્યવહાર વચનગ. એક કાયયોગ ૭ પ્રકારે છે -મનુષ્ય-તિર્યંચનાં શરીર તે ઔદારિક શરીર, દેવ-નારકના શરીર તે વૈયિ શરીર, ને લબ્ધિધર ચૌદપૂર્વી મહામુનિ કાર્ય પ્રસંગે બનાવે તે આહારક શરીર. આ દરેકની આખા શરીરથી યા એના કોઈ અંગે પાંગથી યા કેઈ ઇન્દ્રિયોથી કે શરીરની અંદરના હૃદય વગેરેથી થતી પ્રવૃત્તિ એ કાગ. એમ ૩ કાયયોગ થયાઔદ્યારિક કાયયેગ, વૈકિય કાયયોગ, આહારક કાયયોગ. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન ધર્મને પરિચય જીવને પરલોકમાં જન્મ થતાં જ પહેલા સમયે કાંઈ નવું શરીર તૈયાર નથી થઈ જતું. એ વખતે તે કર્મના જથારૂપી કામણ શરીરની સહાયથી ઓરિક પુદ્ગલનું શરીર બનતું ચાલે છે. માટે તે વખતે ઔદારિકમિશ્ર કાયયોગ ચાલતે કહેવાય. શરીર પૂર્ણ બની ગયા પછી શુદ્ધ ઔદારિક કાગ ચાલતે કહેવાય એમ વૈકિયમિશ્ર અને આહારકમિશ્ર ગણતાં કુલ ૩ મિશ્રકાયયોગ થયા. હવે જીવને ભવાંતરે જતાં માર્ગમાં જે પહેલાં સીધા અને પછી બે વાર ફંટાઈને જવાનું હોય, તે એ બેમાં પહેલીવાર ફંટાય ત્યાં નથી તે પૂર્વે મૂકેલાં શરીર સાથે સંબંધ, કે નથી હવે પછી નવા ઊભા થનાર શરીર સાથે સંબંધ. તેથી માત્ર કામણ શરીરની પ્રવૃત્તિ છે. કાશ્મણ શરીર એટલે આત્મા પર લાગેલ કર્મને જ એની પ્રવૃત્તિ એ કાર્મણ કાયાગ કહેવાય. ત્યાં કોઇ આહારના પુદ્ગલનું ગ્રહણ નથી તેથી આણહારી અવસ્થા છે. આમ ઓદારિક વૈક્રિય અને આહારક, ત્રણેયના શુદ્ધ અને મિશ્ર, એમ છ તથા એક કાર્પણ કાગ એમ કુલ સાત કાયયોગ છે. એકંદરે મન, વચન, કાયાના પંદર યોગ છે. એમાં શુભ અશુભ બે પ્રકાર છે, સત્ય મનેયેગ, સત્ય વચનગ તથા ધર્મ સંબંધી વ્યવહાર મનવચન-ગ એ શુભ છે. તેમજ ધર્મ સંબંધી શરીર-ગાવ-ઈન્દ્રિયની પ્રવૃત્તિરૂપ કાયયોગ એ પણ શુભ છે. બાકી અશુભ છે. શુભયોગથી પુણ્યને લાભ મળે છે, અશુભથી પાપને. * પ્રમાદ: Page #150 -------------------------------------------------------------------------- ________________ રમાશ્રય પ્રમાદ એટલે આત્માને પોતાના સ્વરૂપમાં રમતા કરવામાંથી જે ચુકાવે તે, આ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકાર છે. ૧. મઘ, ૨. વિષય, ૩. કષાય, ૪. નિદ્રા અને ૫. વિકથા, એ પાંચ પ્રમાદ છે. એવી રીતે રાગ, દ્વેષ, અજ્ઞાન, સંશય, ભ્રમ, વિસ્મરણ, મન-વચન-કાયાનું દુપ્પણિધાન (અસત્યપ્રગ), ને ધર્મમાં અનાદર–અનુત્સાહ- આ પણ આઠ પ્રમાદ છે. | સર્વ પાપને ત્યાગ કરી ચારિત્ર લીધું છતાં જ્યાં સુધી સહેજ પણ પ્રમાદ નડી જાય છે, ત્યાં સુધી એ પ્રમત્ત મુનિ છે. પ્રમાદ ટાળે તે અપ્રમત્ત મહામુનિ બને. અલબત પછી પણ અપ્રમત્ત મુનિને હજી કષાય ઊભા છે. પરંતુ તે બહુ સૂક્ષ્મ છે, અને હવે તે અંતમુહર્ત કાળમાં નાશ પામી શકે અગર દબાઈ જાય એવા છે. ત્યાં જીવની જબરદસ્ત જાગૃતિ અર્થાત્ ઉજાગર દશા છે. તેથી તે અત્ય૫ કષાયને પ્રમાદ નથી કહેવાતે. એમાંથી ઊજાગરણ દશાએ ચડતાં વીતરાગ બનાય છે. આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ, એ પાંચ આશ્રવ પિતાની કક્ષા મુજબ સતત કર્મબંધ કરાવે છે. કક્ષા મુજબ એટલે કે મિથ્યાત્વ અને કષાયાદિ જેવા જોરદાર, તે કર્મબંધ જોરદાર 9 પ્રશ્નો . ૧. “આશ્રવ” એટલે શું? એને બે રીતે પ્રકારે કયા કયા? ૨. ‘મિથ્યાત્વ એટલે મિથ્યા વલણ” એમાં “વલણ” સમજાવે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન ધર્મના પરિચય ૩. અભિહિક અને અનાભાગિક વચ્ચે શે। તફાવત એમ આભિગ્રહિક-આભિનિવેશિક વચ્ચે શા તફાવત છે તે સમજાવે. ૪. પાપ લાગવામાં ઇતર ધર્મી કરતાં જૈનધમે અતાવેલ વિશેષતા કઈ? અને શાથી? ૫. ‘કષ’ એટલે શું? ૪ પ્રકારની કષાય ચેાડી શું શું કામ કરે છે? શાથી? ૬. ‘યોગથી કર્મ તુટે' એ વાક્ય ખાટુ શી રીતે ? ૭. ચાંગના ૧૫ પ્રકાર સમજાવો. ૮. જુદી જુદી રીતે પ્રમાદના પ્રકાર કેટલા ? Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કર્મ બંધ કપડા પર તેલને ડાઘ વાતાવરણમાંથી ધુળ ખેંચે છે અને એ ધુળને તેલિયા ભાગ પર એકમેક ચૅટાડે છે. એવી રીતે મિથ્યાત્વ. અવિરતિ, ઈન્દ્રિ, કષાય, વેગ વગેરે આ બહારની કર્મવર્ગણાને ખેંચી જીવ સાથે એકમેક ચટાડે છે. જે પ્રતિસમય મિથ્યાવાદ ચાલુ છે, તે કર્મસંબંધ પણ પ્રતિસમય ચાલુ છે. કર્મ સેંટવા સાથે જ એમાં જુદા જુદા સ્વભાવ ( પ્રકૃતિ), ટકવાને કાળ (સ્થિતિ), ફળની તીવ્ર-મન્દતા (રસ), અને દળપ્રમાણ (પ્રદેશ) નક્કી થઈ જાય છે. આનું નામ કમશઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ ને પ્રદેશબંધ છે. આમાં એક સમયે લાગેલા કર્મના જથામાંના અમુક વિભાગની Page #153 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય અમુક પ્રકૃતિ, બીજાની બીજી પ્રકૃતિ તથા અમુકની અમુક સ્થિતિ, બીજાની બીજી, એમ અમુકને અમુક રસ, બીજાને બીજે – એમ નક્કી થાય છે. દા. ત. અમુક કર્મ વિભાગની પ્રકૃતિ જ્ઞાનને આવરવાની નક્કી થઈ તે પ્રકૃતિબંધ. હવે તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. એને સ્થિતિ-કાળ અમુક સાગરોપમ એટલે નક્કી થયા એ સ્થિતિબંધ. એને ચતુઃસ્થાનિક દ્રિસ્થાનિક (ચઉઠાણિયે બેઠાણિ) વગેરે તીવ્ર યા મંદ રસ નક્કી થયે તે રસબંધ. એમાં પુદગલ જ અમુક આવ્યા તે પ્રદેશબંધ. આમાં સ્થિતિકાળ પાકે ત્યારે તે કર્મ ઉદયમાં આવે છે, અને પિતાની પ્રકૃતિ મુજબ જ્ઞાનાદિને રેકે છે. એમાં ય રસબંધના અનુસારે તે તીવ્ર હોય તે જ્ઞાનને ગાઢપણે રોકે છે. જેથી ભણવા-સમજવાની સખ્ત મહેનત કરવા છતાં ડું ય જ્ઞાન પ્રગટતું નથી. જે મંદરસ હોય તે જ્ઞાન એના પ્રમાણમાં સારું પ્રગટે છે. * કમની મૂળ ૮ પ્રકૃતિ વાદળની ઉપમા : જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ વાળા પ્રકરણમાં સમજાવ્યું છે તે પ્રમાણે જીવ જાણે એક સૂર્ય છે, તેમાં ૮ જાતના ગુણરૂપી પ્રકાશ છે, તેના પર ૮ જાતના કર્મરૂપી વાદળ છે; તેથી વિકૃતિ રૂપી અંધકાર બહાર પડે છે. તેને કઠાથી સમજી શકાશે. Page #154 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધ ૧૦૩ જીવના ૮ ગુણ ૮ કર્મ વિકૃતિ (પ્રકાશ) (વાદળ ) ૧ અનંત જ્ઞાન | જ્ઞાનાવરણ અજ્ઞાન. ૨ અનંત દર્શન, દર્શનાવરણ | અંધાપો, નિદ્રા વગેરે. ૩ વીતરાગતા | મોહનીય | મિથ્યાવ, રાગ, દ્વેષ, કષા, | હાસ્યાદિ, કામ. ૪ અનંત વદિ અંતરાય કૃપણુતા, પરાધીનતા દરિદ્રતા, દુર્બળતા. ૫ અનંતસુખ | વેદનીય શાતા, અશાતા ૬ અજરામરતા | આયુષ્ય જન્મ-મૃત્યુ. ૭ અરૂપિપણું | નામકર્મ શરીર, ઈન્દ્રિ, વદિ, ચાલ. સ-સ્થાવરપણું, ચશ– ૮ અગુરુ અપયશ, સોભાગ્ય-દૌભગ્ય વગેરે લઘુપણું | ગોત્રકમ ઊંચકુળ, નીચકુળ: આમાંના પહેલા ચાર એ આત્માને ખાસ ગુણ, - આત્માની શુદ્ધ આત્મદશા-પરમાત્મ દશાના ગુણ છે, અર્થાત્ મલિનતા સર્વથા નષ્ટ થઈને પ્રગટ થતી અત્યન્ત નિર્મળતાના એ ગુણ છે. એને રોકનારા જ્ઞાનાવરણ આદિ પહેલા ૪ કર્મને ઘાતી કર્મ કહે છે. અને બાકીના ૪ કર્મને અઘાતી કર્મ કહે છે. ઘાતી એટલે પરમાત્મદશાને ઘાત કરનાર, (“ઘાતી એટલે આત્માના ગુણને ઘાત કરનાર,’ એ વ્યાખ્યા બરાબર નથી; કેમકે સુખ એ આત્માને ગુણ છે, પરંતુ એને ઘાત કરનાર વેદનીય કર્મ ઘાતકમ નથી કહેવાતું.) આ આઠેય કર્મના અવાંતર ભેદ આગળ પર જોઈશું. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન ધર્મને પરિચય * કરણ: જૈન શા કહે છે કે કર્મ જે બંધાય, તે બધા તેવા જ રૂપે અને તે રીતે જ ઉદયમાં આવે એવું નથી બનતું; અર્થાત્ એની પ્રકૃતિ, સ્થિતિ અને રસમાં ફરક પણ પડી જાય છે. આનું કારણ જીવ જેમ કર્મનું બંધન કરે છે, તેમ સંકમણુ વગેરે પણ કરે છે. આ બંધન-સંક્રમણ વગેરેના આત્મવીર્ય–ગને “કરણ” કહે છે. કરણ આઠ બે-બંધનકરણ, સંક્રમણુકરણ, ઉદ્વર્તનાકરણ અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, ઊપશમનાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણ. (૧) બંધન-કરણમાં તેવા તેવા આશ્રવના ગે થતા કર્મબંધની પ્રકિયા આવે. (૨) સંક્રમણ-કરણમાં એક જાતના કર્મ પુદ્ગલનું તે જ જાતના બીજા રૂપના કર્મપુદ્ગલમાં સંક્રમણ થવાની પ્રક્રિયા આવે. સંક્રમણ એટલે વર્તમાનમાં બંધાતા કર્મ-પુદ્ગલમાં પૂર્વના સિલિકમાં રહેલા સજાતીય કર્મમાંથી કેટલાકનું ભળી તે રૂપે બની જવું તે. દા. ત. અત્યારે શુભ ભાવનાને લીધે શાતવેદનીય કર્મ બંધાતું હોય, તે તેમાં પૂર્વના સંચિત કેટલાંક અશાતા કર્મ ભળી શાતારૂપ બની જાય, તે અશાતા વેદનીયનું સંક્રમણ થયું ગણાય. એથી ઊલટું, અશુભ ભાવને લીધે બંધાતા અશાતા વેદનીય કર્મમાં કેટલાક પૂર્વના શતાવેદનીય કર્મનું સંક્રમણ થવાથી તે શાતાકર્મ અશાતાકર્મ બની જાય. Page #156 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધ ૧૦૫ (૩-૪) ઉદ્દવર્તાના-અપવતનાકરણઃ કર્મની સ્થિતિરસમાં વધારો થાય તે ઉદ્વર્તના, અને ઘટાડો થાય તે અપવર્તન. દા. તે જીવ શુભ ભાવમાં વર્તતે હોય તે સિલિકમાં પડેલ શુભ કર્મના રસને વધારે છે, અને અશુભ કર્મના રસને ઘટાડે છે. અશુભભાવ હોય તે એથી વિપરીત બને છે. (૫) ઉપશમના-કરણ — વિશિષ્ટ પ્રકારના શુભ ભાલ્લાસથી મેહનીય કર્મના ઉદયને અંતમુહૂર્ત સુધી તદ્દન અટકાવી દેવાય, શાંત કરાય, તેને ઉપશમના કહે છે. એમાં તે ઉદયનિષેધના અંતમુહૂર્ત કાળમાં જે જે કર્મની સ્થિતિ પાકવાનું નક્કી હતું એવા કર્મ પુદ્ગલે શુભ અધ્યવસાયના બળે પૂર્વ-ઉત્તર સ્થિતિમાં જાય છે, અર્થાત્ એની તેવી સ્થિતિવાળા કરી દેવાય છે. એથી અહીં ઉદય રોકાઈ ઊપશમના થઈ. (૬) ઉદીરણ-કરણમાં મોડા ઉદયમાં આવે એવા કેટલાક કર્મ પુદ્ગલેને ભાવબળે વહેલા ઉદયમાં ખેંચી લેવાય છે. (૭) નિધત્તિ-કરણમાં કેટલાંક કર્મ પુદ્ગલેને એવા કરી મૂકવામાં આવે છે કે હવે એના પર ઉદ્વર્તનાઅપવર્તના સિવાય બીજા કેઈ કરણ લાગી શકે નહિ, એ બીજાં કરણને અગ્ય થઈ જાય, એ નિધત્તિ થઈ. (૮) નિકાચના-કરણમાં તે કર્મ પુદ્ગલેને સકલ કરણને અગ્ય કરી દેવામાં આવે છે. એના પર સંક્રમણ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન ધર્મને પરિચય વગેરે કઈ કરણ ન લાગી શકે. એટલે એ હવે નિકાચિત કર્મ કહેવાય છે. તીવ્ર શુભ ભાવથી પુણ્યકર્મ અને તીવ્ર અશુભ ભાવથી પાપકર્મ નિકાચિત થાય છે. - આ ઉપરથી સમજાશે કે કર્મ બંધાયા પછી બધાં એવા ને એવાં જ રહે છે એવું નથી, પરંતુ કેટલાક કર્મનું બીજે સંક્રમણ, સ્થિતિ-રસમાં ઉદૂવર્તનાદિ, ઉદીરણ, વગેરે ફેરફાર થાય છે. આત્મા જે નિરંતર વૈરાગ્ય, જિન-વચનરુચિ, દયા–દાનાદિ, દેવગુરુસેવા, ક્ષમાદિ વિરતિભાવ વગેરેમાં રહે તે નવું પુણ્ય તે અવશ્ય બંધાય, પરંતુ ઉપરાંતમાં કેટલાંક જુના અશુભ કર્મનું શુભ પુણ્યકર્મમાં સંક્રમણ થાય, અશુભના રસમાં અપવર્તન થાય, શુભના રસમાં ઉદ્વર્તન થાય, વગેરે વગેરે સારાં પરિવર્તને થાય છે. એ લાભ ઉપરાંત એ વખતે અશુભ ભાવથી અશુભ ફળે ઊભા થાત એનાથી બચી શકાય છે. એથી ઉલટું અશુભ ભાવમાં એનાથી વિપરીત વસ્તુ બને છે. આવા અનુપમ લાભ હોવાથી, હૈયાના ભાવ સદા પવિત્ર અને ઉચ્ચ કેટિના શુભ શખવા, તેમજ શક્ય એટલી શુભ કરણી, સદુવાણું અને શુભ વિચારણામાં રહેવું હિતાવહ છે. ૮. કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૨૦ પહેલાં જ્ઞાનાવરણ આદિ ૮ કર્મ કહી આવ્યા. એના પેટા ભેદ આ પ્રમાણે : (૧) જ્ઞાનાવરણ ૫ - વસ્તુ વિશેષરૂપે જણાય Page #158 -------------------------------------------------------------------------- ________________ કમ્ અધ १०७ ( > 6 દેખાય એ જ્ઞાન ' છે. દા. ત. “ આ માણસ છે. (ઢાર નહિ)’ ને સામાન્યરૂપે દેખાય એ ‘દર્શન' છે. દા. ત. આ ય માણુસ છે.' મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, અધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણુ, અને કેવલજ્ઞાનાવરણુ, આ પાંચ આવરણ આત્માના મતિ વગેરે જ્ઞાનને અટકાવે છે. મતિજ્ઞાન = ઇન્દ્રિય કે મનથી થતુ જ્ઞાન, શ્રુતજ્ઞાન= કથન કે શાસ્ત્ર વગેરેથી થતુ શબ્દાનુસારી જ્ઞાન, અવધિજ્ઞાન = ઇન્દ્રિય કે શાસ્ત્ર આદિની સહાય વિના સીધુ આત્માને થતુ રૂપી દ્રવ્યે તુ પ્રત્યક્ષ જ્ઞાન મન:પર્યાયજ્ઞાન = અઢી દ્વીપમાંના સજ્ઞી પચેન્દ્રિયના મનના પર્યાયનું મનનું પ્રત્યક્ષજ્ઞાન. આ જ્ઞાન અપ્રમત્ત મુનિને જ થાય. કેવળજ્ઞાન = સર્વ કાળના સવ પાઁચ સહિત સવ દ્રવ્યેતુ આત્માને થતુ સાક્ષાત્ જ્ઞાન. અહીં મતિજ્ઞાનમાં ચાર અવસ્થા છે,- અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા. અવગ્રહ = પ્રાથમિક સામાન્ય ખ્યાલ, ઇહા = ઉહાપેાહ; અપાય = નિહ્ય; ધારણા = અ–વિસ્મરણ દા, ત. અસ્પષ્ટ કઇક' એવે ભાસ એ અવગ્રહુ. પેલુ હું હું કે માસ ? ' એવા ઊહાહુ એ ઈા. નજીક જતાં માણુસ યા ઠુંઠાનેા નિણૅય થાય એ અપાય. એને મનમાં ધારી રખાય એ ધારણા. - * (૨) દેશનાવરણુ ૯ :- દનાવરણ =દનને અર્થાત્ સામાન્યજ્ઞાનને રોકનાર કર્મ ૧. ચક્ષુ દનાવરણુ કમ (જેના લીધે ચક્ષુથી દેખી ન શકાય) ૨. અચક્ષુ દશનાવરણુ કમ ( જેના લીધે અન્ય ઇન્દ્રિય કે મનથી અદન ) ૩. અવધિદર્શોનાવરણુકમ', ૪. કેવલદેશનાવરણુક આ ૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય દેશનાવરણકમ + ૫ નિદ્રાકમ = નવ દર્શનાવરણુકમ પ્રકૃતિ. = પાંચ નિદ્રામાં ૧. નિદ્રા = અલ્પ નિદ્રા, જેમાં સુખેથી જગાય તે. ૨. નિદ્રાનિદ્રા = ગાઢ નિદ્રા, જેમાં કષ્ટ જગાય તે. ૩. પ્રચલા – બેઠા કે ઊભા નિદ્રા આવે તે. ૪. પ્રચલાપ્રચલા = ચાલતા નિદ્રા આવે તે. ૫. ત્યાનબિં= જેમાં ચિંતવેલ કઢાર કાય કરી જાગવા દે; જાગ્રતની જેમ નિદ્રામાં દિવસે આવે. પહેલાં ચાર દશનાવરણ દશનશક્તિને ન અને પાંચ નિદ્રા એ જાગેલા દશનનેા સમૂળગા નાશ કરે છે. એ હિસાબે એ નવેય દશનાવરણમાં ગણાય છે. (૩) મેાહનીય ૨૬ પ્રકારે એમાં મુખ્ય એ વિભાગ છે. ૧. દન-મહુનીય, ૨. ચારિત્ર-માનીય, કે જે ૨૫ પ્રકારે છે. : ૧૦૮ દશ નમેાહનીય = મિથ્યાત્વ મેાહનીય, કે જેના ઉદય અતત્ત્વ પર રુચિ અને સર્વજ્ઞાત તત્ત્વ પર અરુચિ થાય. આ કમ બંધાવામાં એક જ છે, પણ પછી એના ૩ પુજ થયેથી ઉદયમાં મિથ્યાત્વમાહનીય, મિશ્રમેહનીય, ને સમ્યક્ત્વમેહનીય, એમ ૩ પ્રકારે છે. (૧) સમે॰માં સમ્યક્ત્વથી તત્ત્વશ્રદ્ધા ખરી, પણ અતિચાર લગાડે, (૨) મિશ્રમેાહનીયથી અતત્ત્વ ઉપર રુચિ-અરુચિ નહિ, તેમજ સજ્ઞ પ્રભુએ કહેલા તત્ત્વ ઉપર શ્રદ્ધા ય નહિં, અને અશ્રદ્ધા ય ન થાય. (૩) મિથ્યાત્વમેહનીયથી અતત્ત્વરુચિ ને તત્ત્વઅરુચિ. ચારિત્રમાહનીચની ૨૫ પ્રકૃતિ (૧૬ કષાયમેહનીય +૯ નેાકષાય મેહુનીય) કષ = સંસારને, આય = લાભ Page #160 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધ ૧૦૯ જેથી થાય અર્થાતુ સંસારને વધારે તે કવાય. તે કેમાન-માયા-લેજ, રાગ-દ્વેષ આમાં સમાવિષ્ટ છે. ક્રોધ માન એ દ્વેષ છે, માયા લેભ એ રાગ કે ધાદિ ચારના દરેકના પૂર્વોક્ત અનંતાનુબંધી વગેરે ૪-૪ પ્રકાર હેઈ, ૧૬ કષાય થાય, નોકષાચ = કષાયથી પ્રેરિત કે કષાયના પ્રેરક હાસ્યાદિ ૯- હાસ્ય, શેક, રતિ (ઈષ્ટમાં રાજી), અરતિ (અનિષ્ટમાં ઉદ્વેગ, નારાજી), ભય (સ્વસંક૯પથી બીક), જુગુપ્સા (દુર્ગાછા), પુરુષવેદ (સળેખમ થયે ખાટું ખાવાની ઇચ્છાની જેમ જેના ઉદયે સ્ત્રીભેગની અભિલાષા થાય તે), સ્ત્રીવેદ (પુરુષભોગની અભિલાષા), નપુંસકવેદ ( ઉભય અભિલાષા). (૪) અંતરાય કર્મ ૫ પ્રકારે છે; ૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ગાંતરાય, ૪. ઉપભેગાંતરાય ને ૫. વીર્યતરાયકર્મ. આ કમસર (૧) દાન કરવામાં, (૨) લાભ થવામાં, (૩) એક જ વાર લેગ્ય અન્નાદિ ભેગવવામાં, (૪) વારંવાર ભેગ્ય વસ્ત્રાલંકારાદિ ભેગવવામાં, અને (૫) આત્મવીર્ય પ્રગટ થવામાં વિઘભૂત છે. આ જ્ઞાનાવરણાદિ ચાર કર્મ ઘાતકર્મ છે. હવે બાકીના ચાર અઘાતી કર્મમાં (૫) વેદનીય-૨ ૧. શાતા, ૨. અશાતા. જેના ઉદયે આરોગ્ય વિષયે પગ વગેરેથી સુખને અનુભવ થાય તે શાતા. એથી ઉલટું અશાતા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન ધર્મના પરિચય (૬) આયુષ્ય-૪ નરકાયુ, તિય ચાયુ, મનુષ્યાયુ, અને દેવાયુ. તે તે નરસિંદ ભવમાં જીવને તેટલે તેટલેા કાળ જકડી રાખનારું કમ તે આયુષ્યકમ એ જીવને તે તે ભયમાં જીવતા રાખે. (૭) ગાત્ર-૨ ૧. ઉચ્ચગેાત્ર, અને ૨. નીચગેાત્ર. જેના ઉદયે ઐશ્વ, સત્કાર, સન્માન વગેરેના સ્થાનભૂત ઉત્તમ જાતિ-કુળ મળે તે ઉચ્ચગેાત્ર. તેથી વિપરીત તે નીચગેાત્ર. (૮) નામઢમાં ૬૦ ભેદૅ : ગતિ ૪ + જાતિ ૫ + શરીર ૫ + અંગે...પાંગ ૩ + સંધયણ-૬ + સંસ્થાન૬ + વર્ણાદિ ૪ + આનુપૂર્વી ૪ + વિહાયે ગતિ ૨ = ૩૯ પિંડ પ્રકૃતિ + ૮ પ્રત્યેક પ્રકૃતિ + ત્રસદશક અને સ્થાવર દશકની ૨૦ = ૬૭. ( પિંડ પ્રકૃતિ એટલે કે પેટા ભેદના સમૂહવાળી પ્રકૃતિ. પ્રત્યેક પ્રકૃતિ – વ્યક્તિગત પેટાભેદ વિનાની ૧-૧ પ્રકૃતિ. ) આ ૬૭ પ્રકૃતિ આ પ્રમાણે છે : ૧૪ પિંડ પ્રકૃતિ -: (૧) ૪ ગતિ નામકેમ નારકાદિ પર્યાય જે કમથી પ્રાપ્ત થાય તે ગતિ નામક કહેવાય. એ ૪ પ્રકારે. નરકગતિ, તિય ચગતિ, મનુષ્યગતિ, અને દેવગતિ. (૨) ૫ જાતિ-નામકમ એકેન્દ્રિયજાતિથી માંડી પંચેન્દ્રિયજાતિ સુધીની કાઈ જાતિ દેવાવાળુ કર્યું, તે જાતિનામક. એ હીનાધિક ચૈતન્યનું વ્યવસ્થાપક છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધ ૧૧૧ (૩) ૫ શરીર-નામકર્મ શીર્થસે ત ારીપૂ” શીર્ણવિશીર્ણ થાય તે શરીર. એ (૧) ઐદારિક ઉદાર સ્થલ પુદગલનું બનેલું, દા. ત. મનુષ્ય-તિર્યંચનું શરીર, (૨) વૈકિય = વિવિધ કિયા(અણુમહાન, એક-અનેક) કરી શકવાને ગ્ય શરીર, દા. ત. દેવ-નારકનું. (૩) આહારક = શ્રી તીર્થંકર દેવની અદ્ધિ જોવા, કે સંશય પૂછવા ચૌદ પૂર્વી એક હાથનું શરીર બનાવે તે. (૪) તૈજસ = આહારનું પચન વગેરે કરનાર તૈજસ પુદ્ગલને જશે. (૫) કાર્મણ = જીવ સાથે લાગેલ કર્મને જશે. આવાં શરીર આપનાર કર્મ તે શરીર નામકર્મ. (૪) ૩ અંગે પાંગ નામકર્મ જેના ઉદયે દારિક વૈકિય-આહારક શરીરને માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ – ૮ અંગ, આંગળીઓ વગેરે ઉપાંગ, ને પર્વરેખાદિ અંગે પાંગ મળે તે અંગે પાંગનામકર્મ એકેન્દ્રિય જીવને અંગોપાંગ નામકર્મને ઉદય ન હેવાથી શરીરમાં અંગોપાંગ નથી હોતા. શાખા-પત્ર વગેરે છે તે તે જુદાં જુદાં જીવનાં શરીર હોવાથી એ કોઈ એક જીવ શરીરના અવયવ નથી. અહીં “શરીર નામકર્મની અંતર્ગત “બંધન નામકર્મ” અને “સંઘાતન નામકમ” છે. (૫) ૫ બંધન નામકર્મ જેના ઉદયથી નવા લેવાતાં ઐદારિકાદિ પુદગલે શરીરના જુનાં પુદ્ગલની સાથે લાખની જેમ એકમેક ચૂંટે છે, તે ચૂંટાડનારું કર્મ, એ બંધન નામકર્મ. એથી અંગે પાંગ વધે તેમાં સાંધે ન દેખાય. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન ધર્મને પરિચય (૬) ૧પ સંઘાતન નામકર્મ નિયત પ્રમાણુવાળા અને ગાત્રેની વ્યવસ્થાવાળા શરીરને રચતા પુદ્ગલના ભાગોને તે તે સ્થાનમાં દૂતાવળીની જેમ સંચિત કરનારું કર્મ. દા. ત. આહારમાંથી જ દાંતના, જીભના, હાડકાના... વગેરે વગેરે મુદ્દગલે બને, પરંતુ તે-તેને ત્યાં-ત્યાંજ ગોઠવનારું આ કર્મ છે. (૭) ૬ સંઘયણ નામકર્મ (હાડકાના દઢ કે દુર્બળ સાંધા દેનારાં કર્મ), (૧) વારાષભનારાચસંઘ૦ = હાડકાને પરસ્પર સંબંધ,-એક બીજાને આંટી મારીને અને વચમાં ખીલી તથા ઉપર પાટા સાથે થયેલ હોય તે. (આમાં નારાચ = મર્કટબંધ, એના પર રુષભ = હાડકાને પાટે વીંટળાયે હેય, અને વચમાં ઠેઠ ઉપરથી નીચે આરપાર વા = હાડકાની ખીલી હોય તેવું સંઘચણ). (૨) ત્રાષભનાચસંઘ૦-માત્ર વજ નહિ, બાકી પહેલા મુજબ મર્કટબંધ અને ઉપર પાટાવાળી હડસંધિ (૩) નારાચસંઘ૦ = માત્ર મર્કટબંધ હાય. (૪) અર્ધનારાચસંઘ૦ = સાંધાની એક જ બાજુ હાડકાની આંટી હેય ને બીજી બાજુએ ખીલીબંધ હોય. (૫) કલિકાસંઘ૦ = હાડકાં પરસ્પર આંટીથી જોડાયા વિના ફક્ત ખીલીથી સંધાયેલ હેય. (૬) છેવટું (છેદકૃષ્ટ સેવા સંઘયણ) બે હાડકા માત્ર છેડે અડીને રહ્યા હોય તેલ માલીશ વગેરે સેવાની અપેક્ષા રાખે તે. (૮) ૬ સંસ્થાન નામકર્મ (શરીર-ગાત્રની આકૃતિ દેનારું કર્મ) (૧) સમચતુરસ Page #164 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધ ૧૧૩ સંસ્થાન (અન્સ = ખૂણે) પર્યકાસને બેઠેલાના જમણું ઢીંચણથી ડાબા ખભાનું અંતર, જમણે ખભાથી ડાબા ઢીંચણનું અંતર, બે ઢીંચણનું અંતર, અને બે ઢીંચણના મધ્યભાગથી લલાટ પ્રદેશ સુધીનું અંતર–આ ચારે સરખા હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન; અથવા જેમાં ચારે બાજુના ઉપરથી નીચેના અવયવ “સમાન” યાને સામુદ્રિક શાસ્ત્રને અનુસારે લક્ષણ અને પ્રમાણુવાળા હોય તે સમચતુ. સંસ્થાન. (૨) ચોધ સંસ્થાન = વડ સરખું, નાભિથી ઉપરનું શરીર લક્ષણવાળું, ને નીચેનું લક્ષણહીન (૩) સાદિ સં = ઉપરથી ઉલટું. (૪) વામન સં૦ = માથું, ગળું, હાથ, પગ એ ચારે લક્ષણ-પ્રમાણુવાળા ને છાતી–પેટ વગેરે લક્ષણહીન હેય.(૫) કુજી સંસ્થાન = માથું, ગળું વગેરે કદરૂપા અને એ સિવાયના છાતી-પેટ વગેરે સારાં હય. (૬) હુંડક સંસ્થાન = સર્વ અવયવ પ્રમાણ-લક્ષણ વિનાનાં હેય. –૧૨) ૪ વર્ણાદિ નામકમ જેના ઉદયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સારા-નરસા મળે. શુભ વર્ણનામકર્મથી સારા મળે અને અશુભથી ખરાબ મળે. વર્ણ આદિ દરેકમાં અવાંતર પ્રકારે છે, તેથી એ દરેકને જુદી જુદી પિંડ પકૃતિ કહી. (૧૩) ૪ આનુપૂવી નામકર્મ નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, ને દેવાનુપૂર્વી. વિગ્રહ-ગતિથી (વચમાં ફંટાઈને) ભવાંતરે જતા જીવને વાંકા ફંટાતાં આકાશપ્રદેશની શ્રેણિના અનુસારે વક ગમનકમ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન ધર્મને પરિચય કરાવે, અને ખેંચીને તે ગતિમાં લઈ જાય, તે આનુપૂર્વી નામકર્મ, (૧૪) ૨ વિહાગતિ નામકમ (= ચલ) ૧. શુભ ચાલ : હંસ, હાથી વૃષભની સમાન. ૨. અશુભ : ઊંટ, ગધેડાની ચાલ. ૮ પ્રત્યેક પ્રકૃતિ: (૧) અગુરુલઘુ નામકર્મ – એના ઉદયથી શરીર એટલું ભારે કે હલકું નહિ, પણ અગુરુલઘુ મળે. (૨) ઉપઘાત નામકર્મ – આ કર્મથી પિતાના અવયવથી પોતે જ હણાય એવા અવયવ મળે દા. તપડછભી (જીભની પાછળ નાની જીભ) ચાર દાંત (દાંત ઉપર દાંત), છઠ્ઠી આંગળી. (૩) પરાઘાત નામકર્મ – આના ઉદયે જીવ બીજાને ઓજસથી આંજી દે એવી મુખમુદ્રા મળે. (૪) શ્વાસોચ્છવાસ નામ,- આથી શ્વાસો ની શક્તિ મળે. (૫) આપ નામ - પોતે શીતલ છતાં બીજાને ગરમ પ્રકાશ કરે તેવું શરીર મળે; જેમકે સૂર્ય વિમાનના રતું શરીર. (અગ્નિમાં ગરમી તે ઉષ્ણસ્પર્શના ઉદયથી અને પ્રકાશ ઉત્કટ લાલ વર્ણના ઉદયથી છે.) (૬) ઊદ્યોત નામ = જેના ઉદયે જીવનું શરીર ઠંડે ચળકાટ પ્રકાશ આપે. દા. ત. ઉત્તર વૈક્રિય શરીર, ચંદ્રાદિના રત્ન, ઔષધિ વગેરે. (૭) નિર્માણ નામકર્મ, - સુથારની જેમ અંગે પાંગને શરીરમાં એક્કસ સ્થાને રચે તે. (૮) જિન (તીર્થકર ) નામકર્મ = જેના ઉદયથી અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ અતિશયોથી Page #166 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધ ૧૧૫ અલંકૃત દશામાં ધર્મશાસનની સ્થાપના કરવાનું મળે તે. ૧૦-૧૦ પ્રકૃતિ વસ-સ્થાવર દશકની – એના ઉદયે નીચે જણાવ્યા મુજબ જીવને પ્રાપ્ત થાય(૧) ત્રસ નામકર્મ = તડકા વગેરેમાંથી સ્વેચ્છાએ ખસી શકે, દુઃખમાં કંપી શકે, ગમનાગમન કરી શકે તેવું શરીર જેનાથી મળે તે કર્મ. જ્યારે સ્વેચ્છાએ ન હાલી શકે તેવું શરીર જેનાથી મળે તે સ્થાવરનામકર્મ (૨) બાદર નામકર્મ = જેથી આંખે દેખી શકાય તેવું શરીર મળે. સૂમ નામ = ઘણાં શરીર ભેગાં થાય તે ય ન જોઈ શકાય. (૩) પર્યાપ્ત નામ = જેથી સ્વાગ્ય પર્યાપ્તિ પૂરી કરવાને સમર્થ હોય. એથી ઉલટું અપર્યાપ્ત(૪) પ્રત્યેક - જીવ દીઠ જુદું શરીર આપે તે કમ. સાધારણ = અનંત જીવનું એક શરીર દે તે. (૫) સ્થિર નામકર્મ = જેનાથી મસ્તક, હાડકાં, દાંત વગેરે સિથર મળે તે કર્મ. અસ્થિર = અંગે પાંગ અરિથર દેનાર કર્મ. (૬) શુભ = નાભિની ઉપરના અવય શુભ દેનારું કર્મ. અશુભ = નીચેના અશુભ દેનારું કર્મ [ કેઈને માથેથી અડવામાં એ ખુશ થાય છે, પણ એને પગ લગાડવામાં ગુસ્સે થાય છે. બાકી પત્નીને પગ અડવાથી રાજી થાય તે તે પિતાના મોહને લઈને. ] [૭] સૌભાગ્ય = જેથી જીવ વગર ઉપકારે પણ સૌને ગમે તે કર્મ. દૌભગ્ય= જેથી જીવ ઉપકાર કરનારો પણ લોકોને અરુચિકર બને તે કર્મ. [તીર્થકર દે અભવ્ય આદિને ન ગમે તે તે તે જીવેના મિથ્યાત્વના ઉદયે. ] [૮] સુસ્વર૦ = જેથી સારે સ્વર મળે તે કર્મ, વિપરીત (સ્વર. [૯] આદેય = Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન ધમના પરિચય * ઘાતી-અઘાતી કમ જ્ઞાનાવરણાદિ આઠ ક`મ એ જાત છે; એક ઘાતી, અને બીજી અધાતી. ઘાતી એટલે આત્માની નિળતા યાને પરમાત્મભાવના ગુણુ જ્ઞાન, દર્શન, વીતરાગતારૂપ ચારિત્ર અને વીયદિને ઘાત કરનાર; અને અઘાતી એટલે એને ઘાત નહિં કરનાર. મેાક્ષસુખ આત્મગુણ છતાં એનુ રાધક વેદનીયકમ એ પરમાત્મપણાના ગુણાનુ ઘાતક નહિં, માટે એ ઘાતીકમ નહિ. * ઘાતી ઘાતી કમ ચાર છે,-જ્ઞાનાવરણ, દનાવરણુ, મેહનીય અને અંતરાય. બાકીના વેદનીય, આયુષ્ય, નામક અને ગોત્રકમ એ ચાર અઘાતી કુ` છે. રોકાવાનું જ. રોકાવાના જ, જ્ઞાનાવરણના ઉદય થયા એટલે જ્ઞાન મિથ્યાત્વના ઉદય થયા એટલે સમ્યક્ત્વ ગુણુ તેથી તે ઘાતી છે. પરંતુ અઘાતી દા. ત. અશાતા વેદનીય કે અપયશ નામકમના ઉદય થયા, એટલે જ્ઞાન, સમ્યકૃત્વ વગેરે ગુણા રેકાય જ એવે નિયમ નહૅિ. હા, દા. ત. જાણ્યા છતાં અપયશના ઉદય થયા પછી મૂઢ બની એની અસર લઈને ભણેલું ભૂલે, તેથી જ્ઞાન ઢંકાઇ જાય એમ બને; પણ તે તે અપયશથી નહિં કિન્તુ જ્ઞાનાવરણુ કર્મના ઉદયથી ઢકાઈ ગયું કહેવાય એવું માહનીય માટે સમજવાનું. દા. ત. અશાતા, દૌર્ભાગ્ય, અપયશ, આવવા પર મૂઢ બની કષાય મેાહનીયના ઉદયને જાગવા દઇએ. અર્થાત કષાય કરીએ તે જ ક્ષમાદિ ગુણુ વરાય; અને ન જાગવા દઇએ Page #168 -------------------------------------------------------------------------- ________________ કુમ મધ ૧૧૯ તે એકલી અશાતા કે દૌર્ભાગ્યાદિમાત્રથી ક્ષમાદિ આત્મગુણ અવરાય એવું નહિ; માટે એ ધાતી નહિં. આના અર્થ એ છે કે અઘાતી કર્મના ઉદય ચાલુ છે, અગર નવા ઉદ્દયમાં આવ્યા છે, છતાં આપણે સાવધાન રહીએ તેા જ્ઞાન અાદિ ગુણ કાંઈ આને લીધે ઘવાય નહિં. * પરાવમાન-અપરાવત માન કેટલાંક કર્મ એવાં છે કે જે પરસ્પર વિરુદ્ધ હાવાથી એક સાથે બંધાતાં કે ભેગવાતાં નથી; કિન્તુ વારાફરતી બધાય કે ઉદય પામે છે, તેથી એને પરાવર્તીમાન કહે છે. દા. ત. શાતા વેદનીય બંધાતું હોય ત્યારે અશાતા ન બ ંધાય; શાતા ઉયમાં હાય તે અશાતા ઉયમાં ન આવે. એમ અશાતા બંધાતું હૈાય તે શાતાવેદનીય ન બંધાય. ત્રસદશક બંધાતુ હાય તે સ્થાવર--દશ નહિ અધાય. માટે આને શાતા-અશાતાને, ત્રસ-સ્થાવર દશકને પરાવત માન કહેવાય બાકી જેના પ્રતિપક્ષી ન હોય તે અપરાવર્તમાન ગણાય; દા. ત. પાંચ જ્ઞાનાવરણુ કર્યું. અંધમાં પરાવત માન ૭૦ પ્રકૃતિ છે. એમાં ૫૫ નામકમની (૩૩ પિંડપ્રકૃતિ તે ૪ વર્ણાદિ ને ૨ તેજસ કામ*ણુ વિના + ૨ આતપ ઊદ્યોત + ૨૦ એ દશક) + ૭ મેાહનીય (રતિ-અતિ-હાસ્ય-શાક-૩ વેદ) + ૨ ગોત્ર + ૪ આયુષ્ય = ૭૦. આમાં તે તે જોડકામાંથી એક બંધાય ત્યારે શ્રીજી ન બંધાય, એટલે કે જોડકામાંથી વારાફરતી એકેક જ બધાય, તેથી એને બંધમાં ખાકી ૫ જ્ઞાનાવ૦ + ૯ દેશના૦ + ૫ કડી. પરાવત માન અંતરાય, એ ૧૯ + ૧૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ १२० જૈન ધર્મને પરિચય મેહનીય + ૧૨ નામકર્મ = ૫૦ અપરાવર્તમાન છે એટલે એક સાથે બંધાય છે. - ઉદયમાં પરાવર્તમાન-૮૭ પ્રકૃતિમાં ઉપકત ૭૦ માંથી સ્થાસ્થિર, શુભાશુભ એ ૪ બાદ કરતાં ૬૬ + ૫ નિદ્રા + ૧૬ કષાય = ૮૭. એમાં તે તે જેડક માંથી એક ઉદયમાં હોય ત્યારે બીજી ઉદયમાં ન હોય; અર્થાત્ વારાફરતી એકેક જ ઉદયમાં આવે; તેથી એ ઉદયમાં પરાવર્તમાન કહેવાય. બાકી ૩૩ અપરાવર્તમાન છે, અહીં ઉદયમાં નિદ્રાદિ પાંચમાંથી અને ધાધિચારમાંથી એક સમયે એક જ ઉદયમાં હોય. કોઈ ઉદયમાં હોય ત્યારે માન નહિ... વગેરે. માટે એને ઉદયમાં પરાવર્તમાન કા જ્યારે એજ ૪ કષાય બંધમાં અપરાવર્તમાન હવાથી કોધાદિ ચારેય એક સાથે બંધાય છે. એકલે કોધ કરે કે એકલું અભિમાન કરે, પણ ત્યાં બંધાવાના કેધ માન વગેરે ચારે ય કષાયમેહનીય કર્મ ! * કર્મબંધને નિયમ-પુણ્ય પાપની ચતુર્ભાગી આ સાથે એ સમજવાનું છે કે જીવ જ્યારે શુભ ભાવમાં વર્તતે હેય, દા. ત. સમ્યક્ત્વ, દયા, ક્ષમા, નમ્રતા, દેવ-ગુરુભક્તિ, વ્રત, સંયમ વગેરેના ભાવવાળ હોય, ત્યારે શુભ કર્મ બાંધે છે. એથી ઊલટુ હિંસાદિ પાપ, વિષયાસક્તિ કોધાદિ કષાય, મિથ્યાત્વ, વગેરેના અશુભ ભાવમાં વતતે હોય ત્યારે અશુભ કર્મ બાંધે છે. ધાર્મિક ક્રિયા અને આચારનો આ પ્રભાવ છે કે જીવને તે શુભ ભાવમાં રાખે છે; તેથી એ જીવ શુભ કર્મ બાંધનાર બને છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધ ૧૨૧ અલબત્ ત્યાં ય જે કોઈ ધનની લાલસા કે કેઈના પર ગુસ્સો વગેરે કરે, તે એ અશુભ ભાવ થવાથી અશુભ કર્મ બાંધે છે. છતાં બધા એવું બને કે આરંભ-સમારંભ, વિષય, પરિગ્રહ વગેરેની સાંસારિક ક્રિયાઓ સામાન્ય રીતે અશુભ ભાવની પ્રેક છે માટે એ અશુભ ક્રિયા છે, ત્યારે ધાર્મિક ક્રિયા શુભ ભાવની પ્રેરક છે માટે શુભ ક્રિયા છે; એટલે એ શુભ કર્મની કમાઈ કરાવે છે. શુભ ભાવ જગાડવા-વધારવા હોય તે, શુભ કિયા જ ઉપયોગી કહેવાય, અશુભ નહિ. તેથી જ જીવન ધાર્મિક ક્રિયા અને ધાર્મિક આચારોથી ભર્યું ભર્યું રાખવું જોઈએ. - પ્રવે- શુભ કર્મને પણ લેભ શા માટે કરે? અસલ તે એ કમ પણ એક બેડી જ છે, ભલે સોનાની બેડી પણ બેડીઓ તે તેડવાની જ છે, બેડીઓ તુટે તે જ મેક્ષ થાય છે ને? પછી શુભક–પુણ્યને લેમ શા માટે? ઉ૦- શુભ કર્મ હોય તે સારે મનુષ્યભવ, આરોગ્ય, આર્ય દેશ, આર્ય કુળ, તથા દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી મળે છે, અને તે મળવાથી જ ઊંચી ધર્મ-આરાધના થઈ શકે છે. કૂતરું ઘણુંય નવરું છે, પણ જ્ઞાનપાન, ધર્મશ્રવણ, જિનભક્તિ, વતનિયમ વગેરે કેમ નથી કરી શકતું? કહો, મનુષ્યપણાનું પુણ્ય ઉદયમાં નથી ને ધમસામગ્રી એની પાસે નથી, તેથી કહે – કમ તોડનારી ધર્મ-આરાધના માટે જરૂરી સામગ્રી મેળવી આપનાર શુભ કર્મ છે, તેથી એની પણ જરૂર છે. અહીં આયુષ્યનું શુભ કર્મ ખૂટી જાય છે, તે ધર્મસાધના અટકી પડે છે, આ દેખાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય પ્રશ્ન- એમ તે એ પણ દેખાય છે ને કે માગ્ય શ્રીમતાઇ, યશ વગેરે પુણ્ય ઉદયમાં હાઇને જ વધારે પાપ પણ કરે છે? ૧૨૨ - ઉ- એન્નુ કારણ એ છે કે એનું પુણ્ય કલકિત છે, પાપાનુબંધી પુણ્ય છે. પાપ અને પુણ્ય બબ્બે જાતના છે. પુણ્યાનુબંધી પુણ્ય એટલે ઉદયમાં પુણ્ય હાય, અને એ એવા પુણ્યાનુ ધવાળુ –શુભસંસ્કારવાળું કે એ પુષ્ચાયની સાથે સબુદ્ધિ-ધ સાધના હાઈ નવું પુણ્ય ખ ધાતુ' હાય, પાપાનુબંધી પુણ્ય એટલે પુણ્ય ઉદયમાં હાય કે ઉદયમાં લાવવું હોય, પણ વિષય-કષાય, અ-કામ, હિંસા, જૂઠ વગેરે સેવી રહ્યો હાય, માટે નવાં પાપક આંધે. એટલે એ પુણ્ય પાપાનુબંધવાળું કહેવાય, અશાતાદિ પાપના ઉયમાં પણ ધર્મસાધના કરે છે, તે પુણ્ય બાંધે ( ઉપાજે' ) છે, તેથી એ પાપ પુણ્યાનુધી થયું. એથી ઊલટુ· અશાતાદિ પાપેાય છતાં હિંસાદિ પા કરે છે, તે પાપકમ બાંધે; તેથી એ પાપાનુબધી પાપ કહેવાય. આ સ્થિતિ હાઇને જ સાવધાન રહેવાનુ` છે કે શુભ કમ કલંક્તિ યાને પાપાનુ'ધી નહીં ઉપાવું. એ માટે આ સાવધાની રાખવાની કે બધા કમ કેવળ આત્મકલ્યાણુ, જિનાજ્ઞાપાલન, ક્રમ ક્ષય, ભવનિસ્તાર અને આત્મશુદ્ધિ Page #172 -------------------------------------------------------------------------- ________________ કમ અધ માટે જ કરવા. * ધૃવભથી જ્ઞાનાવરણુ આદિ કેટલાંક પાપ કર્મ મહાયોગીપણા સુધી પહોંચવા છતાં અત્યંત શુભ ભાવમાં રહ્યા હોય તે પણ બંધાતા જ રહે છે, તેથી એને ધૃવધી કહે છે. તે પછી અહીં શુભ ભાવના પ્રભાવ શું? પ્રભાવ એ છે કે શુભભાવના લીધે એ પાપકર્મોની સ્થિતિ તથા રસ બહુ મંદ બંધાય છે. એથી ઊલટુ અશુભ ભાવ વતા હોય ત્યારે ધ્રુવબંધી શુભ કર્મો બંધાવાનું તે ખરુ' જ, પરંતુ એના રસ બહુ મર્દ બંધાવાને, અને અશુભ ભાવ વતતે હાય ત્યારે વબંધી અશુભ કર્મના સ્થિતિ-રસ વધુ તીવ્ર બંધાય છે. ધ્રુવબંધી એટલે એને ચેગ્ય ગુણસ્થાનક સુધી સતત અંધાયા જ કરે. ધ્રુવબ ંધી કમ આ ૪૭ છે, ૫ જ્ઞાનાવરણુ, ૯ દનાવરણ, ૫ અતરાય, મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય૦. જુગુપ્સા, વધુ ચતુષ્ક, તેજસ, કા'ણુ, અગુરુલઘુ॰, નિર્માણુ॰ ઉપઘાત, છ પ્રશ્નો છ ૧. ફર્માં ધની પ્રક્રિયા અને ૪ પ્રકારે અધ સમજાવે . R. ૮ પ્રકારનાં કર્મ આત્મા પર શી શી અસર કરે છે? ૩. ‘કરણ' એટલે શું? સંક્રમણથી શું થાય ? અપવતના' શું? 4 ૧૨૩ ૪. શુભ ભાવમાં રહેવાના કેટલા લાભ? કરુલખધી પર શી અસર Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન ધર્મના પરિચય ૫. સમજાવે,-ઇહા, અપાય, નિદ્રાનિદ્રા, સ્ત્યાદ્ધિ, દનસાહ, નાકષાય, આહારકશરીર, વૃષભનાશય, ત્યાગ્રામ, આનુપૂર્વીનામક, વિહાયોતિ, પરઘાત, પાપાનુ ધી. ૬. નામકસમાં પુણ્ય પ્રકૃતિએ ને પાપપ્રકૃતિએ કઇ કઇ ! ૭. ઘાતી-અઘાતી એટલે? પરાવત માન 'એટલે ? એ કેટલી? ૮. પુણ્ય તા એડી છે એની શી જરૂ૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મેક્ષ-માર્ગ આપણે જોઈ આવ્યા કે આત્મા મિથ્યાત્વ આદિ કારણોને લીધે કમ બાંધે છે અને કર્મથી સંસારમાં રખડે છે. પરંતુ જે એનાથી વિરુદ્ધ માર્ગે ચાલે તે કર્મ અને સંસારથી છૂટી મેક્ષે પહોંચી શકે. એ વિરુદ્ધ માર્ગ એટલે મિથ્યાત્વાદિથી વિરુદ્ધ સમ્યગ્દર્શનાદિને માર્ગ એટલે કે જેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યાગ એ સંસારને માર્ગ છે, તેમ सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्ग: અહીં ચારિત્રમાં તપને સમાવેશ છે–તેથી કહેવાય કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સચ્ચારિત્ર અને સમ્યકૃતપ એ મેક્ષને માગે છે. * મેક્ષ માર્ગ ક્યારે મળે? જીવ અનાદિ કાળથી આ સંસારમાં સ્વાત્માનું અજ્ઞાન ને વિષયકષાયના Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન ધર્મને પરિચય આવેશ વગેરે કારણે પહેલાં તે માત્ર સૂમ અનંતકાય નિગોદ વનસ્પતિમાં જ જન્મ-મરણ કરતે હોય છે. ત્યારે બીજા કેઈ બાદર વનસ્પતિકાય કે પૃથ્વીકાયાદિ યા બેઈન્દ્રિયાદિ તરીકેની ઓળખમાં અર્થત વ્યવહારમાં આવતે ન હોઈ, એ અવ્યવહાર રાશિને જીવ કહેવાય છે. એ તે જ્યારે કોઈ એક જીવ સંસારમાંથી મોક્ષ પામે ત્યારે જેની ભવિતવ્યતા બળવાન હોય તે જીવ આ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે, અર્થાત બાદર વનસ્પતિકાય, પૃથ્વીકાય.... વગેરેને જન્મ પામી એવી ઓળખમાં આવે છે, ત્યારે એ વ્યવહાર રાશિમાં આ ગણાય છે. અહીંથી જીવ સીધો ઉપર જ ચડે એ નિયમ નથી. પૃથ્વીકાયાદિ કે બેઈન્દ્રિયાદિ વગેરેમાંથી પાછો ઠેઠ નીચે સૂકમ વનસ્પતિ સુધી પણ એને પડવાનું થાય છે. ત્યાં કાળના કાળ પણ વીતી જાય એવું ય બને છે. પાક ઉપર ચઢે છે.... વળી પડે છે... આમ કરતાં કરતાં પંચેન્દ્રિયપણામાં આવી જાય છે. પરંતુ અહીં સુધી તે એ જીવને કોઈ ધર્મ તરફ દૃષ્ટિ જ નથી ગઈ. તિર્યંચ પશુપંખીના અવતાર પણ કેક જાય છે, એ તે ઠેઠ મનુષ્યભવ સુધી પણ આવી જાય, તે ય ધર્મ–પ્રાપ્તિ સુલભ નથી. કેમકે જ્યાં સુધી જીરને આ સંસારમાં હજી એક પુદ્ગલ-પરાવર્ત કાળથી વધુ ભમવાનું હેય ત્યાંસુધી ધર્મ-પ્રાપ્તિ થતી નથી. એમ તે ધર્મના રૂડાં ફળ, દેવપણું વગેરે જોઈને એ લેવા માટે અ-ચરમાવર્તાકાળમાં ચારિત્ર યાને સાધુ–દીક્ષા પણ સ્વીકારી લે છે, અને પાળે પણ છે, પરંતુ તે તે Page #176 -------------------------------------------------------------------------- ________________ મે ક્ષ-માગ ૧૨૭ માત્ર દુનિયાના સુખ માટે; તેથી વાસ્તવિક ધર્મ એના હૈયે સ્પશ'તે નથી. એ તે જ્યારે છેલ્લા પુગલ પરાવર્ત કાળ (ચરમાવત કાળ માં આવે ત્યારે જ જીવની પેાતાના આત્મા અને ધમાઁ તરફ દૃષ્ટિ જાય છે, સસાર પર ઉદ્વેગ જન્મે છે, અને મેક્ષની અભિલાષા (રુચિ) થાય છે. મુતિયા તાવની જેમ એટલી મુદ્દત પાકે ત્યારે જ પ્રમળ રાગને તાવ મેળે પડે, પછી જ ધરુચિ થાય. * ભવ્ય અભવ્ય : આ મેક્ષ દૃષ્ટિ પણ ભવ્ય જીવને જ જીવને જ જાગે છે, અભવ્યને નહિ. ભવ્ય એટલે મેક્ષ પામવાની લાયકાતવાળા; અભવ્ય એટલે મેાક્ષની લાયકાત વિનાને. કયારેય પણ એને મેાક્ષની શ્રદ્ધા જ નહિ થવાની. એ કદી મેાક્ષતત્ત્વ નહિ માને; એને કઢી શકા ય નહિ થાય કે મારા મેક્ષ થશે કે નહિ? શું મારે સદા સ`સારમાં ભટકયા જ કરવાનું ? ’ કારણ, એને કરી મેક્ષની શ્રદ્ધા જ નહુિ થવાની, સાંસારને પક્ષપાત જ નહિ છૂટવાના. એટલે એ આવ્યુ કે જેને એટલુ પણ થાય કે ‘શું ત્યારે મારે જન્મ-મરણુ કર્યાં જ કરવાના ? મારા મેક્ષ નહિ થાય ? હું ભવ્ય હાઇશ કે અલભ્ય ? ' આવી શકા પણ પડે, એ જીવ ચેાસ ભવ્ય હોય છે અને તે • " પણ ચરમાવ માં આવેલા હોય છે. કેમકે ચરમાવત કાળમાં જ અંતરમાં ઊંડે ઊંડે મેક્ષ તરફ સહેજ પણ રુચિ થાય; ને એ થઇ હોય તે જ આવે! સંસારભ્રમણુના ભય ઉભ થાય છે, ને આવી શકા પડે છે. છેલ્લા પુદ્ગલ પરાવ કાળ પહેલાં એટલે કે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન ધર્મને પરિચય અ-ચરમાવર્તકાળમાં મેક્ષની રુચિ નહિ થવાનું કારણ દેહદષ્ટિ અને જડ સુખને આવેશ વગેરેને પિષનાર સહજ મળે છે. સહજમળ નિબિડ (અંધ) રાગ-દ્વેષરૂપ છે. એને ઠીક હાસ થાય ત્યારે જ મેક્ષ અને ધર્મ ઉપર દૃષ્ટિ જાય. એ વસ્તુ જીવ ચરાવમાં આવે ત્યારે જ બની શકે છે. જેમ બિમારને રેગ પાકો ન હોય ત્યાં સુધી અન્નની રુચિ નથી થતી; એવી રીતે અ-ચરમાવર્તકાળમાં ધર્મરુચિ નથી થતી. ચરમાવર્તામાં કાળ પાક્યા એટલે ધર્મરુચિ થઈ શકે છે. ચરમાવતમાં પણ પ્રવેશ થતાં તરત જ બધાને મોક્ષ અને તે માટે ધર્મની રુચિ થાય એવું ય નથી હોતું; વહેલા મેડા પણ થાય છે. એ થયાનાં લક્ષણ ત્રણ છે - (૧) દુઃખી ઉપર દયા, (૨) ગુણવાન ઉપર છેષ નહિ અને (૩) ઔચિત્ય. આ ત્રણ કેઈ દુન્યવી લાભ આંચકી લેવા માટે નહિ, પણ નિઃસ્વાર્થભાવે થાય, હૃદયની તેવી કુણાના લીધે પ્રગટે; તે માની શકાય કે નિબિડ રાગ-દ્વેષરૂપી સહજમલ ઘસારે પડે છે. સહજમળને હાસ થાય ત્યારે જ વિષયકષાયને આંધળે આવેશ મંદ પડે છે, આત્મતત્ત્વ તથા મેક્ષ લક્ષમાં આવે છે, અને ધર્મ તરફ દૃષ્ટિ જાય છે. ધર્મ પણ બધાને પહેલવહેલે સર્વજ્ઞકથિત શુદ્ધ ધર્મ અર્થાત સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ સાચે મેક્ષમાર્ગ મળી જ જાય છે એવું પ્રાયઃ નથી બનતું; છતાં આ Page #178 -------------------------------------------------------------------------- ________________ મક્ષ માર્ગ ૧૨૯ મેક્ષમાર્ગ તરફ લઈ જાય એવા ગુણ મળે છે. એ ગુણોના જીવનને માર્ગાનુસારી જીવન કહે છે. અશુદ્ધ ધર્મ પામે હેય અર્થાત્ અ-સર્વરે કહેલ મિથ્યા ધર્મ મળે હેય, છતાં જે એ આત્મવાદી ધર્મ હોય, અને એમાં મેક્ષવસ્તુ માનેલી હોય, તે ચરમાવર્ત અને સહજમળ-હાસનાં કારણે આત્મા અને મેક્ષ ઉપર રુચિ તથા ધર્મશ્રદ્ધા થવાની. માત્ર એ ધર્મ અ-સર્વજ્ઞકથિત હેઈને, એમાં ઉત્પાદ-વ્યયપ્રોવ્યાત્મક સ્વાદુવાદ-સિદ્ધાન્તાનુસાર આત્માદિ દ્રવ્યનું જે પરિણમી નિત્ય” યથાર્થ સ્વરૂપ, તે કહેલું નહિ મળે; તેમ મેક્ષનું વાસ્તવિક સ્વરૂપ નહિ મળે છતાં સંસારથી છૂટવા રૂપી મેક્ષની વાત મળે, એના પર શ્રદ્ધા થાય, એટલે માર્ગાનુસારી જીવનના ગુણે આચરણમાં આવે. 8 પ્રશ્ન છે (૧) જીવ અનાદિથી આ સંસારમાં કેમ ભટકે છે? (૨) અવ્યવહાર-વ્યવહાર રાશિ એટલે શું? અમુક જ જીવ અનાદિ નિગેદમાંથી બહાર કેમ આવે? (૪) આ ચરમાવતમાં ચારિત્ર કેમ ન તારે? (૫) અભવ્યની ખાસિયત શું? સ્વ-ભવ્યત્વ કેમ જણાય? (૧) સહજ મળ શું? એ શું કરાવે? એ કયારે પાકે? (૭) મિથ્યાધર્મ ચરમાવતમાં હેય? કયા લક્ષણે? (૩) Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૯ માનુસારી જીવન સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યકત્વથી સભર સાધના એટલે મેશને માર્ગ. આ માર્ગ પ્રત્યે દેરી જાય, તે માગે અનુસરણ (આકર્ષણ) કરાવે, તે માગે જીવવામાં સહાય રૂપ થાય તે માર્ગનુસારી જીવન. શામાં માર્ગોનુસારીના પાંત્રીસ ગુણ કહ્યા છે. આ ગુણને સરળતાથી યાદ રાખવા માટે અહીં આપણે તેને ચાર વિભાગમાં વહેંચીએ છીએ. (૧) જીવનમાં કરવા ગ્ય ૧૧ કતવ્ય, (૨) જીવનમાં ત્યાગ કરવા ચોગ્ય ૮ દેષ, (૩) જીવનમાં ઉતરવા ચોગ્ય ૮ ગુણ, અને (૪) જીવનમાં સાધવા ગ્ય ૮ સાધના. Page #180 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારી જીવન ૧૩૧ * આ ચાર વિભાગ પ્રમાણે માર્ગનુસારીના ૩૫ ગુણને કઠે. ૧૧ કર્તવ્ય | ૮ દષત્યાગ | ૮ ગુણ-ગ્રહણ – સાધના ૧. ન્યાયસંપન્નતા | ૧. નિંદા–ત્યાગ ! ૧. પાપભય . ૧. કૃતજ્ઞતા ૨. ઉચિત વ્યય ! ૨. નિંદપ્રવૃત્તિ- | ૨. લજજા | ૨. પરોપકાર ૩. ઉચિત વેશ ! ત્યાગ ) ૩. સેમ્યતા | ૩. દયા ૪. ઉચિત વિવાહ | ૩. ઈન્દ્રિય–ગુલામી ૪. લેકપ્રિયતા ૪. સત્સંગ ૫. ઉચિત ઘર | ત્યાગ | પ. દીર્ધ દૃષ્ટિ ૫. ધર્મશ્રવણ ૬. અજીણે ! ૪. આંતરશત્રુજ્ય ૬. બલાબલ-! ૬. બુદ્ધિના ભોજન ત્યાગ ૫. અભિનિવેશ-! વિચારણું ૮ ગુણ છે. કાળે સામ્ય- ત્યાગ | ૭. વિશેષજ્ઞતા છે. પ્રસિદ્ધદશા વાળું ભજન | ૬. ત્રિવર્ગ– | ૮. ગુણપક્ષપાત ચાર પાલન ૮. માતપિતાની ! અબાધા ૮. શિષ્ટાચાર પુજા | ૭. ઉપકવવાળા ૯. પિષ્ય-પણ સ્થાનનો ત્યાગ ૧૦. અતિથિ-સાધુ ૮. અદેશકાલચર્યા દીનની સરભરા –ત્યાગ ૧૧. જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રપાત્રની સેવા * ૧૧ કર્તવ્ય (૧) ગૃહસ્થ જીવન છે એટલે આજીવિકા કમાયા વિના ચાલવાનું નથી. તે તે ન્યાયથી ઉપવી એ ન્યાયસંપન્ન વિભવ અને બીજી બાબતમાં ય ન્યાયસંપન્નતા નામનું પહેલું કર્તવ્ય. પ્રશંસા -- Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય (૨) ખર્ચ પણ લાવેલા પૈસાને અનુસાર રાખવે, પણ વધારે પડતા કે ધને ભૂલીને નહિ, એ ઉચિતખચ (આયચિત વ્યય ) નામનું બીજી' કન્ય ૧૩૨ (૩) પૈસાથી ઉદ્ભત (છાટકે) વેશ નહૅિ પહેરવા, પણ છાજતા વેશ (સાથે છાતા બીજી વસ્તુના ઉપયાગ) રાખવા એ ઉચિત વેશ, અનુદ્રભટવેશ નામનું ત્રીજુ કવ્ય, (૪) રહેવા માટે ઘર એવું નહુિ કે ચાર-લુચ્ચાને ફાવટ આવી જાય યા ઘરમાં પાપા પેસી જાય. અર્થાત્ બહુ દ્વારવાળું નહિ, બહુ ઊંડાણમાં કે જાહેર નહિ, તેમજ સારા પાડેશવાળુ જોઇએ. એ ચાથુ વ્ય ઉચિત ઘર. (૫) ઘર ચલાવવા વિવાહ કરશે, તે ભિન્ન ગેાત્રવાળા અને સમાન કુળ તથા આચારવાળા સાથે જ કરાય, એ ઉચિત વિવાહ. (૬) ઘરમાં ભાજન કરશે તે પૂતુ ખાધેલુ' પક્ષુ' ન હાય ત્યાંસુધી નહિં કરવાનું, એ અણ્ણ ભાજન-ત્યાગ, " કતવ્ય. (૭) ભૂખ હોય છતાં ભેજન પણ લગભગ નિયત કાળે અને પેાતાની પ્રકૃતિને માફ્ક જ કરવુ. તે ‘ કાળે સામ્યતઃ ભાજન ’ નામનુ સાતમુ કવ્ય, નિયમિતતા એટલા માટે કે ઉદરમાં પાચક રસેા નિયમિત જાગે છે. વહેલા-મેાડામાં એમાં ફેરફાર થાય છે. પ્રકૃતિ વાયુની હાય અને વાલ- વટાણા વગેરે વાપરે તે વાયુ વધીને તબિયત બગડે. (૮) ભોજન પણ પેાતાનું પછી, ને માતાપિતાનું પહેલાં Page #182 -------------------------------------------------------------------------- ________________ માર્ગનુસારી જીવન ૧૩૩ એમાંય માતાપિતાને ભેજન વસ્ત્ર, શય્યા વગેરે શક્તિ અનુસાર પિતાના કરતાં સવાયાં આપીને ભક્તિ કરવાની. એ આઠમું કર્તવ્ય માતાપિતાની પૂજા. (૯) સાથે સાથે પિતાની જવાબદારીવાળા પિષ્યવર્ગનું કુટુંબાદિનું પિષણ. ઉપરાંત– (૧૦) “અતિથિ” એટલે કે જેમને ધર્મ કઈ તિથિએ નહિ પણ સદાય છે એવા મુનિ તથા “સાધુ” અર્થાત સજજન, એ, અને દીન-હીન-દુઃખી” માણસ ઘરે આવી ચઢે તે, તેમની યથાયોગ્ય સરભરા એ અતિથિ-સાધુદીનની યથાયોગ્ય પ્રતિપત્તિ. તથા (૧૧) જ્ઞાતિમાં જ્ઞાનવૃદ્ધ ને ચારિત્રપાત્ર હોય તેની સેવા એ અગિયારમું કર્તવ્ય * આઠ દેષને ત્યાગ (૧) નિંદાત્યાગ- બીજાની નિંદા કરવી કે સાંભળવી નહિ. નિંદા એ મહાન દોષ છે. એથી હદયમાં કાળાશ, પ્રેમભંગ, નીચગેત્રકર્મ બંધ, વગેરે નુકશાન ન પજે છે. (૨) નિંદ્ય પ્રવૃત્તિને ત્યાગ – જેમ મેઢ નિંદા નહિ તેમ કાયા કે ઈન્દ્રિયેથી બીજાને વિશ્વાસઘાત, જુગાર આદિ નિવ પ્રવૃત્તિ કરવી નહિ. નહિતર નિંદા થાય, પાપ લાગે. (૩) ઇન્દ્રિયગુલામી–ત્યાગ - ઈન્દ્રિયોને અયોગ્ય સ્થાને જતી અટકાવવા એના પર અંકુશ રાખે. (૪) આંતરશત્રુંજય - હૃદયમાં તીવ્ર કામ-ક્રોધ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન ધર્મને પરિચય લેભ, માન (હઠાગ્રહાદિ)-મદ-હર્ષ એ છ આંતર શત્રુએ પર વિજય મેળવ. નહિતર એની ગુલામીમાં ધન, પૂર્વનું પુણ્ય, ને ધર્મ વગેરે ગુમાવવાનું થાય. (૫) અભિનિવેશ ત્યાગ: એમ મનમાં અભિનિવેશદુરાગ્રહ નહિ રાખે, નહિતર અપકીર્તિ વગેરે થાય. માટે જ– (૬) ત્રિવર્ગ–બાધાત્યાગ - ખોટા આવેશથી ધર્મ-અર્થ-કામને પરસ્પર બાધા પોંચે એવું ન કરવું. અર્થાત એ ત્રણમાંથી એક પર એવા તૂટી ન પડવું કે જેથી બીજે સદાય, અને અપયશ, ધર્મ લઘુતા, ધર્મહાનિ, વગેરે અનર્થ નીપજે. (૭) ઉપદ્રવયુક્ત સ્થાન ત્યાગ – બળ, પ્લેગ, વગેરે ઉપદ્રવવાળાં સ્થાનને ત્યાગ કરે. (૮) અગ્ય દેશકાળ ત્યાગ – તેમ અયોગ્ય દેશકાળમાં ફરવું નહિ દા. ત. વેશ્યા કે ચાર લુચ્ચાની શેરીમાંથી જવું નહિ. એમ બહુ મોડી રાતે ફરવું નહિ, નહિતર કલંક આવે કે લૂંટાવું પડે. * આઠ ગુણેનો આદર (૧) પાપને ભય :- હંમેશા પાપને ભય રાખે,રખે! મારાથી પાપ થઈ જાય તે !' આ ગુણથી પાપને પ્રસંગ હોય ત્યાં “આથી મારું આત્મિક દૃષ્ટિએ શું થાય?” એ ભય રહે. આ ત્થાનને આ પાયે છે. (૨) લજજાઃ- અકાર્ય કરતાં લજજા આવે તે Page #184 -------------------------------------------------------------------------- ________________ માનુસારી જીવન ૧૩૫ બનતા લગી એ કરે જ નહિ. તેમ વડિલેની લજજા, દાક્ષિણ્ય હેય, તે ખોટે રસ્તે જતાં અટકે. એમ ઇચ્છા ન હેય તે પણ લજજાથી સારું કાર્ય કરવા પ્રેરાય, તેમજ બીજાની પ્રાર્થનાને ભંગ ન કરે. (૩) સૌમ્યતા – સ્વભાવ, હૃદય, વાણી અને આકૃતિ સૌમ્ય રાખવી, ઉગ્ર નહિ પણ મુલાયમ શીતલ રાખવી, તે સોને સદૂભાવ, સહાનુભૂતિ મળે. (૪) લોકપ્રિયતા - ઉપરોક્ત ગુણો અને સદુ આચારથી લેકને પ્રેમ સંપાદન કરે. (૫) દીઘદૃષ્ટિ - દરેક કાર્યમાં પગલું માંડતા પહેલાં ઠેઠ પરિણામ સુધી નજર પહોંચાડવી, કે જેથી પછી પસ્તાવું ન પડે. (૬) બલાબલ-વિચારણા - કાર્ય પરિણામે લાભદાયી પણ હોય છતાં કાર્ય અને પરિણામ માટે પિતાનું ગજું કેટલું છે એ વિચારી લેવું. બિનજામાં આઘા જઈને વધુ પાછા પડવાનું થાય. (૭) વિશેષજ્ઞતાઃ- (વિશેષ = વિવેક) હંમેશ સારઅસાર. કાર્ય–અકાર્ય, વાચ–અવાચ, લાભ-નુકશાન, વગેરેનો વિવેક કરે. તેમજ વિશેષ નવું નવું આત્મહિતકર જ્ઞાન મેળવતા રહેવું. (૮) ગુણપક્ષપાત :- સ્વ-જીવનમાં શું, કે બીજામાં શું, સર્વત્ર ગુણ તરફ રુચિ ધરવી, દોષ તરફ નહિ; દોષના બદલે ગુણના પક્ષપાતી બનવું Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન ધર્મને પરિચય જ આઠ સાધના : (૧) કૃતજ્ઞતા – દેવ-ગુરુ-માતાપિતાદિ કેઈના પણ છેડા ય ઉપકારને ભૂલવે નહિ, કિંતુ યાદ રાખી યથાશક્તિ બદલે વાળવા તત્પર રહેવું. (૨) પરોપકાર :- સામાએ ઉપકાર ન પણ કર્યો કે ન કરવાને હાય, છતાં આપણે નિઃસ્વાર્થ ઉપકાર કરતા રહેવું. (૩) દયા :- હૈયું કુણું કેમળ દયાળુ રાખી, શક્ય તન-મન-ધનથી દયા કરતા રહેવું. નિર્દયતા કદી ન રાખવી. (૪) સત્સંગ:- સંસારમાં સંગમાત્ર રંગ છે, દુઃખકારક છે; પરંતુ સત્સંગ એ રોગ કાઢવાનું ઔષધ છે. માટે પુરુષોને સંગ બહુ સાધ. (૫) ધર્મશ્રવણ - સત્સંગ સાધી ધર્મનું શ્રવણ કરતા રહેવું તેથી પ્રકાશ અને પ્રેરણા મળ્યા કરવાથી જીવન સુધારવા તક મળે છે. (૬) બુદ્ધિના આઠ ગુણ - ધર્મશ્રવણ કરવા માટે તેમજ વ્યવહારમાં કોઈની છેટી દેખાતી બેલચાલ પર ઉતાવળિયા ન થવા માટે બુદ્ધિના આઠ પગથિયા પર ચઢવું તે આ - શુક્રૂષા શ્રવ = ગ્રી ધાર તથા ऊहापोहोऽर्थविज्ञान तत्त्वज्ञानग्च धीगुणा :॥ ૧. સાંભળવાની પહેલી ઈચ્છા ઊભી કરવી તે શુશ્રુષા. પછી ૨. આડાઅવળાં ડાડિયાં ન મારતાં કે ચિત્તશૂન્ય યા ચિત્તને અન્યત્ર લાગેલું ન કરતાં બરાબર સાંભળવું તે Page #186 -------------------------------------------------------------------------- ________________ માગનુસારી જીવન ૧૩૭ Sલયન, શ્રવણ. ૩. સાંભળતાં સમજતા જવું તે ગ્રહણ. ૪. સમજેલું મનમાં બરાબર ધારી રાખવું તે ધારણું. પછી ૫. સાંભળેલ તત્વ પર અનુકુળ તર્ક દષ્ટાંત વિચારવા તે ઊહા. ને ૬. પ્રતિપક્ષમાં “એ નથી?' તે જોવું. અગર પ્રસ્તુતમાં બાધક અંશ નથી એ નક્કી કરવું તે અપહ ૭. ઊહાપોહથી પદાર્થ નક્કી કરે તે અર્થવિજ્ઞાન. ૮. પદાર્થ–નિર્ણય પર સિદ્ધાન્ત-નિર્ણય, સાર-રહસ્ય-તાત્પર્ય નિર્ણય કે તત્ત્વનિર્ણય કરે તે તત્ત્વજ્ઞાન. (૭) પ્રસિદ્ધ દેશાચારપાલન :- બુદ્ધિના ૮ ગુણ સાથે ધર્મશ્રવણ કરે એટલે એ લેકને જે સંકલેશ કરાવે, ધર્મનિંદા કરાવે, એવું પ્રસિદ્ધ દેશાચારનું ઉલ્લંઘન ન કરે; (૮) શિષ્ટાચાર પ્રશંસા - શિષ્ટપુરુષના આચારે આ છે– લેકનિંદાને ભય, દીન-દુઃખિયાને ઉદ્ધાર, કૃતજ્ઞતા, અન્યની પ્રાર્થનાને ભંગ ન કરવાનું દાક્ષિણ્ય, નિંદાત્યાગ, ગુણપ્રશંસા, આપત્તિમાં દીર્ય, સંપત્તિમાં નમ્રતા, અવસરે ચિત હિત-પ્રિત-પ્રિય વચન, વચન–બદ્ધતા, વિનય, આચિત વ્યય, સત્કાર્યને આગ્રહ, અકાર્યને ત્યાગ, અતિનિદ્રા વિષય-કષાય-વિકથાદિ–પ્રમાદને ત્યાગ, ઔચિત્ય... વગેરે આચારોની પ્રશંસા કરતા રહેવું. જેથી એને પક્ષપાત રહે, ને મનમાં એના સંસ્કાર ઊભા થાય. માનુસારીના ૩૫ ગુણેથી જીવન મઘમઘતું બને એ બહુ જરૂરી છે, કેમકે આગળ ઠેઠ સંસાર ત્યજીને સાધુપણા સુધી પહોંચેલા પણ જે આમાંના કોઈ ગુણને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન ધર્મને પરિચય ભંગ કરી નાખે છે, તો તે ઊંચા ધર્મસ્થાનથી પતન પામવા સુધી પણ પહોંચી જાય છે. દા. ત. નંદીષેણ મુનિ અગ્ય દેશચર્યા તથા આંતરશત્ર મદને વશ થઈ વેશ્યાને સમજાવવા રહ્યા તે પડયા. માનુસારી ગુણેથી આત્મખેતર ખેડાઈને મુલાયમ બને છે, અને અપુનબંધક અવસ્થાથી રસાળ બને છે. અપુનબંધક અવસ્થા અપુનબંધક અવસ્થા એટલે આત્માની એવી ગુણમય અવસ્થા કે હવે જેમાં કદી દર્શનમોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કેડાછેડી સાગરોપમની) નહિ બાંધે. આ અવસ્થા પામવા માટે મૂળમાં ત્રણ ગુણ જરૂરી છે. (૧) તીવ્ર ભાવે પાપ નહિ આચરવું, અર્થાત પાપ ન છુટતા હોય એમાં હૃદય પાપભીરૂ અને પાપના ઉદ્વેગવાળું તથા કુણું રાખવું. (૨) ઘર સંસાર પર બહુમાન ન ધરવું. સંસાર એટલે ચારગતિમાં ભ્રમણ, સંસાર એટલે અર્થકામ તથા વિષય-કષાય. સંસાર એટલે કર્મબંધન. આ સંસાર ભયંકર છે. એ ખ્યાલ રાખી સંસારને પક્ષપાત, એના પર આસ્થા કે એમાં સારાપણાની બુદ્ધિ ન રાખવી. (૩) ઉચિત સ્થિતિનું પાલન કરવું. પિતાની સ્થિતિને અનુચિત નહિ વર્તવું. હવે રસાળ ભૂમિમાં સમ્યગ્દર્શનાદિનું સુંદર વાવેતર થાય છે. . Page #188 -------------------------------------------------------------------------- ________________ માર્ગનુસારી જીવન ૧૩૯ ® પ્રશ્નો % (૧) મેક્ષમાર્ગને માગનુસારી જીવન સાથે શું સંબંધ? માર્ગાનુસારી ગુણે ન હોય તે શો વાંધ? (૨) ૩૫ ગુણેના ચાર વિભાગ પાડીને લખે. (૩) ન્યાયસંપન્ન વૈભન સ્ત્રીઓ ને વિદ્યાર્થીને શી રીતે લાગુ પડે? (૪) દેવ-ગુરુભક્તિમાં કૃતજ્ઞતા ગુણ શી રીતે પ્રેરી શકે? (૫) “ઉચિત ઘરનાં લક્ષણો સમજાવે. (૬) “અજીણું ભેજનત્યાગીને મેક્ષમાર્ગ સાથે શો સંબંધ? (૭) માતા-પિતાની પૂજાના પ્રકાર લખે. (૮) ૬ આંતરશત્રુ વર્ણવે. (૯) અભિનિવેશ, પ્રતિપત્તિ, વિશેષજ્ઞતા, સૌમ્યતા, ત્રિવર્ગ બાધા, ઊહ-અપેહને સમજાવે. (૧૦) “ અપુનબંધક અવસ્થા” શું અને કેમ જરૂરી? Page #189 -------------------------------------------------------------------------- ________________ २० સમ્યગદર્શન માર્ગાનુસારી અને અપુનબંધક અવસ્થા જૈનેતરમાં પણ હેઈ શકે છે. રાજા ભર્તુહરિ જેવા વૈરાગ્ય પામી સંસાર છેડી અવધૂત સંન્યાસી બનેલા, તે એ દશાની સુંદર સ્થિતિએ પહોંચેલાપરંતુ એમને વિતરાગ સર્વજ્ઞના કહેલા તત્ત્વ નહિ મળેલાં, તેથી સમ્યગ્દર્શનની ભૂમિકા પર નહિ આવેલા અને ઊંચા ગુણસ્થાનકે નહિ ચઢેલા. માટે સમ્યગ્દર્શનને પાયે માંડવાની ખાસ જરૂર છે. સમ્યગ્દર્શન એટલે જિનેતિ તવ પર રુચિ, વીતરાગ સર્વરે કહેલા તત્વભૂત પદાર્થની હાદિક અનન્ય શ્રધા. તત્ત્વએટલે વસ્તુસ્વરૂપ. એ અનેકાંતમય છે, એકાંતરૂપ નથી. આને કહેનારા વીતરાગ સર્વજ્ઞ છે. એમને અસત્ય બલવાને રાગ-દ્વેષ વગેરે કઈ કારણ નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૧૪૧ તેમજ એ સર્વજ્ઞતાથી ત્રણે ય કાળનું બધું જ પ્રત્યક્ષ જુએ છે, અને વિશ્વનું એવું સ્વરૂપ છે તેવું જ એ કહે છે. તેથી એ તત્ત્વ પર જ સંપૂર્ણ શ્રદ્ધા કરવી જોઈએ. તત્તવ જીવ-અજીવ વગેરે પૂર્વે બતાવ્યાં છે. એમાં રેય-હેયઉપાદેય તત્ત્વ પ્રત્યે તેને અનુરૂપ વલણ રાખવું જોઈએ. દાતઆ હેય હેવાથી એના પ્રત્યે અરુચિનુંનફરતનું-ગ્લાનિનું ભયનું વલણ રાખવું. આ સમ્યગ્દર્શન ગુણ એ નિશ્ચય-દષ્ટિએ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મના ક્ષપશમથી આત્મામાં પ્રગટ થતે એક શુદ્ધ પરિણામ (અવસ્થા) છે. વ્યવહારદષ્ટિથી તે સદ્ગુણે લિંગ, લક્ષણ આદિ સ્વરૂપે છે. કાર સમ્યકત્વના પાંચ લક્ષણ છે - શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકાય. (૧) શમ અથોતુ પ્રશમ એટલે કે અનંતાનુબંધી કષાયના ઉદયથી થતી રાગદ્વેષાદિ કષાના આવેશની શાંતિ. (૨) સંવેગ એટલે દેવતાઈ સુખ પણ દુઃખરૂપ સમજી એની ઝંખના છેડી એકમાત્ર મોક્ષ અને મેક્ષસાધનભૂત ધર્મ માટે જ તીવ્ર તાલાવેલી – તીવ્ર અભિલાષા થાય છે. એમ સુદેવ-ગુરુ-ધર્મ પર તીવ્ર અનુગ થાય તેને પણ સંવેગ કહેવાય. (૩) નિર્વેદ એટલે સંસાર દુઃખભર્યો માટે નરકાગારરૂપ, અને પાપની પરાધીનતાભર્યો માટે કારાગારરૂપ લાગે અને એના પ્રત્યે ઉગ થાય. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન ધર્મને પરિચય (૪) અનુકંપા : શક્યતાનુસાર દુઃખીને દુઃખ ટાળવાની દયા, અને બાકી પ્રત્યે પણ દિલમાં આદ્રતા. દુઃખી બે જાતના (૧) દ્રવ્યથી દુઃખી એટલે ભૂખ-તરસ, રોગ, માર, અપમાન વગેરેથી પીડાતા, ને (૨) ભાવથી દુઃખી એટલે પાપ, દેષ, ભૂલ, અધર્મ, કષાય... વગેરેથી પીડિત, એ બંને પર દયા એ અનુકંપા. (૫) આસ્તિક્ય એટલે એવી અટલ શ્રદ્ધા કે “તમે બંન્ને નિરંજ = નિર્દૂ પર જિનેશ્વર દેવેએ જે કહ્યું છે તે જ સાચું અને શંકા વિનાનુંએવી દઢ શ્રદ્ધા હોય. હૈયાને જિનવચનને દઢ રંગ લાગ્યો હાય, એમ જિનવચને કહેલ સાધુધર્મ-નિર્ચન્વધર્મ માટે pવ ગ મરમ, સે વં રજુ (અrટે)” આ જ અર્થ છે, યાને ઈષ્ટ છે, પરમ ઈષ્ટ છે, બાકી બધું જ અનિષ્ટ છે, અનર્થરૂપ છે” એવું હૈયે હાડોહાડ બેઠું હેય. * સમ્યકત્વના ૬૭ વ્યવહાર સમ્યગ્દર્શન એ મોક્ષને અનિવાર્ય પહેલે ઉપાય છે. એ જેમ જેમ વધુ ને વધુ નિર્મળ થાય તેમ તેમ ઉપરના ઉપાય જોરદાર બનતા જાય છે. આ નિર્મળતા માટે સમ્યકત્વના ૬૭ વ્યવહાર પાળવાના છે. એને સરળતાથી યાદ રાખવા માટે આ પદ યાદ રાખવું – “સ શુલિ દુ ભૂલ આજભાડું પ્રભા વિ.’ આમાં તે તે અક્ષર એકેક વિભાગ સૂચવે છે, તે આ પ્રમાણે Page #192 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૪ સહણા, ૩ શુદ્ધિ, ૩ લિંગ, પ દૂષણુ, ૫ ભૂષણ, ૫ લક્ષણું, ૬ આગાર. ૬ જયણા, દ્ ભાવના, દ્ઠાણુ (સ્થાન ), ૮ પ્રભાવક, ૧૦ વિનય,– એમ કુલ ૬૭ સમ્યક્ત્વ-વ્યવહાર. ૪ સદ્દહણા ઃ- ૧. પરમાર્થ-સ’સ્તવ = જીવ અજીવ વગેરે તત્ત્વે( પરમ અ` )ને પરિચય, યાને હાર્દિક શ્રદ્ધાવાળા અભ્યાસ; ૨. પરમાના જ્ઞાતા સાધુજનેની સેવાઃ ૭. વ્યાપન્નવજ ન = સમ્યગ્દર્શન ગુમાવી બેઠેલા કુગુરુના ત્યાગ ને ૪. મિથ્યાદ્રષ્ટિ ક્રુગુરુના સંગના ત્યાગ. ૧૪૩ " તથા કાયા ૩ શુદ્ધિ – મનને વચન આ જ કહે કે,— જિન શરણું જ સાર, જિન-જિનભક્તિ જ સમય’ જિનશ્રદ્ધામાંથી લેશ ન ડગે, ભલે દેવને ય ઉપદ્રવ આવે. • જગતમાં જિનેશ્વર દેવ, જિનમત, અને જિનમતમાં રહેલ સંઘ એ ત્રણ જ સાર, બાકી સંસાર અસાર,' એવુ હૈયાને સચાટ લાગી ગયું હોય, ૩ લિંગ :- (૧) યુવાન સુખીને દિવ્યસ’ગીત-શ્રવણ પર થાય તેવા ધર્મશાસ્ત્રશ્રવણના તીવ્ર રાગ, (૨) અટવી ઊતર્યાં ભૂખ્યાડાંસ બ્રાહ્મણને ઘેખરની જેમ ચારિત્ર-ધર્મની તીવ્ર અભિલાષા, (૩) વિદ્યાસાધકની જેમ અરિહંત અને સાધુની વિવિધ સેવાને નિયમ. ૫ દૂષણના ત્યાગ :- ૧. જિનવચનમાં શક, ૨. અન્ય ધર્માંની કાંક્ષા ( આણુ ), ૩. ધર્મક્રિયાના ફળમાં સદેહ, ૪. મિથ્યાષ્ટિની પ્રશંસા ને ૫. કુલિંગી(મિથ્યાદૃષ્ટિ ક્રુગુરૂ )ને પરિચય, સંસ્તવ,- આ પાંચ ન કરવા. Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય ૫ ભૂષણુ :- ૧. જૈન શાસનમાં કુશળતા( ઉત્સગ – અપવાદવચન, વિધિવચન, ભયવચન, વગેરેને વિવેક ), ૨. શાસન પ્રભાવના, ૩. સ્થાવર તીથ શત્રુ ંજયાદિની અને જગમ તીર્થં શ્રમણસંઘની વિવિધ સેવા, ૪. સ્વ-પરને જૈનધમ માં સ્થિર કરવા, ને ૫, પ્રવચન-સંઘની ભક્તિવિનય– વૈયાવચ્ચ. ૧૪૪ ૫ લક્ષણ :- શમ, સવેગ, નિવેદ્ય, અનુપા ને આસ્તિય આની સમજ શરૂમાં જ આપી છે. - આગાર :- આગાર એટલે અપવાદ [૧] રાજા, [૨] જનસમૂહ, [૩] બળવાન ચાર વગેરે; [૪] કુલદેવી આદિ, ને [૫] માતાપિતાદિ ગુરુવ` આ પાંચને તેવ જંગલ આદિમાં બળાત્કાર થાય તથા છો આગાર આજીવિકાના પ્રશ્ન ઊભું થાય, ત્યાં મિથ્યા દેવ-ગુરુને હૈયાના ભાવ વિના વંદન કરી લેવાને અપવાદ. ૬ જચણા :– જયણા એટલે કાળજી. મિથ્યાષ્ટિ સન્યાસી વગેરે કુગુરુ, અને મહાદેવ વગેરે કુદેવ, તથા મિથ્યાત્વીએ પેાતાના દેવ તરીકે ગ્રહુણ કરેલ જિનપ્રતિમા,– આ ત્રણને વન—નમન, આલાપ-સલાપ, કે દાન-પ્રદાન, એ છ વાનાં ન કરવા. આથી સમકિતની જતના રક્ષા થાય છે. [વંદન = હાથ જોડવા, નમન = સ્તુતિ આદિથી પ્રણામ, આલાપ - વગર બોલાવ્યા સન્માનથી મેલાવવું, સંલા પ વારવાર વાર્તાલાપ, દાન = પૂજ્ય તરીકે સત્કાર--બહુમાનથી અન્નાદિ દેવા, પ્રદાન = ચંદન-પુષ્પાદિ પૂજા-સામગ્રી ધરવી, યા યાત્રા-સ્નાન-વિનય-વૈયાવચ્ચાદિ કરવા - = Page #194 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૧૪૫ ૬ ભાવના - સમ્યકત્વને ટકાવવા માટે એને મૂલં–દાર–પઈડ્રાણું, આહાર-ભાયણું-નિડી, – એ છે ભાવના આપવી જોઈએ. દા. ત. સમ્યફવ એ બારવ્રતરૂપી શ્રાવક ધર્મનું મૂળ છે, દ્વાર છે, પાયે છે, આધાર છે, ભાજન (પાત્ર) છે, ભંડાર (તિજોરી) છે. સમ્યકત્વ-મૂળ સલામત વિના ધર્મવૃક્ષ સુકાઈ જાય: સમ્યક્ત્વરૂપી દરવાજા વિના દાનાદિ ધર્મનગરમાં પ્રવેશ ન થઈ શકે. સમ્યકત્વના સાર પાયા વિના વ્રતાદિ ધર્મઈમારત ન ટકે, કે ન ઊંચી કરાય. સમક્તિરૂપી પૃથ્વી–આધાર ઉપર જ ધર્મ-જગત્ ઊભું રહે છે. સિંહણનું દૂધ જેમ સુવર્ણપાત્રમાં જ ટકે, તેમ વ્રત-અનુષ્ઠાન-દાનાદિ આંતરિક ધર્મઅંગ એ સમ્યગ્દર્શનરૂપી પાત્રમાં જ ટકે છે. મણિ-માણેક-મોતી જેમ ભંડારમાં સુરક્ષિત રહે છે, તેમ દાનાદિધર્મ સમક્તિરૂપી તિજોરીમાં જ સુરક્ષિત રહે છે. એ પ્રમાણે વ્રતધર્મ માટે સમ્યક્ત્વ પહેલું જરૂરી છે, એ ભાવવું. સ્થાન: સભ્યત્વને રહેવા માટે છ સ્થાન છે. તેને વિચારીને મનમાં એ સ્થાન નક્કી રાખ્યા હોય, તે જ સમ્યક્ત્વ રહી શકે. (૧) આત્મા દેહથી ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય છે. (૨) એ નિત્ય છે, સનાતન છે, કોઈએ બના નથી, ને ક્યારે ય પણ નાશ પામતે નથી. (૩) આત્મા કર્મને કર્તા છે. મિથ્યાત્વાદિ કારણે કર્મ ઉપજે છે. (૪) વળી એ પાર્જિત કર્મને ભક્તા છે, પિતાને પિતાનાં કર્મ ભોગવવાં પડે છે. (૫) આત્માને મેક્ષ પણ થઈ શકે છે. સંસાર અનાદિ કાળથી ચાલ્યા આવે છે માટે એને અંત Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન ધર્મને પરિચય ન જ થાય, અને મોક્ષ ન જ નીપજે – એવું નથી. (૬) મેક્ષના સાચા ઉપાય પણ છે,-દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ. ૮ પ્રભાવના - જનતામાં જૈનશાસનની પ્રભાવના કરે એવી પ્રવચનિક્તા, ધર્મકથક્તા વગેરે આઠમાંની એકેક વિશેષતાથી સમ્યફવ નિર્મળ થાય છે, માટે એને ય અહીં ૬૭ વ્યવહારમાં ગણેલ છે. એવી વિશેષતાવાળી આઠ છે. (આઠ પ્રથમાક્ષરમાં-પ્રાકકવિ નૈવાસિત) (૧) પ્રવચનિક (પ્રવચન = દ્વાદશાંગી) = તે તે કાળમાં ઉપલબ્ધ સર્વ આગમના પ્રખર અભ્યાસી; (૨) ધર્મકથા = આક્ષેપિણી, વિક્ષેપિણું, સંવેજની અને નિવેદકારિણી ધર્મકથામાં કુશળ; (૩) કવિ = ચમત્કારિક વિશિષ્ટ ઉપ્રેક્ષાદિભર્યા કાવ્ય શીધ્ર રચી શકે તે, (૪) વિદ્યાવાન = પ્રજ્ઞપ્તિ આકાશગામિની વગેરે વિદ્યા જેને સિદ્ધ છે તે. (૫) નૈમિત્તિક = ભૂત-ભવિષ્ય જાણી શકે એવા નિમિત્તશાસ્ત્રમાં નિષ્ણુત; (૬) વાદી = પરમતખંડન-સ્વમસ્થાપનકારી વાદની લબ્ધિવાળા. (૭) સિદ્ધ = ચમત્કારિક પાદપ, અંજનગુટિકા વગેરેના જાણકાર અને (૮) તપસ્વી = વિશિષ્ટ તપસ્યાવાળે. ૧૦. વિનય - સમક્તિી આત્મા પંચ પરમેષ્ઠી અને ચૈત્ય-શ્રુત-ધર્મ–પ્રવચન-દર્શન એ દશનો વિનય કરે. (ચૈત્ય = જિન-મૂર્તિ = મંદિર, શ્રત = આગમ, ધર્મ = ક્ષમાદ યતિધર્મ, પ્રવચન = જેનશાસન-સંઘ. દર્શન = સમક્તિ; સમકિતી.) એ વિનય પાંચ રીતે ૧. બહ્માનપૂર્વક વિનય ભક્તિ, ૨. વસ્તુ-અર્પણથી પૂજા, ૩. ગુણ-પ્રશંસા, ૪. નિંદાને ત્યાગ અને ૫. આશાતના ત્યાગ. એમ દસેના Page #196 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૧૪૭ વિનયના ૫૦ પ્રકાર થાય. આ ૬૭ પ્રકારને વ્યવહાર પાળવાથી, સમ્યકત્વને આત્મપરિણામ પ્રાપ્ત ન હોય તે પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત હેય તે વધુ ને વધુ નિર્મળ બને છે. સમ્યગ્દર્શન (સમ્યકૃત) પ્રાપ્ત કરવા માટે અને પ્રાપ્ત થયું હોય તે ટકાવવા માટે આ કારણે પણ આચરવાની છે. * સમ્યકત્વની કરણ - પ્રતિદિન જિનદર્શન-જિનભક્તિ-પૂજા. પૂજામાં રોજ પિતાના પૂજન-દ્રવ્યનું અવશ્ય યથાશક્તિ સમર્પણ. સાધુસેવા, જિનવાણનું નિત્ય શ્રવણ, ૧૦૮ નમસ્કાર-મહામંત્રનું રેજ મરણ, અરિહંત-સિદ્ધ-જિનધર્મનાં ત્રિકાળ શરણને સ્વીકાર, પિતાના દુષ્કતની આત્મનિંદા, અરિહંતાદિન સુકૃતની અનુમોદના, તીર્થયાત્રા, સાધર્મિક ભક્તિ, સાધર્મિક મળે પ્રણામ, સાધમિક ઉદ્ધાર, સાધર્મિક માવજત સાતવ્યસન (શિકાર, જુગાર, માંસાહાર, દારૂ, ચેરી, પરસ્ત્રી, વેશ્યા)ને સર્વથા ત્યાગ, રાત્રિભેજન–ત્યાગ વગેરે વ્રત નિયમ, દયા-દાનાદિકની પ્રવૃત્તિ, સામાયિકાદિ ક્લિા, તીર્થંકર પરમાત્મા વગેરે મહાપુરુષના ચરિત્રગ્રંથે અને ઉપદેશમાળાધર્મસંગ્રહ શ્રાદ્ધવિધિ, અધ્યાત્મકલ્પદ્રુમ ઉપમિતિભવપ્રપંચકથા, વગેરે ગ્રંથનું શ્રવણ-વાચન-મનન આદિ. પ્રશ્ન ૧. નિશ્ચય-વ્યવહારથી સભ્યત્વ એટલે? ૨. “સદ-શુ-લિ..”થી ૬૭ વ્યવહાર સમજાવે. Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય ૩. સમજાવા-પરમાથ સસ્તવ, વ્યાપન-વર્જન, મનઃશુદ્ધિ, કાંક્ષા, શાસન-કુશળતા, સ ંવેગ, વંદન-નમન, આલાપ, દાન-પ્રદાન. ‘ભૂલ દ્વાર પઇટ્ઠાણ, આહાર ભાયણ નિહી,' ષસ્થાન, પ્રાકવિ નૈવાસિત.’ ૧૦ ત્રિનય. ૪. કંઇ કંઇ કરણીથી સક્તિ મળે તે તકે ? ૫. ‘શમ સંવેગાદિ પ લક્ષણની ઉúત્ત ઉલટા ક્રમથી છે,’ એ ઘટાવે. ૧૪૮ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શિવરતિ : ખારવ્રત " સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યુ એટલે હવે ભનિવેદથી આત્માને સંસાર અને આરભ-પરિગ્રહ –વિષય વગેરે ઝેર જેવા લાગે છે. તેથી રાજ ઝખના રહે કેકયારે આ પાપભર્યાં ઘરવાસને છેડી નિષ્પાપ સાધુ-દીક્ષા ( ચારિત્ર પ્રત્રજ્યા ) લ અને અણુગાર અનીસમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અને તપતુ' જ એક માત્ર જીવન જીવુ.' એનાથી સ’સાર એકદમ ન છૂટે એ બને, પરંતુ એનુ દિલ આવુ અન્યું રહેવુ જોઇએ. વે જ્યારે સર્વ પાપ-ત્યાગની સાચી ઝંખના છે, તે પછી એ માર્ગે લઇ જાય એવે શય પાપત્યાગના માર્ગના અભ્યાસ જોઇએ, એ માટે દેશવિરતિ ( = અંશે વિરતિ) ધમ નુ પાલન કરવાનું છે, એમાં સમ્યક્ત્વવ્રત પૂર્વક સ્થુલપણે હિંસાદિ પાપાના ત્યાગની Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન ધર્મને પરિચય તથા સામાયિકાદિ ધર્મ– સાધનાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. દેશવિરતિ ધર્મમાં આ રીતે બાર વતે આવે છે ૫ અણુવ્રત +૩ ગુણવ્રત + ૪ શિક્ષાત્રત = ૧૨ વ્રત. ૫ અણુવ્રત:- શૂલપણે હિંસા-અસત્યાદિ પાંપનો ત્યાગ. અહિંસા, સત્ય, નીતિ, સદાચાર અને અલ્પ પરિગ્રહ. ૩ ગુણવ્રત - દિશા–પરિમાણ ભેગોપભેગ-પરિમાણ અને અનર્થદંડ-વિરમણ. ૪ શિક્ષાત્રત - સામાયિક દેશાવકાશિક, પિષધ અને અતિથિ–સંવિભાગ. ૧ લું અણુવ્રત: સ્થલ અહિંસા: | (સ્થૂલ પ્રાણાતિપાત – વિરમણ)-“હાલતા – ચાલતા નિરપરાધી ત્રસ જીવને જાણી જોઈને નિરપેક્ષપણે મારું નહિ, – એવી પ્રતિજ્ઞા. આના વિશુદ્ધ પાલનમાં બને ત્યાં સુધી જીવને પ્રહાર, અંગછેદ, ગાઢ બંધન, ડામ, અતિભારારે પણ, • ભાત-પાણમાં વિલંબ-વિચ્છેદ વગેરે કરવા નહિ. પ્રતિજ્ઞામાં કદાચ રેગ ત્રણ આદિમાં જુલાબ આદિ લેવા પડે અને એમાં જીવ મરે તેની જય. (બળતા દિલે અપવાદ). ૨ જુ અણુવ્રત સ્થલ સત્યઃ (સ્થૂલ મૃષાવાદ-વિરમણ -૧. કન્યા વગેરે મનુષ્ય અગે, ૨. ઢેર અંગે, ૩. જમીન-મકાન અંગે, માલ અંગે જૂઠ બેલું નહિ ૪. બીજાની થાપણનો ઈન્કાર ન કરું, એળવું નહિ, તથા જૂઠી સાક્ષી ભરું નહિ.” (દક્ષિણમાં જ્યણા) એવી પ્રતિજ્ઞા. આના વિશુદ્ધ પાલન માટે સહસા Page #200 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ : બારવ્રત ૧૫૧ (વગર વિચાર્યું) ન બોલવું, પત્ની-મિત્ર વગેરેની ગુપ્ત વાત કેઈને ન કહેવી, બીજાને જુઠ બોલવાની સલાહ ન આપવી, ખોટા પડા–દસ્તાવેજ ન લખવા-આ સાવધાની બરાબર જાળવવી જોઈએ. ૩ જુ અણુવ્રત: સ્થલ ચેરી ત્યાગઃ (સ્થૂલ અદત્તાદાન-વિરમણ) “રાજ્ય-દંડે, લેક ભાડે (નિદે) એવી ચોરી, હું કરૂં નહિ.” આ પ્રતિજ્ઞા. એમાં ચોરી, લૂંટફાટ, ખાતર પાડવું, ખીરસા કાપવા, ગઠડી ઉપાડવી, દાણચોરી, ટિકિટચારી વગેરેને ત્યાગ કરવાને. આ વ્રતના વિશુદ્ધ પાલન માટે પાંચ અતિચાર ટાળવાના–ચરને ટેકે ન આપ, ચોરીને માલ ન સંઘરે, ભળતે યા ભેળસેળ માલ ન વેચવે, રાજ્યવિરુદ્ધ કાર્ય ન કરવું, ખોટા માપ વગેરે ન રાખવાં-આ સાવધાની જાળવવી જોઈએ. ૪ થું અણુવ્રત: સ્વસ્ત્રીસંતોષ-પરસ્ત્રી ત્યાગઃ સદાચાર (સ્થૂલ મૈથુન-વિરમણ) પરસ્ત્રી, વેશ્યા, વિધવા અને કુમારિકાના ભેગને ત્યાગ અને સ્વસ્ત્રમાં સંતોષની પ્રતિજ્ઞા. એના શુદ્ધ પાલન માટે અનંગ (કામના અંગ સિવાયના અંગની ) કડા, તીવ્ર વિષયાસક્તિ અને પરના વિવાહકરણ ન કરવાની સાવધાની રાખવી. ૫ મું અણુવ્રત: પરિગ્રહ-પરિમાણુ (સ્થૂલ પરિગ્રહવિરમણ) ૧ ધન, ધાન્ય, ૩ જમીનખેતર, ૪ મકાન-દુકાન-વાડી, ૫ સોનું-રૂડું વગેરે, ૬ હીરામોતી વગેરે ઝવેરાત, ૭ વાસણ-કુસણ-ફરનિચર, ૮ હેર, Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન ધર્મને પરિચય ૯ દાસદાસી-એવા નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ નક્કી કરવું કે “આટલાથી વધુ રાખું નહિ.” અથવા “બધાની કુલ, મૂળ યા બજાર ભાવની કિંમત રૂપિયાથી વધુ કિંમતને પરિગ્રહ રાખ્યું નહિ. વધુ આવી જાય તે તરત ધર્મ માર્ગે ખચી નાખું' આ પ્રતિજ્ઞા આ કરતી વખતે વધતી કારમી મેંઘવારીનો વિચાર રાખવે. એ માટે લાખ બે લાખ રૂ. એમ રકમ ન ધારતાં આટલા તેલા સેનાની ચાલુ બજાર ભાવની કિંમત કરતાં અવિક પરિગ્રહ નહિ રાખું એવી ધારી શકાય. વ્રતનું પાલન માટે પરિગ્રહના પરિમાણુનું વિસ્મરણ ન થવા દેવું. અધિક પરિગ્રહને સ્ત્રી-પુત્રાદિના નામે રાખી એના પર પોતાની હકુમત ન રાખવી. પ્રતિજ્ઞાની કલપના ન ફેરવવી, વગેરે સાવધાની જાળવવી. - ૬ ઠું વ્રત: દિશાપરિમાણઃ ઉપર નીચે –૧ માઈલ, ને ચારે દિશામાં આટલા આટલા માઈલની અથવા ભારતની બહાર જાઉં નહિ,- આ પ્રતિજ્ઞા. આના પાલનમાં પરિમાણ ભૂલવું નહિ, એક દિશામાં સંક્ષેપી બીજી દિશામાં જરૂરી એટલે વધારો ન કરે; વગેરે સાવધાની રાખવી જોઈએ. ૭ મું વતઃ ભેગે પગ પરિમાણુ ભેગ એટલે એક જ વાર ઉપગમાં આવે તેઅન્ન-પાન, તબલ-વિલેપન, ફલ, વગેરે. ઉપભોગ એટલે વારંવાર ઉપયોગમાં આવે તે- ઘર, ઘરેણું, પલંગ, ખુરસી, પથારી, વાહન, પશુ વગેરે. સાતમા વ્રતમાં આનું પોતાની શક્તિ મુજબ પાલન થાય એવું પ્રમાણ નક્કી કરી Page #202 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ : બારવ્રત ૧૫૩ બાકીનાના ત્યાગની પ્રતિજ્ઞા કરવી. અન્ન-પાનમાં શ્રાવકે બનતાં લગી સચિત્ત (સજીવ)ને ત્યાગ રાખે; દા. ત. કાચું પાણી, કાચાં શાક, સચિત્ત ફળ કે તરત કાઢેલ રસ, કાચું મીઠું વગેરે, એ સચિત્ત કહેવાય. પ્રઃ- સચિત્ત ત્યાગ રાખવામાં સચિત્તને અચિત્ત કરવા જતાં અગ્નિકાય વગેરે ઘણું જીવે મરે છે, તે એના કરતાં સચિત્ત જ ખાઈ લેવું શું છેટું? પેલા અગ્નિકાયાદિ જીવોની હિંસા તે ન કરવી પડે. ઉ૦- અલબત સચિત્તને અચિત્ત કરવામાં જીવ નાશ થાય છે, પરંતુ સચિત્ત વાપરવામાં જીવતા જીને સીધા પિતાના મુખથી ચાવી કે ગળે ઉતારી જવાનું થાય એ વધુ નિર્દયતા છે, વધુ કુર પરિણામ છે. ધર્મ આત્માના કમળ પરિણામમાં છે. તેમજ અચિત્ત કરતાં સચિત્ત વધુ વિકારક છે. માટે સચિત્તનો ત્યાગ જરૂરી છે. અચિત્ત શું શું?– ઉકાળેલું પાણી, ધાઈને બરાબર ચઢેલાં શાક, કાપ્યા અને બીજ જુદું પાયાની બે ઘડી પછીનાં પાકાં ફળ કે રસ, (પાકા કેળામાં બીજ નથી તેથી તે વગર કાપ્યાં પણ અચિત્ત છે), લાલ છાંટ વિનાનું સફેદ સિંધવ બલવણ યાને ભઠીમાં પકવેલું મીઠું ફૂલાવેલી ફટકડી, વગેરે અચિત્ત છે. છેવટે અમુક સચિત્ત મોકળા રાખી બાકીનાને ત્યાગ, તથા પર્વતિથિ-માસા વગેરેમાં સર્વથા સચિત્ત ત્યાગ કરે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન ધર્મને પરિચય આ વ્રતમાં ૨૨ અભક્ષ્ય-૩૨ અનંતકાયને ત્યાગ કરવાને છે; એમ ૧૫ કર્માદાન ત્યજવાના છે (આની સમજ પછીના પ્રકરણમાં વિચારીશું). સાતમા વ્રતમાં ધાન્ય શાકભાજી, ફળ, મેવા, મસાલા વગેરેનાં જરૂરી નામ નંધી લઈ જીવનભર માટે તે સિવાયનું નહિ વાપરવાને નિયમ કરાય છે. એમાં આગળ “વ્રત નિયમના પ્રકરણમાં બતાવાશે તે ચૌદ નિયમનું જીવનભર માટે પ્રમાણે નક્કી કરવામાં આવે છે. દા. ત. આજીવન રોજ ૨૦ દ્રવ્યથી અધિક નહિ વાપરું.” પછી રેજ એટલા યા એથી ઓછાં ધરાય છે. ૮ મું વ્રત અનર્થદંડ વિરમણ વ્રતઃ જીવન જીવવામાં બિનજરૂરી વસ્તુને ત્યાગ કરે; નહિતર એથી અનર્થ = નિષ્પાજન દંડ લાગે. અનર્થ તરીકે ચાર વસ્તુ છે– ૧. દુર્ગાન, ૨. અધિકરણ (પાપના સાધન)નું પ્રદાન, ૩. પાપપદેશ અને ૪. પ્રમાદાચરણ. આમાં પહેલા ત્રણને તે બરાબર જાગૃતિ રાખીને અર્થાત્ ભૂલ થાય તે દંડ ભરવાનું રાખીને અને ચોથાને પ્રતિજ્ઞા રાખીને આચરવા નહિ. દા. ત. (૧) દુર્યાનમાં (૧) મનગમતી વાત કે ચીજ મળી કે મળે એના પર બહુ હર્ષ ઉન્માદનું ચિંતન કર્યું; અથવા એ ટકે, ન જાઓ એવું ચિંતન, (૨) અણગમતી આવી એ ટળે યા ન આવે એના પર બહુ ઉદ્વેગનું ચિંતન કર્યું, (૩) રેગમાં Page #204 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ : બારવ્રત ૧૫૫ હાયય કરી કે દુઃખની પીડાથી રોગનાશ-વૈદ્ય, દવાઅનુપાનાદિની ચિંતા કરી (4) પિદુગલિક પદાર્થોની ભારે આશંસા કરી. તે એ આર્તધ્યાન થયું. તેમજ હિંસા, જૂઠ, ચેરી અને સંરક્ષણનું ઘર ધ્યાન એ રૌદ્રધ્યાન. એ દુર્થાન ન સેવવા. (૨) અધિકરણ એટલે ઘટી, અગ્નિ, હળ, ચાકુ, ધકા, સ્ટવ, ફેન, વગેરે જીવઘાતક શસ્ત્ર, કે ખાંડણી, પરાળ, મુશળ, લાકડી, સાબુ, અગ્નિ, કેરોસીન વગેરે પાપનાં સાધન એમ વિષય સાધન, એ બીજાને દેવાં નહિ. (૩) પાપપદેશ એટલે કલેશ, કલહ, પાપના ધંધા, ને હિંસા થાય એવા કામની સલાહ તથા હિંસા-જૂઠ-ચેરી વગેરેની સલાહ આપવી નહિ. એમ કાત્પાદક વચન, મોહચેષ્ટા, વાચાળતા અતિ કે ઊદુભટ ભેગ વગેરે આચરવા નહિ. (૪) પ્રમાદાચરણમાં– સિનેમા, ટી.વી. વાડિયા, નાટક, ખેલ તમાશા શૃંગારી ચિત્ર, પ્રદર્શન, લડાઈમોટી ક્રિકેટ વગેરે રમત ન જોવાની અને પત્તાબાજી વગેરે ન ખેલવાની પ્રતિજ્ઞા. સર્વથા શક્ય ન હોય તે અમુક પ્રમાણથી વધુ ન જેવાની પ્રતિજ્ઞા. ફાંસી, પશુ-લડાઈ, મલ્લ-કુસ્તી વગેરે જીવઘાતક પ્રસંગે ન જેવાની પ્રતિજ્ઞા. એમ શેખ માટે પોપટ, કુતરા વગેરે ન પાળવા, વિલાસી નેવેલ, છાપા વગેરે ન વાંચવા, તથા નદી, તળાવ, વાવ વગેરેમાં શોખના સ્નાન ન કરવાની પ્રતિજ્ઞા. એવી બીજી પણ બિનજરૂરી બાબતે તજવાની. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન ધર્મને પરિચય સિનેમા, નાટક વગેરે ઉપરોક્ત પ્રમાદ–આચરણે આત્માને કામવાસના બાહ્યભાવ અને કષામાં ખેંચી જનારા છે. શ્રાવક તે “–સર્વથા નિપાપ જીવન કયારે મળે—” એવી ઝંખનાવાળે હોય છે. એટલે એવી ઉચ્ચ આત્મ-પ્રગતિને રૂંધનારા બાહાભાવ તથા કષાને એ ન જ પોષે. ૯ મું વતઃ સામાજિક અનંત જીને અભયદાન દેનારી અહિંસા ને સત્યાદિવ્રતના તથા સમભાવના લાભ માટે સર્વ સાંસારિક પાપપ્રવૃત્તિ છોડી વિધિપૂર્વક પ્રતિજ્ઞા કરીને, કટાસન પર બેસી બે ઘડી માટે જ્ઞાન–યાન કરવું, તે સામાયિક કહેવાય. રોજ આટલા ..સામાયિક, અગર દર મહિને કે દર વર્ષે આટલા....સામાયિક કરીશ” એવી પ્રતિજ્ઞા લેવાની. પ્ર.- આવી પ્રતિજ્ઞાથી શું વિશેષ લાભ? સામાયિક કરે ત્યારે લાભ તે થાય જ છે ને? - ઉ૦- એમ ને એમ સામાયિક કરે ત્યાં તે સામાયિકમાં બેસે ત્યારે જ લાભ મળે; અને મહિનો, વર્ષ કે જીવનભરની પ્રતિજ્ઞા લઈને કરે ત્યાં પ્રતિજ્ઞાને સળંગ સતત લાભ મળે એ વધારામાં, “જાવ મણે હેઈ નિયમસંજુત્તો, છિન્નઈ અસુહંકશ્મ જીવ જ્યાં સુધી મનમાં નિયમના ઉપગવાળો હોય ત્યાં સુધી અશુભ કર્મ છેદય છે. સામાયિકમાં મન-વચન-કાયાની પાપપ્રવૃત્તિ, વિકથા, સામાયિકનું વિસ્મરણ... વગેરે ન થાય, એ સાવધાની રાખવી. Page #206 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ : બારવ્રત ૧૫૭ ૧૦ મું વ્રત ઃ દેશાવકાશિક : આમાં મુખ્યતયા અમુક સ્થાન નક્કી કરી એટલાથી બહાર જવું નહિ અને બહાર સાથે કંઈ વ્યવહાર કરે નહિ. અને એમાં ધર્મધ્યાનમાં રહેવું એની વા-ળા-૧.... કલાક યા સૂર્યાસ્ત કે સૂર્યોદય સુધી વગેરે અમુક સમય માટે પ્રતિજ્ઞા હોય છે. એમાં બીજા વ્રતની મર્યાદાને સંક્ષેપ કરાય છે. આને લાભ અપરંપાર. ચાલુ પ્રણાલિકામાં એવી પ્રતિજ્ઞા કરાય છે કે “ઓછામાં ઓછું એકાશનને તપ રાખી દિવસ ભરમાં બે પ્રતિક્રમણ તથા આઠ સામાયિક કરવાનું દેશાવકાશિક વ્રત વર્ષમાં અમુક સંખ્યામાં કરીશ.” અલબત આ વ્રતના મર્મને પાળવા માટે એ સામાયિકમાંથી બચેલા સમયમાં સાંસારિક પ્રવૃત્તિઓ ન કરતાં જ્ઞાન-ધ્યાન વગેરે ધર્મપ્રવૃત્તિમાં દિવસ પસાર કરે હિતાવહ છે. આ વ્રતના યથાર્થ પાલન માટે નક્કી કરેલી મર્યાદા બહારથી કેઈને ન બોલાવ કે બહાર ન મોકલ, વગેરે સાવધાની રાખવી. ૧૧ મું વ્રતઃ પિષધ : પિષધ એટલે ધર્મને પિષે તે. એમાં દિવસ, રાત્રિ કે આહેરાત્રિ માટે પૂર્ણ સામાયિક સાથે (1) આહાર (ii) શરીર–સત્કાર તથા () વ્યાપારના ત્યાગની અને (iv) બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરીને આવશ્યક ક્રિયાઓ તેમજ જ્ઞાનધ્યાનમાં રક્ત રહેવાનું. આ આંતર ધર્મને પિષે છે, માટે પિષધ કહેવાય છે. આમાં સમિતિ-ગુપ્તિ(જે આગળ સંવર પ્રકરણમાં કહેવાશે તેનું પાલન કરવાનું હોય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૧૨ સું વ્રત : અતિથિ-સવિભાગ : અતિથિ એટલે કે સાધુ-સાધ્વીને સ`વિભાગ ( દાન ) દેવાનુ વ્રત. ચાલુ પ્રવૃત્તિ મુજબ ચાવિહાર કે તિવિહાર ઉપવાસ સાથે અહેરાત્રના પોષધ કરી પારણે એકાશનમાં મુનિને વહેારાવ્યા પછી વાપરવાનું. ગામમાં મુનિ-સાધ્વીજી ન મળે તે સાધર્મિકભક્તિ કર્યાં પછી વાપરવાનું. એ અતિથિસ વિભાગ વ્રત. વર્ષોમાં આવા અતિથિ સંવિભાગ આટલા....કરીશ એવી પ્રતિજ્ઞા કરવી તે બારમુ' વ્રત. આના પાલન માટે મુનિને દાન દેવામાં માયા કપટ ન થાય, ભિક્ષા-સમયની બેદરકારી ન થાય, વગેરે સાવધાની રાખવી. એછા.... યાવત્ એક અભ્યાસ માટે અમુક આ બારે તે પૂરા અગર વ્રત સુધી પણ લઇ શકાય. એમાં અમુક અપવાદ રાખીને પણ તે લઈ શકાય; તેમજ અમુક સમય માટે પણ લેવાય. જૈન ધર્મના પરિચય પ્રશ્નો છ ૧. દેશ વિરતિ-ધર્માં શા માટે લેવા? એટલાથી જ સાક્ષ કેમ નહિ? ૧. ખાર વ્રતની સમજુતી લખેા. ૩. સમાવેશ,” ૫ જુઠાણાં કયાં? કઈ ચારીને ત્યાગ ? ખીજા અને ત્રીજા વ્રતમાં સાવધાની ફઇ રાખવાની? ભાગ-ઉપભાગમાં શે। ફરક? અધિકરણ, પ્રમાદાચરણુ શું? દુર્ધ્યાન ૪ કથા ૪. સામાયિકથી શા લાભ? પ્રતિજ્ઞા શા માટે? ૫. અચિત્તમાં વધુ હિંસા છે તેા આદરણીય કેમ ? Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અભક્ષ્ય અને કર્માદાન અભય પદાર્થો ખાધા વિના જીવી શકાય છે. આવા પદાર્થો હિંસામય છે. તે ખાવાથી તે પદાર્થોમાં રહેલા એની હિંસા થાય છે. આ ઉપરાંત અભક્ષ્ય પદાર્થો વિકારને પેદા કરે છે. આથી શ્રાવકે અભક્ષ્ય પદાર્થોને તે જીવનભર માટે ત્યાગ જ કરે જોઈએ. આવા અભક્ષ્ય પદાર્થો ૨૨ છે. તે આ પ્રમાણે - (૧) રાત્રિભેજન; (૨–૫) ૪ મહાવિગઈ-માંસ, મદિરા (દારૂ), મધ, માખણ, આ ચારેયમાં તદુવર્ણના અસંખ્ય જીવ જન્મે છે. એમ ઈતરે એ પણ કહ્યું છે. ઈડાં, લેહીની ગોળીઓ શક્તિની દવા. દા. ત. હેમેગ્લોબીન કોડલીવર એઈલ, લીવરના ઈજેકશન વગેરે પણ માંસમાં ગણાય. મધમાખી અશુચિપુદ્ગલ મધમાં ભરે છે. તેમજ મધ પેદા થાય ત્યારે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન ધર્મના પરિચય એમાં અસંખ્ય ઊડતા જીવ ચાંટીને મરે છે તથા મધને મેળવતાં એમાં કેટલી ય ભમરીએ માખીએ નાશ પામે છે. માખણુમાં સૂક્ષ્મ જીવા ઊત્પન્ન થાય છે. (૬-૧૦) ૫ ઉર્દુ બર પંચક (વડ-પીપળે-પારસપીપળા-ગલર-પ્લક્ષ-કાલુ ખર)ના ટેટા, એમાં ઘણાં જીવડાં હોય છે, (૧૧-૧૫) અરફ, કરા, અફીણ વગેરે વિષ, સવ માટી અને વેગણુ, એ પાંચ, (૧૬) બહુખીજ દા. ત. રીંગણું, કેડિંબડા, ખસખસ, અંજીર, રાજગરા, પટોળાં આદિ, જેમાં અંતરપડ વિના બહુ ખી સાથે હાય, (૧૭) તુચ્છફળ ખેર, જા ંબૂ, ગુંદા, મહુડાં, કામળસીંગ વગેરે (૧૮) અજાણ્યાં ફળ, (૧૯) સધાન = ખરાખર તડકા ખાધા વિનાનું કે પાકી ચાસણી વિનાનુ મેળ અથાણું, (૨૦) ચલિત રસ, જેનાં રસ, વ, ગંધ, સ્પંથ બગડી ગયા હૈાય તે, દા. ત. (i) વાસી રાંધ્યું. ખાતુ' અન્ન-રોટલી-રાટલા-ભાત-નરમ પુરી, ભાખરી-માવા પાકી ચાસણી વિનાના પૈડા વગેરે; (ii) એ રાત્રિ ઊલ ઘેલાં દહીં-છાશ. (iii) અપકવ દહીં, (iv) શિયાળામાં ૧ માસ, ઉનાળામાં ૨૦ દિન, ચામાસામાં ૧૫ દિન ઉપરાંતની મિઠાઇ, (v) ઉનાળા-ચામાસામાં ભાજીપાલા-તલ-ખજૂર-ખારેક, (vi) ચામાસામાં સૂકા મેવા, કાચી ખાંડ, કાષ્ઠ ( કાચલા ) માંથી બહાર કાઢેલ ટાપરાં ગેાળા, બદામ પિસ્તા વગેરે બીજે દિવસે અભક્ષ્ય, (vii) આર્દ્રા પછી કેરી, (viii) બગડી ગયેલ મિઠાઇ-મુરખ્ખા-અથાણાં વગેરે. (૨૧) વિદળસ ંયુક્ત કાચાં (ગરમ નહિં કરેલ ) દહીં દૂધ અસ`ખ્ય ત્રસ જીવ ઉત્પન્ન થઈ જાય છે. કે છાશ; એમાં વિદળ ' એટલે C Page #210 -------------------------------------------------------------------------- ________________ અભક્ષ્ય અને કર્માદાન ૧૬૧ તેલ ન નીકળે અને બે ફાડ થાય એવાં કઠોળ, એની દાળ, લેટ કે ભાછે. મગફળીમાંથી તેલ નીકળે છે એ અહીં વિદળ નહિ, (૨૨) ૩૨ અનંતકાય, એ ૨૨ મું અભક્ષ્ય છે. * ૩૨ અનંતકાચ : જગતમાં સૌથી છેડા મનુષ્ય છે, એના કરતાં અસંખ્યગુણ નારકી, એનાથી અસંખ્ય ગુણ દે, એથી અસંખ્યગુણ પંચેન્દ્રિયતિર્યંચે છે. એથી અસંખ્ય ગુણ વિકટિ, એથી અસંખ્યગુણ અગ્નિકાય, એના કરતાં પૃથ્વી–પાણ-વાયુકાય છેવિશેષાધિક વિશેષાધિક, એના કરતાં અનંતગુણ સર્વ કાળના મક્ષના જેવો છે, અને એના કરતાં પણ અનંત અનંતગુણ છ એકેક નિદમાં (અનંતકાય શરીરમાં) છે. કંદમૂળના એકેક કણમાં આવા અસંખ્ય નિગોદ શરીર છે. તે એ કેમ જ ખવાય? નરકનાં ૪ દ્વાર કહ્યા છે - પરસ્ત્રીસંગ, ત્રિભૂજન, સંધાન અને અનંતકાય સેવાળ = લીલ ફગ અને બધાં કેદ અનંતકાયિક છે. દા. ત. સુરણ, વાકંદ, લીલે કચૂરે, શતાવરી, વિરલી (સોફાલી) કુંવરપાઠું, થેરિયાં, ગળે (લીમડા વગેરે પરની), લસણ, વંશકારેલાં, ગાજર, લુણી (જેને બાળી સાજીખાર કરે છે તે), લોઢક = પદ્મિનીને કંદ પિયણું, ગિરિકણિકા–ગરમર, કિસલય-પ્રારંભિક કમળપાન તથા સર્વે પહેલા અંકુર, ખસઈએ, ગભાઇ (જેમાં પખ થાય છે), લીલી મેથ, લવણ, વૃક્ષની છાલ, ખિલુડ, અમૃતવેલ, મૂળ, ભૂમિફેડા (છત્રાકાર બિલાડીને ટોપ), વિરૂઢ-પલાળેલાં મગ આદિ કમૅળમાં ફૂટેલ અંકુર, કમળ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈન ધર્મને પરિચય વથુલે શુકરવાલ, શક્કરિયાં, પાલખની ભાજી, રતાળું ડુંગળી, કુણી આંબલી, કાતરા, લીલી હળદર, લીલું આદુ, જોષાતકી, કેરડે, હિંદુક, ગોટલી ન બાઝી હોય તેવાં કમળફળ, બટાટા (આલુ) વગેરે અનંતકાય છે. * ૧૫ કર્માદાનઃ શ્રાવકે મહારંભના કે મહાપાપના ધંધા નહિ કરવા જોઈએ. દા. ત. ૫ કર્મ+ ૫ વાણિજ્ય + ૫ સામાન્ય એમ ૧૫ કર્માદાનના ધંધા, એમાં– ૫ કમઃ - (૧) અંગારકર્મ– લુહાર, નાર, કુંભાર, ભાડભૂંજા, હોટલ, વીશી વગેરેના ધંધા. [૨] વનકર્મ-વન કપાવવા, વાડી-બગીચા વગેરેના ધંધા. [૩] શટકકર્મ—ગાડાં-ગાડી-મેટર બનાવવાના ધંધા. [૪] ભાટકકમ–ગાડા–મોટર વગેરે ભાડે આપવાના ધંધા [૫] સ્ફટિકકમ–જમીન, ખાણુ વગેરેને ફેલાવવાના ધંધા. ૫ વાણિજ્ય :- [૧] હાથી વગેરેને મારીને દાંત, પીંછા, કેશ વગેરે જ્યાં ઉત્પન્ન થાય ત્યાંથી તે ખરીદી વેચવાના ધંધા. [૨ લાખ, રાળ, દારૂખાનું, કોલસા, બળતણ વગેરેને વેપાર. [૩] મધ, ઘી, તેલ વગેરે રસને વેપાર. [૪] મનુષ્ય-પશુ વગેરેને વેપાર. [૫] સમલ, વછનાગ, તેજાબ વગેરેને વેપાર. ૫ સામાન્ય :- [૧] યંત્રપલણઃ જિન, ખાંડણિયા, ઘંટી, યંત્ર વગેરેથી અનાજ, બીયાં, કપાસ વગેરે ખાંડવા, પીસવાં, લેઢવાના ધંધા. [૨] નિલછન કર્મઃ જીવન ગાત્ર Page #212 -------------------------------------------------------------------------- ________________ અભક્ષ્ય અને કર્માદાન ૧૬૩ કાપવા છેદવા વગેરેના ધંધા. [૩] દેવદાન : જગલે માળવા વગેરેના ધંધા. [૪] તળાવ વગેરે સુકવવાના ધંધા. [૫] અસતી-પેષણ : દાસ-દાસી, પશુ-પ ́ખી વગેરેને પાષીને એના દુરાચાર વેચાણ વગેરેથી કરાતી કમાણી, હિંસક દુરાચારી વગેરેનાં નિષ્કારણુ પોષણ, આ ૧૫ કર્માદાનના ધંધા ન કરવા. છ પ્રશ્ન છ (૧) સંધ-માખણુ અભક્ષ્ય કેમ? ૧૫ કર્માદાન કર્યાં? (૨) સમજાવેાસ ધાન, ચલિત રસમાં શું શું? વિદળ. (૩) અનંતકાયમાં તુલનાથી જીવે. કેટલા ? Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભાવશ્રાવક ભાવ વિના કે દેખાવથી-કપટથીકે લાલચ વગેરેથી શ્રાવકપણાની ક્રિયા જે કરે તેને દ્રવ્ય-શ્રાવક કહેવાય; અને અંતરના શુદ્ધ ભાવથી શ્રાવકપણાની ક્રિયા કરે, તેને ભાવ-શ્રાવક કહેવાય છે. ભાવ-શ્રાવક બનવા માટે પ્રવૃત્તિમાં ૬ લક્ષણ [ગુણ અને હાર્દિક ભાવમાં ૧૭ લક્ષણ [ગુણ જરૂરી છે. તે આ પ્રમાણે * ભાવશ્રાવકનાં છ ગુણ ૧. કૃત–વકર્મા, ૨. શીલવાન, ૩. ગુણવાન, ૪. ઋજુવ્યવહારી. ૫. ગુરુશુશ્રુષ અને ૬. પ્રવચનકુશળ. આ દરેકના જનક- સમર્થક અવાન્તર અનેક ગુણ છે. દા. ત. : ૧. કૃત – વ્રતકર્મા = વતકર્મ કરનારે બનવા માટે ૧. ધર્મવ્રતશ્રવણ, ૨. સાંભળીને વ્રતના પ્રકાર અતિચાર Page #214 -------------------------------------------------------------------------- ________________ DIS SADA वर्धमानसेवा केन्द्र बाई LA धर्म ++ - Page #215 -------------------------------------------------------------------------- ________________ Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાવશ્રાવક વગેરેની જાણકારી, ૩. યાવત યા અલપકાલ માટે વ્રત-ધર્મ સ્વીકાર અને ૪. રેગ યા વિનમાં પણ દઢપણે ધર્મપાલન - આ ચારે કરવામાં ઉદ્યમી હેય તે કૃત-વ્રતકમ. ૨. શીલવંત = ચારિત્રવાન-શીલવંત બનવા માટે ૧. આયતનસેવન અર્થાત્ સદાચારી, જ્ઞાની અને સુંદર શ્રાવકધર્મ પાળનારા સાધર્મિકના જ પડખા સેવવા; કેમકે એથી દે ઘટતા આવે ને ગુણો વધતા આવે. ૨. કામ સિવાય બીજાના ઘરે ન જવું (તેમાંય જે પરઘરમાં એકલી સ્ત્રી હેય ત્યાં ન જવું, કેમકે એથી કલંકને ભય છે.) ૩. કદી ઉદ્ભટ-અણછાજતે વેશ ન પહેરવે; કેમકે એ દિલની રાગ-વિહવળતા છે, અશાંતતા છે. ધર્માત્મા તે પ્રશાંત શોભે. ૪. વિકારી વચન ન લવા; કેમકે એથી કામરાગ જાગે. પ. બાલિશ ચેષ્ટા ન કરવી. બાલકીડા-જુગાર, વ્યસન, ચોપાટ વગેરે ન રમવા; કેમકે એ મેહનાં લક્ષણ છે, અનર્થદંડ છે. ૬. બીજા પાસેથી મીઠા શબ્દ કામ લેવું કેમકે શુદ્ધ ધર્મવાળાને કર્કશ વાણી શોભતી નથી. ૩. ગુણવંત બનવા -૧. વૈરાગ્યવર્ધક શાસ્ત્ર સ્વાધ્યાય(અધ્યયન-ચિંતન-પૃચ્છા-વિચારણાદિ)માં ઉદ્યમી રહેવું. ૨. તપ, નિયમ, વંદન વગેરે ક્રિયામાં ઉજમાળ રહેવું. ૩. વડિલ, ગુણવાન વગેરેને વિનય સાચવે. (જેમ કે, આવે એટલે ઊભા થવું, સામા જવું, આસને બેસાડવા, કુશળ પૂછવું, વળાવવા જવું વગેરે). ૪. સર્વત્ર અભિનિવેશ-દુરાગ્રહ ન રાખે. ભીતરથી શાસ્ત્રજ્ઞના વચન ખોટાં નહિ માનવા; અને ૫. જિનવાણું-શ્રવણ–આચરણમાં સદા તતપર રહેવું કેમકે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન ધર્મને પરિચય એ વિના સમ્યકત્વ રનની શુદ્ધિ ક્યાંથી થાય? ૪. જુવ્યવહારી બનવા ખોટું મિશ્ર કે વિસંવાદી ન બોલતાં યથાર્થ બેલવું, જેથી બીજાને અધિબીજ અને જેથી ભાવવૃદ્ધિ ન જન્મે. શ્રાવકે સરળ વ્યવહારી જ બનવું ઘટે. ૨. પ્રવૃત્તિ કે વ્યવહાર બીજાને ઠગનારો નહિ, પણ નિષ્કપટ કરે. ૩. ભૂલતા જીવોને ભૂલના અનર્થ બતાવવા અને ૪. સૌની સાથે દિલને મૈત્રીભાવ રાખવે. ૫. ગુરુશુશ્રવુ બનવા, ૧. ગુરુને જ્ઞાનધ્યાનમાં વિદન ન થાય એ રીતે એમની તે તે કાળને ઉચિત અનુકૂળ સેવા જાતે કરવી. ૨. બીજાને ગુરુના ગુણાનુવાદ કરી સેવાકારી બનાવવા. ૩. ગુરુઓને સ્વતઃ પરતઃ જરૂરી દવા વગેરેનું - સંપાદન કરવું અને ૪. સદા બહુમાન રાખી ગુરુની ઈચ્છાને અનુસરવું. ૬. પ્રવચનકુશળ બનવા ૧-૬. સૂત્ર-અર્થ –ઉત્સર્ગઅપવાદ-ભાવ અને વ્યવહારમાં કુશળ થવું. અર્થાત ૧. શ્રાવકને રોગ્ય સૂત્ર = શા ગેખવા-ભણવા. ૨. એને અર્થ સાંભળસમજ, ૩-૪. ધર્મમાં “ઉત્સ” એટલે કે મુખ્ય માર્ગ કર્યો? તેમજ કેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવમાં ક્યારે ક્યા વિષયમાં અપવાદ સેવાય? એ જાણવું. પ. “ભાવ” અર્થાત સર્વ ધર્મ સાધના વિધિપૂર્વક કરવા પક્ષપાત રાખે અને ૬. કેવા કેવા દેશ-કાલને યોગ્યશાસ્ત્રજ્ઞ ગુરુને કે કે વ્યવહાર અર્થાત્ વર્તાવ હોય છે, તે સમજવું. એના લાભાનુલાભ સમજવા. Page #218 -------------------------------------------------------------------------- ________________ ભાવત્રાવક * ભાવશ્રાવકનાં ભાગવત ૧૭ લક્ષણ ( ગુણ ) : ૧ સ્ત્રી ૨ ધન ૩ ઇન્દ્રિય ૪ સંસાર ૫ વિષય ૬ આર ંભ છ ગૃહુ ૮ સમકિત હું લેકસ જ્ઞા ૧૦ જિનાગમ ૧૧ દાનાદિ ૧૨ ધ ક્રિયા ૧૩ અરક્તદ્વિષ્ટ ૧૪ અનાગ્રહી ૧૫ અસંબદ્ધ ૧૬ પરા ભાગી ૧૭ વેશ્યાવત ગ્રહવાસ વિચારે. ૧. સ્ત્રીને અનથ કારી, ચલચિત્ત, રાગાદિ સકલેશકારી, દેવગુરુ વિસ્મરણુકારી, અને નરકની દૂતી સમજી હિતાર્થીએ એને વશ પડવું નહુિ, એમાં લપટાવું નહિં. ૧૬૭ ૨. ધન એ અનથ, કલેશ, કાચ અને ઝઘડાની ખાણુ છે,' એમ સમજી એને લેાભ ન કરવું. ' ૩. અધી ઇન્દ્રિયા આત્માની ભાવશત્રુ છે, જીવને દ્રુતિમાં તાણી જનારી છે,’– એમ વિચારી એના પર અંકુશ મૂકવેા. ' ૪. સંસાર પાપપ્રેરક છે, દુઃખરૂપ દુ:ખદાયી અને દુ:ખની પરંપરા દેનારા છે,’- એ ભાવના કરી એમાંથી છૂટવા ઉતાવળ રાખવી. ( એ ૧. વિષચ શબ્દ-રૂપ-રસ--ગધ-સ્પ સતનૈતન્યમારક હોઈ વિષ( ઝેર )રૂપ છે,’– એમ ભાવી એમાં રાગ-દ્વેષ ન કરવા. ૬. સાંસારિક આરંભ-સમારંભ જીવઘાતભર્યાં છે,’ ' એ વિચારી બહુ એછા આરભાએ ચલાવવુ. ૭. ‘ઘરવાસ ષ?કાય-જીવ–સ'હારમય અને અઢાર પાપસ્થાનકમર્યાં છે.'- એમ ચિંતવી એને પાપ- સેવનની Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન ધર્મ પરિચય પરાધીનતાની બેડરૂપ જેલવાસ જે લેખ, અને એને દીક્ષાર્થે છેડવા મથવું. ૮. સમ્યકત્વને ચિંતામણિ-રત્ન કરતાં અધિક કિંમતી અને અતિ દુર્લભ સમજી, સતત શુભ ભાવના શુભ કરણીથી ને શાસન-સેવા–પ્રભાવનાથી એને ટકાવવું, ને નિર્મળ કરતાં રહેવું. એની આગળ મેટા વૈભવ પણ તુચ્છ લેખવા. ૯. “લેકસંજ્ઞા યાને ગતાનુગતિક લેકની પ્રવૃત્તિમાં તણાવું નહિ. પણ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું. ૧૦. જિનાગમ વિના જગત અનાથ છે, કેમકે જિનાગમ સિવાય કોઈ પલેકહિતને સાચે માર્ગ બતાવનાર નથી, – એવી દઢ શ્રદ્ધાથી જિનાગમ-કથિત જિનાજ્ઞાને પ્રધાન કરવી; અર્થાત્ સર્વકૃત્ય જિનાગમને આગળ કરીને કરવા. ૧૧. સુમતિજિનની જેમ દાનાદિ ધર્મને આત્માની પિતાની પલકાનુયાયી વસ્તુ સમજી, શક્તિ ગો પવ્યા વિના ખૂબ આચરતાં રહેવું. ૧૨. દુર્લભ અને ચિંતામણિ રત્નની જેમ એકાંત હિતકારી નિષ્પાપ ધર્મક્રિયાની અહીં સોનેરી તક મળી માની, એને બહુ સારી રીતે આચરતાં. કદાચ અજ્ઞાનીઓ હાંસીમશ્કરી કરે છે તેથી શરમાવું નહિ. ૧૩. ધન-સ્વજન-આહાર-ઘર આદિને માત્ર શરીર . ટકાવવાના સાધન માની, એવા સંસારના પદાર્થો-પ્રસંગમાં અરક્તદ્વિષ્ટ” યાને રાગ દ્વેષ કર્યા વિના મધ્યસ્થ રહેવું. Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાવશ્રાવક ૧૬૯ ૧૪. ઉપશમને જ સુખને તથા પ્રવચનને સાર સમજી ઉપશમપ્રધાન વિચારોમાં જ રમતે શ્રાવક રાગ-દ્વેષથી પીડાય નહિ, અને મધ્યસ્થ તથા હિતકારી રહી દુરાગ્રહ કદી ન કરે, સત્યને આગ્રહી રહે. ૧૫. સમસ્ત વસ્તુઓની ક્ષણભંગુરતા મનમાં સતત ભાવિત કરતે, ધન-સ્વજનાદિના સંયોગમાં બેઠે છતાં એને નાશવંત સમજ, પર માની, એના પર “અસંબંધ” રહે, અર્થાત્ આંતરિક મમતાને સંબંધ ન ધરે. ૧૬. સંસાર પ્રત્યે વિરક્ત મનવાળો બની, ભેગઉપભેગ એ કદી તૃપ્તિનું કારણ નથી, એનાથી કદી તૃપ્તિ થતી નથી,' એમ સમજીને “પરાર્થભેગી” અર્થાત્ કામ ભોગમાં પ્રવર્તવું પડે તે તે માત્ર કુટુંબીઓનું મેં સાચવવા જ પ્રવર્તે, પણ નહિ કે એમાં લહેર–મજા–આનંદ છે” એમ સમજીને. ૧૭. ઘરવાસમાં નિરાશંસ બની વેશ્યાની જેમ ઘરવાસને પારકું માની નભાવે, અને એનાં પ્રત્યે શિથિલ ભાવવાળે રહી “આજે છેઠું, કાલે છડું, એવી ભાવનામાં રમે. 9 પ્રશ્ન ? (૧) ભાવશ્રાવકનાં ક્રિયાગત ને ભાવગત લક્ષણ એટલે શું? એ કયાં કયાં? (૨) ઉદુભટ વેશ, વિકારી વચન, અભિનિવેશ, એ કયા કયા નિષિદ્ધ છે? (૩) શીલવંત અને ગુણવંત બનવા શું શું જોઈએ? (૪) ઇન્દ્રિય, ગૃહ, જિનગમ પ્રત્યે કેવા ભાવ રાખવા? Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની દિનચર્યા અને પર્વકૃત્ય દિનચર્ચા આચારથી વિચાર ઘડાય છે. સારા આચારથી સારા વિચાર ઘડાય, બાહ્ય ક્રિયાથી અંતરના તેવા ભાવ યાને દિલની તેવી પરિણતિ સરજાય છે. સારી ક્રિયાથી સારી પરિણતિ સરજાય. આ હિસાબે શ્રાવકપણાના સારા વિચાર, સારા ભાવ, સારી પરિણતિ સર્જવ અને પિષવા માટે સારા આચાર, સારી કિયાએ જરૂરી છે. એ માટે “શ્રાદ્ધવિધિ” વગેરે જેનશાસ્ત્રોએ શ્રાવક જીવનના દિનકૃત્ય-પર્વ – માસી કર્તવ્ય, – પર્યુષણ ક્તવાર્ષિક કર્તવ્ય અને જીવન–કૃત્યને વિચાર આવે છે. એમાં પહેલાં દિનકૃત્યને વિચાર આ પ્રમાણે ઃ ઊઠતાં ધર્મજાગરિકા :શ્રાવક તું ઊઠે પ્રભાત, ચાર ઘડી Page #222 -------------------------------------------------------------------------- ________________ - SAHISHIVYA वर्धमान सेवा केन्द्र-बबई - धर्म Page #223 -------------------------------------------------------------------------- ________________ Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની દિનચર્યા અને પર્વ ૧૭૧ રહે પાછલી રાત.” આત્મહિતાથી શ્રાવકે પાછલી રાત ચાર ઘડી અર્થાત્ અંદાજ દેઢ કલાક બાકી રહેતાં નિદ્રામાંથી જાગ્રત થઈ જવું. જાગતાં જ “નમે અરિહંતાણું” યાદ કરવું. પછી વિનય સચવાય એ માટે પથારી પર બેસીને નહિ, પણ પથારીમાંથી બહાર નીકળીને મનમાં પંચ પરમેષ્ઠીને નમન કરતાં ૭-૮ વાર ભાવથી નમસ્કાર મંત્ર ભાણે, હૃદયકમળની કણિક અને ૮ પાંખડીમાં એ ચિંતવી શકાય. પછી ધર્મજાગરિકા અર્થાત્ આત્મચિંતા કરવી કે “હું કેણુ? ક્યાંથી આવ્યા? કયાં જવાનો? મારું ધર્મસ્થાન કર્યું ? અહીં શું કર્તવ્ય છે? આ કે કે અવસર? કેવા દેવ, કેવા ગુરુ મળ્યા છે ? અને એને સફળ કરવા માટે શું ઉચિત છે?....' નવકારના લાભ : નવકાર–નમસ્કાર મહામંત્ર એમાં અરિહંત-સિદ્ધઆચાર્ય–ઉપાધ્યાય-સાધુ, એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરાય છે. એ સમસ્ત મંત્રોમાં શિરોમણિ છે; કેમકે (૧) કઈ પણ મંત્ર સાધતાં, કે શાસ્ત્ર ભણતા પહેલાં, નવકાર-મંત્ર યાદ કરવાને છે. (૨) નવકાર એ જિનશાસનને સાર છે; (૩) સંક્ષેપમાં ચૌદ પૂર્વના ઉદ્ધરણરૂપ છે; કેમકે પરમેષ્ઠી એટલે સામાયિક અને સામાયિક એ ચૌદ પૂર્વને સંક્ષેપ છે. (૪) માત્ર અંતકાળે નવકાર પામેલાને પણ સદ્ગતિ મળી છે, અને (૫) અહીં પણ નવકાર યાદ કરનારની આપત્તિઓ મટી છે; એને સંપત્તિ પ્રાપ્ત થઈ છે. (૬) નવકાર મંતરાયે દૂર કરે છે અને શ્રેષ્ઠ મંગળરૂપ બને છે. (૭) એક જ Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની દિનચર્યા અને પર્વ ૧૭૩ લાખ કેડ, અને અડૂમથી ૧૦ લાખ કોડ વરસની નરકવેદનાનાં પાપ નષ્ટ થાય છે. પચ્ચકખાણ ધાર્યા પછી જિનમંદિરે જઈ પરમાત્માનાં દર્શન, પ્રણામ અને સ્તુતિ કરવી. પ્રભુદર્શન કરતાં આપણને ઉચ્ચ મનુષ્ય ભવ, ધર્મ-સામગ્રી તથા આવા પ્રભુની પ્રાપ્તિ વગેરે પુણ્યાઈ મળ્યામાં પ્રભુને જ મહાન ઉપકાર છે,” એ યાદ કરી ગદગદ થવું. ચિંતામણિથી ય અધિક દર્શન પ્રભુએ આપ્યું અને એ અતિ હર્ષ થાય અને પ્રભુના અનુપમ ઉપકાર ઉપર કૃતજ્ઞભાવ યાદ કરાય કે રોમાંચ ખડા થાય! આંખ અશ્રુભીની થાય. પછી ધૂપ, દીપ, વાસક્ષેપ વગેરે પૂજા તથા ચૈત્યવંદન–સ્તવના કરી પચ્ચકખાણ ઉચ્ચરવું. પછી ઉપાશ્રયે ગુરુ પાસે આવી વંદના કરી સુખશાતા પૂછવી અને એમની પાસેથી પચ્ચકખાણ લેવું. એમને ભાત-પાણી, વસ્ત્ર, પાત્ર, પુસ્તક ઔષધને લાભ આપવા વિનંતિ કરવી પછી ઘરે આવી જે નવકારશી પચ્ચખાણ હોય તે જ્યણાપૂર્વક તે કાર્ય પતાવી, ગુરુમહારાજ પાસે આવી આત્મહિતકર અમૂલ્ય જિનવાણી સાંભળવી. કંઈક ને કંઈક વ્રત, નિયમ અભિગ્રહ કરે, જેથી સાંભળેલું લેખે લાગે અને જીવન આગળ વધાય. મધ્યાહ્ન ને બપોરે - ત્યારબાદ જીવજંતુ ન મરે એ કાળજી રાખી પરિમિત જળથી સ્નાન કરી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવી. પૂજામાં પોતાની શક્તિને ગેપગ્યા વિના પિતાના ઘરના દૂધ, ચંદન, કેસર, પુષ્પ, વરખ, અગરબત્તી, ધૂપ, દીપક, અક્ષત, ફળ, નૈવેદ્ય વગેરે Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની દિનચર્યા અને પર્વક ૧૭૩ લાખ કેડ, અને અડ્રમથી ૧૦ લાખ કેડ વરસની નરકવેદનાનાં પાપ નષ્ટ થાય છે. પચ્ચક્ખાણ ધાર્યા પછી જિનમંદિરે જઈ પરમાત્માનાં દર્શન, પ્રણામ અને સ્તુતિ કરવી. પ્રભુદર્શન કરતાં આપણને ઉચ્ચ મનુષ્ય ભવ, ધર્મ-સામગ્રી તથા આવા પ્રભુની પ્રાપ્તિ વગેરે પુણ્યાઈ મળ્યામાં પ્રભુને જ મહાન ઉપકાર છે,” એ યાદ કરી ગદ્દગદ થવું. ચિંતામણિથી ય અધિક દર્શન પ્રભુએ આપ્યું અને એ અતિવર્ષ થાય અને પ્રભુના અનુપમ ઉપકાર ઉપર કૃતજ્ઞભાવ યાદ કરાય કે રોમાંચ ખડા થાય ! આંખ અશ્રુભીની થાય. પછી ધૂપ, દીપ, વાસક્ષેપ વગેરે પૂજા તથા ચૈત્યવંદન–સ્તવના કરી પફખાણ ઉચરવું. પછી ઉપાશ્રયે ગુરુ પાસે આવી વંદના કરી સુખશાતા પૂછવી અને એમની પાસેથી પચ્ચકખાણ લેવું. એમને ભાત-પાણી, વસ્ત્ર, પાત્ર, પુસ્તક, ઔષધને લાભ આપવા વિનંતિ કરવી પછી ઘરે આવી જે નવકારશી પચ્ચખાણ હોય તે જયણપૂર્વક તે કાર્ય પતાવી, ગુરુમહારાજ પાસે આવી આત્મહિતકર અમૂલ્ય જિનવાણી સાંભળવી. કંઈક ને કંઈક વ્રત, નિયમ, અભિગ્રહ કરે, જેથી સાંભળેલું લેખે લાગે અને જીવન આગળ વધાય. મધ્યાહ્ન ને બપોરે - ત્યારબાદ જીવજંતુ ન મરે એ કાળજી રાખી પરિમિત જળથી સ્નાન કરી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવી. પૂજામાં પિતાની શક્તિને પવ્યા વિના પિતાના ઘરના દૂધ, ચંદન, કેસર, પુષ્પ, વરખ, અગરબત્તી, ધૂપ, દીપક, અક્ષત, ફળ, નીવેદ્ય વગેરે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન ધર્મને પરિચય દ્રવ્યસામગ્રીને સદુપયોગ કરે, કેમકે જિનેશ્વર ભગવાન જ પરમપાત્ર છે–સર્વોત્તમ પાત્ર છે. એમની ભક્તિમાં થેડી ય સમપેલી લક્ષમી અક્ષય લક્ષ્મી બની જાય છે. પંચાશકશાસ્ત્ર કહે છે-જેમ સમુદ્રમાં નાખેલું એક પાણીનું ટીપું પણ અક્ષય બની જાય છે એમ જિનેન્દ્રભગવાનના ચરણે ધરેલી ડી પણ લક્ષ્મી અક્ષય લક્ષ્મી બને છે; આ દર્શન-પૂજાની વિધિ આગળ વિચારશું. દ્રવ્યપૂજા પછી ભાવપૂજામાં ખૂબ ઉલ્લાસથી ગદગદ સ્વરે હૈયું રડું રડું થતું હેય એ રીતે ચૈત્યવંદન કરવું. એમાં અંતે “યવયરાય” સૂત્રથી ભવનિર્વેદ, માર્ગાતુસારિતા વગેરે ખાસ લક્ષ રાખી આજીજીપૂર્વક માગવું; આપણને એમ લાગે કે મારે આ જોઈએ છે. સૂત્રને માત્ર પિપટપાઠ નહિ કરી જવાને. પછી શ્રાવક ઘરે આવી અભક્ષ્ય-ત્યાગ, દ્રવ્યસંકોચ અને વિગઈ (રસ)ના નિયમપૂર્વક ઊદરી રાખી ભજન પતાવી, નમસ્કારમંત્રાદિ ધર્મમંગળ કરીને જીવન-નિર્વાહ માટે અર્થચિંતા કરવા જાય. ધર્મમંગળ એટલા માટે કરે કે ધર્મ-પુરુષાર્થ એજ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. તે બીજા પુરુષાર્થના મોખરે એને રાખવું જોઈએ. ધંધામાં જુઠ, અનીતિ, દંભ, નિર્દયતા વગેરે ન આચરાઈ જાય, એની ખૂબ કાળજી રાખવી. લેભ ઓછો કરે, કમાઈમાંથી અડધે ભાગ ઘરખર્ચમાં, ( ભાગ ઘરખર્ચમાં . ભાગ વેપારમાં.) પા ભાગ બચત ખાતે અને પા ભાગ ઘાર્મિક કાર્યમાં જ. સાંજના ભોજન એવી રીતે પતાવવું કે સૂર્યાસ્તની Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની દિનચર્યા અને પર્વકૃ ૧૭પ બે ઘડી પહેલાં (યા છેવટે સૂર્યાસ્ત પહેલાં) પાણી વાપરી લઈ રાત્રિભૂજન-ત્યાગ રૂપ ચેવિહાર પચ્ચક્ખાણ થઈ જાય. સાંજે અને રાત્રે - પછી જિનમંદિરે ધુપ, આરતિ, મંગળદી, ચૈત્યવંદન કરવું. પછી સાંજનું પ્રતિકમણ, એ ન બને તે સ્વાત્મનિરીક્ષણ, પાપગહ, શાંતિપાઠ કરી ગુરુમહારાજની સેવા ઉપાસના કરવી. ઘરે આવી કુટુંબને ધર્મશા, રાસ કે તીર્થકર ભગવાન વગેરે મહાપુરુષનાં ચરિત્ર સંભળાવવા, પછી પોતે કાંઈક ને કાંઈક નવું અધ્યયન કરી તત્ત્વજ્ઞાન વધારવું, પછીથી અનિત્ય અશરણ વગેરે ભાવના ભાવવી. સ્થૂલભદ્ર, સુદર્શન શેઠ, જંબૂકુમાર, વિજયશેઠ-વિજ્યા શેઠાણ વગેરેના બ્રહ્મચર્યના પરાક્રમ યાદ કરવા. અનંત સંસારમાં ભટકાવનારી અને કદી તૃપ્ત નહિ થનારી કામવાસનાની જુગુપ્સા ચિંતવવી, ઊંઘ આવે ત્યારે નવકારમંત્ર સ્મરણ કરી સૂઈ જવું અને સૂતાં સૂતાં તીર્થોની યાત્રાનું વિસ્તારથી સ્મરણ કરવું. ઊંધ્યા પછી વચમાં જાગી જવાય ત્યારે આ ૧૦ મુદ્દા પર ચિંતવના કરી સંવેગ વધારવા : ૧. સૂમ પદાર્થ, ૨. ભવસ્થિતિ, ૩. અધિકરણશમન, ૪. આયુષ્યહાની, ૫. અનુચિતચેષ્ટા, ૬. ક્ષણલાભદીપન, ૭. ધર્મગુણે, ૮. બાધકોષવિપક્ષ, ૯. ધર્માચાર્ય અને ૧૦. ઉદ્યત વિહાર. (સંવેગ એટલે દાનાદિ–ક્ષમાદિ ધર્મને રંગ, મેક્ષતમન્ના, વૈરાગ્ય દેવ-ગુરુ-સંઘ-શાસ્ત્રભક્તિ.) ને આ રીતે વિચારવું, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન ધર્મને પરિચય * રાત્રે જાગતાં શું વિચારવું - સંવેગવર્ધક ૧૦ ચિંતવના (૧) સૂક્ષ્મ પદાર્થ:- કર્મ, એનાં કારણું, તથા વિપાક, આત્માનું શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપ, ષડ-દ્રવ્ય વગેરે સૂક્ષ્મ પદાર્થોની વિચારણ. (૨) ભાવસ્થિતિ – એટલે કે સંસારસ્વરૂપ ચિંતવવું રાજા રંક થાય છે, રંક રાજા થાય છે, બેન પત્ની બને છે. પિતા પુત્ર બને છે...' વગેરે જોતાં સંસાર નિર્ગુણ છેઈત્યાદિ સંસારનું વિચિત્ર સ્વરૂપ વિચારવું. અથવા ભવસ્થિતિ કેમ પાકે એ ચિતવવું. (૩) અધિકરણ શમન - અધિકરણ એટલે કે (1) કજીયે અથવા (૨) કૃષિ-કર્મ આદિ તથા પાપસાધનો, હું એ કયારે શમાવીશ, અટકાવીશ.” એ ભાવના કરવી. (૪) આયુષ્યહાનિ - પ્રતિક્ષણ આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, કાચા ઘડામાંના પાણીની જેમ નષ્ટ થઈ જવાનું છે, તે હું ક્યાં સુધી ધર્મ ભૂલી પ્રમાદમાં રહીશ..” એ વિચારવું. (૫) અનુચિત ચેષ્ટા - જીવહિંસા, અસત્ય, ફૂડ કપટ વગેરે પાપ કર્યો કેવા બિભત્સ છે, એનાં અહીં અને પરલેકમાં કેવા કેવા કટુ વિપાક આવે છે ! એ વિચારવું. (૬) ક્ષણલાભદીપના :- (i) માનવ જીવનની અપ ક્ષણેના પણ શુભ-અશુભ વિચાર કેવાં મહાન શુભ-અશુભ કર્મ બંધાવે છે!” અથવા (ii) “વ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની દિનચર્યા અને પર્વકૃત્ય ૧૭૭ મેક્ષ–સાધનાને આ કેટલે સુંદર અવસર મળે છે!” અથવા (ii) અંધારે દીવા જેવા કે સમુદ્રમાં દ્વીપ જેવા જિનધર્મને આ કે સુંદર મેકે મળે છે!” એ વિચારવું. (૭) ધર્મ—ગુણે - શ્રત ધર્મને સાક્ષાત્ શમાનુભવકારી ગુણ અને ચારિત્રધર્મને મદ-આશા-વિકારાદિના શમન દ્વારા ઈદ્રાદિથી અધિક સુખાનુભવ ગુણ ચિંતવ; અથવા ક્ષમાદિ ધર્મનાં કારણ–સ્વરૂપ અને ફળ વિચારવા. (૮) બાધકોષ વિપક્ષ - ધર્માધિકારી જીવ જે જે અર્થરાગ-કામરાગાદિ દેષથી પીડાતે હોય, તેને પ્રતિપક્ષી વિચાર કરે; દા. ત. “પૈસા પાછળ કેવા સંકશ તથા કેવા પાપ થાય છે અને ધર્મક્ષણની કેવી બરબાદી થાય છે!..' વગેરે વિચારવું. (૯) ધર્માચાર્ય - “ધર્મપ્રાપ્તિ-વૃદ્ધિમાં કારણભૂત ગુરુ કેવા નિઃસ્વાર્થ ઉપકારી! કેવા ગુણિયલ ગુરુ! એ ઉપકાર કે દુષ્પતિકાય!..” એ વિચારવું. (૧૦) ઉઘતવિહાર:- અનિયતવાસ, મધુકરી ભિક્ષા, એકાંતચર્યા, અલ્પ ઉપધિ, પંચાચાર–પાલન, ઉગ્ર વિહાર, વગેરે કે સુંદર મુનિવિહાર! “હું ક્યારે એ પામીશ!...” આને વિસ્તારથી ચિંતવવું. * પર્વ : ધર્મની વિશેષ આરાધના માટે વિશિષ્ટ દિવસો નક્કી થયેલા છે. જેવા કે બીજ-પાંચમ-આઠમ–અગિયારસ-ચતુર્દશીપૂનમ-અમાવાસ્યા, ૨૪ પ્રભુના કલ્યાણક દિવસે, કાર્તિક Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન ધર્મને પરિચય ફાગણ-અષાડની ૩ અડ્રાઈ, ચૈત્ર-આની ઓળી તથા પર્યુષણ અઠ્ઠાઈના દિવસે આ દિવસોમાં દળવુંખાંડવુંપસવું-કપડાં જેવાં વગેરે આરંભ સમારંભે વવા, લીલેરી ત્યાગ રાખવે; બ્રહ્મચર્ય પાળવું, શક્ય સામાયિક, પ્રતિકમણું, પિષધ કરે, વિશેષ જિનેન્દ્રભક્તિ કરવી, શક્ય તપસ્યા કરવી, વિશેષ વિગઈ ત્યાગ કરે. પ અગે વિશેષ વિચાર આગળ ના પ્રકરણમાં કરાશે. ૧. સમજાવો, પ્રભાતની આત્મચિંતા, તપથી વિવિધ પાપક્ષય, પ્રભુદર્શનમાં ભાવના, વેપારાર્થે જતાં નવકાર કેમ? ૨. રાત્રે જાગેલો શ્રાવક શું શું વિચારે? દિનચર્યાના હેતુ શા? Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૫ નમસ્કાર ( નવકાર ) મત્ર અને પચપરમેખ્ખી એ નમસ્કારમત્ર – નવકારમંત્ર પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવાનું સૂત્ર છે, એ સૂત્ર અને સૂત્રથી કરાતે નમસ્કાર મહામ ગળરૂપ છે; સકલ વિશ્નોને દૂર કરે છે અને અચિંત્ય સિદ્ધિએ કરી આપે છે. એનાથી સદૃગતિ મળે છે. વળી નમસ્કાર કરતી વખતે પરમેષ્ઠીના સુકૃતે તથા ગુહ્ા પ્રત્યે અનુમોદના તથા આકર્ષણ રહે છે. અનુમોદના ઉત્કૃષ્ટ આવડે તે ‘કરણ, કરાવણુ ને અનુમેદન સરિખાં કૂળ નીપજાચે.' આકષ ણુથી સુકૃત તથા ગુણની સિદ્ધિ કરવાની દિશામાં પહેલુ પગલું મંડાય છે. કોઈ પણ ધર્મ સિદ્ધ કરવા માટે આ પહેલું પગથિયુ છે કે એનું આકષણ ઊભું કરાય, એ ધ બીજ છે ખીજ પર વૃક્ષ ઊગે અને એના પર કુલ આવે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન ધર્મને પરિચય પરમેષ્ઠી-નમસ્કારમાં આ આકર્ષણ સક્યિ બને છે. અરિહંતસિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ– આ પાંચ પરમેષ્ઠી છે. (૧) અરિહંત એ પહેલા પરમેષ્ઠી છે, વિચરતા દેવાધિદેવ પરમાત્મા છે. અરિહંત એટલે જે દેવેની પણ પૂજાને અહં છે–ગ્ય છે, એ અરિહંત ૧૮ દોષના ત્યાગી અને ૧૨ ગુણ ગુણવંતા છે. એમણે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મના નાશથી ક્રમશઃ અજ્ઞાન, નિદ્રા અને દાનાદિ પાંચના અંતરાય એ ૭ દોષ તથા મોહનીય કર્મના નાશથી ૧૧ દેષ મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ અને કામ એ પ તેમજ હાસ્ય, શેક, હર્ષ, ઉદ્વેગ, ભય અને જુગુપ્તા (દુગછા) એ ૬ એમ પ+ ૬ = ૧૧ અને ૭+૧૧ = અઢાર દેષ ત્યજી દીધા છે, એથી એ વીતરાગ બન્યા છે. અરિહંતના ૧૨ ગુણ - અરિહંતમાં ૩૪ અતિશયે યાને પુરુષોત્તમના–પરમેશ્વરતાની વિશિષ્ટતાઓ છે. એમાં ૪ મુખ્ય અતિશય અને ૮ પ્રાતિહાર્યરૂપ અતિશય એમ ૧૨ ગુણ અરિહંતના છે. ૪ અતિશયમાં ૧૮ દોષને ત્યાગ એ એમને અપાયા પગમ” અતિશય છે. (અપાય = દોષ– અનર્થ– ઉપદ્રવ.) એ જ્યાં વિચરે ત્યાં ૧૨૫ એજનમાંથી મારી– મરકી વગેરે ઉપદ્રવ દૂર થાય છે, એને પણ અપાયા પગમ અતિશય’ કહે છે. વીતરાગ બનવાથી પછી સર્વજ્ઞ બને છે. એ “જ્ઞાનાતિશય” છે. ત્યાં જઘન્યથી કેડ દેવતા સાથે રહે, દે ઈન્દ્રો પૂજા ભક્તિ કરે વગેરે એ “પૂજાતિશય છે. પ્રભુ ૩૫ ગુણવાળી દેશના આપે, એ “વચનાતિશય” છે. આ ૪ મુખ્ય અતિશય છે. સાથે ૮ પ્રાતિહાર્ય ગણતાં અરિહંતના Page #234 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર (નવકાર) મંત્ર અને પંચપરમેષ્ઠી ૧૮૧ ૧૨ ગુણ કહેવાય છે. કુલ એમનામાં ૩૪ અતિશય (= વિશિષ્ટ વસ્તુઓ ઉત્પન્ન થાય છે. એમને એક ભાગ આઠ પ્રાતિહાર્ય, સિહાસન–ચામર-ભામંડળ-૩ છત્ર-અશોકવૃક્ષ-પુષ્પવૃષ્ટિદિવ્ય ધ્વનિ-દેવદુંદુભિ છે. આ એમની સાથે રહે છે. આ વિશિષ્ટતા ઉત્પન્ન થવામાં કારણભૂત એમણે પૂર્વભવમાં સાધેલ (૧) અરિહંત-સિદ્ધ-પ્રવચન વગેરે ૨૦ પદ પૈકી કોઈ એક યા બધા પદ (૨૦ સ્થાનકની તથા (૨) અત્યંત નિર્મળ સમ્યગ્દર્શનની ઉચ્ચકેટિની સાધના, તેમજ (૩) સંસારના કર્મ પીડિત સર્વજીને “કેમ ઉદ્ધાર કરું’ એવી કરુણ ભાવના છે. અરિહંત બનવાના જીવનમાં પણ મેટી રાજ્યઋદ્ધિ, વૈભવવિલાસ વગેરેને તિલાંજલિ આપી, સર્વપાપ-પ્રવૃત્તિના ત્યાગ રૂપે અહિંસાદિના મહાવ્રત સ્વીકારે છે, પછી કઠોર સંયમ, તપસ્યા અને ધ્યાનની સાધના સાથે ઉપસર્ગપરિષહને સહન કરે છે. એથી જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મને નાશ કરી વિતરાગ સર્વજ્ઞ બને છે. ત્યાં પૂર્વની પ્રચંડ સાધનાથી ઉપજેલ તીર્થકર પણાનું પુણ્ય પણ ઉદયમાં આવે છે, અને એ અરિહંત બને છે. અરિહંત ધર્મશાસનની સ્થાપના કરે છે. એમાં એ જગતને યથાર્થ તત્ત્વ અને મોક્ષમાર્ગ આપે છે, તથા સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ સ્થાપે છે. ક્રમશઃ આયુષ્ય સમાપ્ત થતાં બાકીના વેદનીય આદિ અઘાતી કર્મને ક્ષય કરી ક્ષે પધારે છે, ત્યારે એ સિદ્ધ બને છે. અરિહંતમાં ૪ ઘાતી કર્મના ક્ષયથી ૪ ગુણ અને સિદ્ધમાં Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન ધર્મને પરિચય ૪ ઘાતી + ૪ અઘાતી = ૮ કર્મના ક્ષયથી ૮ ગુણ હોય છે; છતાં અરિહંત પ્રથમ પદે અને સિદ્ધ બીજે પદે એટલા માટે છે કે શ્રી અરિહંતના ઉપદેશથી જ બીજા પણ ભવ્ય છ મેક્ષમાર્ગની આરાધના કરી સર્વકર્મ ક્ષય કરીને સિદ્ધ થાય છે. આથી સૌથી મોટે ઉપકારી તેમને પંચપરમેષ્ઠી પદમાં પ્રથમ પદે બિરાજિત કર્યા છે. ૨. સિદ્ધ બીજા પરમેષ્ઠી છે. સિદ્ધ એટલે કર્મથી મુક્ત, સંસારથી મુક્ત શુદ્ધ આત્મા. અરિહંત ન થઈ શકે એવા આત્મા પણ અરિહંતને ઉપદેશાનુસાર મેક્ષમાર્ગની સાધના કરી આઠે ય કર્મોનો નાશ કરીને મેશ પામે છે. એ પછી તે તદ્દન શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિર્વિકાર, નિરાકાર સ્થિતિ પ્રાપ્ત કરીને લેકના મથાળે સિદ્ધશિલા પર શાશ્વત કાળ માટે સ્થિર થાય છે. એમને સિદ્ધ પરમાત્મા કહે છે. આવા સિદ્ધ પરમાત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગતા, અનંત લબ્ધિ, અવ્યાબાધ અનંત સુખ અક્ષય અજર અમર સ્થિતિ, અરૂપિપણું ને અગુરુલઘુતા એમ ૮ કર્મના નાશથી ૮ ગુણ હોય છે. ૩આચાર્ય ત્રીજા પરમેષ્ઠી છે, એ અરિહંત પ્રભુની ગેરહાજરીમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સંઘના અગ્રણી હોય છે. એ ઘરવાસ અને સંસારની મોહમાયાના સર્વબંધન ત્યજી દઈ મુનિ બનીને અરિહંતે કહેલા મોક્ષમાર્ગની સાધના કરી રહ્યા હોય છે, તથા જિનાગમતું અધ્યયન કરવાપૂર્વક એ વિશિષ્ટ ગ્યતા પ્રાપ્ત કરી ગુરુ પાસેથી આચાર્યપદ પામેલા હોય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર (નવકાર) મંત્ર અને પંચપરમેષ્ઠી ૧૮૩ આચાર્ય બની એ જગતમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પવિત્ર પંચાચારને પ્રચાર કરે છે, તેમજ એ પંચાચાર પાળવા ઉદ્યત બનેલાને શરણું આપી પંચાચારનું નિર્મળ પાલન કરાવે છે. પ ઇન્દ્રિયનિગ્રહ+૯ બ્રહ્મચર્યગુપ્તિ (વાડ) +૪ કષાયત્યાગ + ૫ આચાર+પ સમિતિ +૩ ગુપ્તિ = ૩૬ ગુણ હોય છે. એવી ૩૬-૩૬ ગુણેની ૩૬ છત્રીશી છે. ૪. ઉપાધ્યાય એ ચેાથા પરમેષ્ઠી છે. એ પણ મુનિ બનેલા હોય છે, અને જિનાગમને અભ્યાસ કરી ગુરુ પાસેથી , ઉપાધ્યાય પદ પામેલા હોય છે. રાજા-તુલ્ય આચાર્યને એ મંત્રી જેવા બની મુનિઓને જિનાગમ(સૂત્રોનું અધ્યયન કરાવે છે. એમનામાં આચારાંગાદિ ૧૧ અંગ +૧૪ પૂર્વ (જે બારમા દૃષ્ટિવાદ અંગને એક મુખ્ય ભાગ છે) = ૨૫નું પઠન-પાઠન હોવાથી ૨૫ ગુણ કહેવાય છે. પ. સાધુ એ પાંચમા પરમેષ્ઠી છે. એમણે મેહમાયાભર્યા સંસારનો ત્યાગ કરી જીવનભર માટે અહિંસાદિ મહાવતે સ્વીકારેલ હોય છે, અને એ પવિત્ર પંચાચારનું પાલન કરે છે. એ પાલનમાં ઉપયોગી શરીરને ટકાવ માધુકરી ભિક્ષાથી કરે છે. તે પણ સાધુ માટે નહિ બનાવેલ, નહિ ખરીદેલ નિર્દોષ આહાર જ ગ્રહણ કરે છે. એમાં પણ દાતાર ભિક્ષા દેતાં પાણું અગ્નિ, વનસ્પતિ વગેરેને સાક્ષાત્ કે પરંપરાએ પણ મુદ્દલ અડેલ ન હોય તે જ એની પાસેથી ભિક્ષા લેવાની, ઈત્યાદિ કેટલાય નિયમે સાચવે છે. સાધુ સંસારત્યાગી હોવાથી એમને ઘરબાર હોતા નથી, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન ધર્મને પરિચય એ કંચન-કામિનીના સર્વથા ત્યાગી હોય છે, એને અડતા સરખા નથી. એટલું ઊંચું અપરિગ્રહ અને બ્રહ્મચર્યવ્રત પાળે છે. એ વાહનમાં બેસતા નથી. ગામેગામ પગે ચાલીને વિહાર કરે છે, અને સ્થિરતા કરે ત્યાં સાધુચર્યાની આવશ્યક ક્રિયાઓ અને જ્ઞાન-ધ્યાનમાં દિનરાત મસ્ત રહે છે. દાઢી-મૂછ માથાના વાળ પણ હજામતથી ઉતરાવતા નથી, પણ હાથેથી ઉખેડી નાખે છે. લેકોને જીવ-અછવ આદિ તત્ત્વ તથા અહિંસા, સત્ય, નીતિ, સદાચાર, દાન શીલ ત૫ શુભભાવન, પાપકાર વગેરે ધર્મને ઉપદેશ કરે છે. સાધુના ગુણ ૨૭:-૬ વ્રત પાલન, પૃથ્વીકાયાદિ ૬ કયરક્ષા, પ ઈદ્રિયજય, ૩ મને વાક્કાય-સંયમ-એમ ૨૦, (૨૧) ક્ષમા, (૨૨) લેભનિગ્રહ, (૨૩) ભાવવિશુદ્ધિ, (૨૪) પડિલેહણાદિમાં ઉપયોગ, (૨૫) અનુષ્ઠાનમાં રક્તતા, અને (૨૬-ર૭) પરીષહઉપસર્ગસહન. આ પાંચ પરમેષ્ઠી પૈકી દરેક પરમેષ્ઠી એટલા બધા પવિત્ર અને પ્રભાવશાળી છે કે એમના વારંવાર સ્મરણ અને વારંવાર નમસ્કારથી વિદને દૂર થાય છે, મહામંગળ થાય છે, તથા ચિત્તને અનુપમ સ્વસ્થતા, તૃપ્તિ અને આધ્યાત્મિક બળ મળે છે. પાંચ પરમેષ્ઠીનું સ્મરણ, નમસ્કાર, સ્તુતિ, પ્રશંસા, જાપ, ધ્યાન અને લય સર્વ કર્મને ક્ષય કરી એક્ષપદ આપે છે. અલબત્ એની સાથે, શ્રાવકપણે હોય ત્યાં સુધી શ્રાવકપણાને ઉચિત અને સાધુ થયા પછી સાધુપણાને ઉચિત આચાર–અનુષ્ઠાને બરાબર પાલન જોઈએ. Page #238 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર (નવકાર) મંત્ર અને પંચપરમેષ્ઠી ૧૮૫ 9 અને 6 ૧. નમસ્કારમંત્ર સર્વશિરોમણિ કેમ? ૨. અરિહંતની ઓળખાણ કરાવે. સિદ્ધ કરતાં એ પહેલા કેમ? ૩. સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુના ગુણે ગણાવે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વ્રત-નિયમ શ્રાવકની દિનચર્યોંમાં સવારે પચ્ચક્ખાણના નિયમ કરવાની વાત કરી. વ્રત-નિયમ એ જીવનના અલંકાર છે. એ પાપવૃત્તિ અને પ્રમાદની વૃત્તિ પર અંકુશ મૂકી જીવનને એવું સુÀાભિત કરે છે કે એના પર પુણ્યાઈ અને સદ્ગતિ આકષિત થાય છે. વ્રત-નિયમને પ્રભાવ છે કે જ્યાંસુધી એ ચાલુ રહે ત્યાં સુધી પાપની અપેક્ષા છૂટી પાપકમ ખંધાતા અટકે છે, ને પાપક્ષય અને પુણ્યમ ધ ચાલુ રહે છે. પૂર્વે જોયુ` કે પાપ નથી આચરતા છતાં જો નિયમ નથી, વિરતિ નથી, તે દિલમાં પાપની અપેક્ષા ઊભી રહેવાથી આત્મા પર કમ' ચાંટે છે. નિયમ કરવાથી એ અટકે છે, અને મન પણ ખ'ધનમાં આવવાથી ભવિષ્યમાં નિયમ પહોંચે ત્યાં સુધી પાપ સેવવા મન થતું નથી, એમ Page #240 -------------------------------------------------------------------------- ________________ વ્રત–નિયમ ૧૮૭ પાપ-ત્યાગ નિશ્ચિત બનવાથી શુભ ભાવ અને શુભ પ્રવૃત્તિના દ્વાર ખુલ્લા થાય છે, એને સારે અવકાશ મળે છે. જૈનદર્શનમાં જ “વિરતિ નું મહત્વ મળે છે. નિયમમાં અહીં ત્રણ પ્રકાર જઈશું,- ૧. પચ્ચકખાણ ૨. ચૌઢ નિયમ તથા ૩. ચાતુર્માસિક અને જીવનના નિયમો. ૧. પચ્ચકખાણ- દિવસ અને રાત્રિના આહારના અન્ત–પાણીના ત્યાગના જુદા જુદા નિયમ, એ અહીં પચ્ચક્ખાણ સમજવાના છે. જીવને આહારની સંજ્ઞા યાને લત અનાદિ કાળથી લાગુ છે. એ એવી બંધી છે કે ધ્યાન ન રાખે તે ઉપવાસના પચ્ચખાણુમાં રહ્યું પણ એના વિચાર આવે છે. આહારસંજ્ઞાથી (૧) જન્મે ત્યાં પહેલી વાત ખાવાની! અને (૨ આહાર સંજ્ઞાના વિચારમાં કેટલાય ધર્મસ્થાન તથા ત્યાગ-તપ ચૂકી જવાય છે. માટે એના પર કાપ મૂકતા રહેવું જોઈએ. તે ધર્મ-આરાધના સ્થિરતાથી થાય. અને આગળ વધતાં અંતે આત્માને સ્વભાવ અનાહારીપણું” પ્રગટ થાય. આહાર ચાર પ્રકાર છે – અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. (૧) અશનમાં જેનાથી પેટ ભરાય તે આવે; દા. ત. અન્ન, મિઠાઈ, દૂધ, દહીં વગેરે.... (૨) પાનમાં પાણી આવે. (૩) ખાદિમમાં ફળ, પક, ફરસાણ, શેકેલું, ભુજેવું આવે. (૪) સ્વાદિમમાં મુખવાસ, મસાલા, ઔષધિ આવે. આને અનેક રીતે ત્યાગ કરાય છે. - આ ચાર સિવાય કેટલીક કડવી યા બેસ્વાદ ઔષધિ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન ધર્મને પરિચય અથવા ભસ્મ હોય છે જેને અનાહારી દ્રવ્ય કહેવાય છે અને તે રેગ–પીડાના ખાસ કારણે પચ્ચક્ખાણના કાળમાં ખપે છે; પરંતુ તેની સાથે જે પાછું લેવાય તે આહારરૂપ બની જાય! માટે પચ્ચકખાણમાં રહી પાણી વિના એ એકલા જ લેવાય છે. એવી અનાહારી વસ્તુમાં ફટકડી, પાનની જડ, કસ્તુરી, અંબર, ઝેરી ગોટલી, અતિવિષ, અફીણ, સેનામુખી, એળિયે, વખળે, કડુ, કરિયાતુ, ઈદ્રજવ, કડવે લીમડે, વગેરે અત્યંત કડવાં દ્રવ્ય, ત્રિફળા, રાખ, ભરમે વગેરે ગણાય છે. આહારનાં પચ્ચખાણ ચાર રીતે- ૧. દિવસનાં, ૨. રાત્રિનાં તથા ૩. અમુક સંકેતથી યા ઉપદ્રવાદિ પ્રસંગે અને જ. અંતકાળે જીવે ત્યાં સુધીનું-એમ લેવાના હોય છે. (૧) દિવસનાં પચ્ચકખાણમાં સૂર્યોદયથી બે ઘડી સુધી ચારે પ્રકારના આહારને ત્યાગ રાખવા નવકારશી પચ્ચખાણ કરવામાં આવે છે. સૂર્યોદયથી એક પ્રહર (૧/૪ દિનમાન) સુધીને આહારત્યાગ પિરસિ પચ્ચખાણથી થાય છે. સાદ્ધ–પિરસિ પચ્ચક્ખાણમાં આ પ્રહર, પુરિમુઠ્ઠમાં ૨ પ્રહર (ા દિવસ) અવઠ્ઠમાં ૩ પ્રહર સુધી ચારે આહારને ત્યાગ રહે છે. આ પચ્ચખાણ પૂર્ણ થયે મૂડી વાળી નમસ્કાર ગણીને જ ખાવા પીવાનું કરાય છે, કેમકે એ પચ્ચકખાણ સાથે “મુહિંસદિય’ પચ્ચક્ખાણ હોય છે. મુફ્રિસહિયં એટલે જ્યાં સુધી મુદ્વિ વાળી નવકાર ન ગણું ત્યાં સુધી ચાર આહારનો ત્યાગ. દિવસમાં વારંવાર એકલું આ મુસિહિયં પચ્ચખાણ કરવાથી ય અનશનને બહુ લાભ Page #242 -------------------------------------------------------------------------- ________________ વ્રત-નિયમ ૧૮૯ મળે છે. એક મહિનામાં કુલ મુસિહિયં પચ્ચકખાણુના કલાકે ગણતાં ૨૫ ઉપર ઉપવાસ જેટલું લાભ થાય. આના ઉપરાંત શુકલ-કૃષ્ણ પક્ષની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ અને પુનમ તથા અમાવાસ્યા એ બાર તિથિએ ખાસ કરીને બેયાસણ (બેસણું = દ્વયશન), એકાસણું, નવી, આયંબિલ, ઉપવાસ વગેરે તપ કરવામાં આવે છે. બેસનમાં દિવસભરમાં બે બેઠકથી અધિક વાર ભજન નહિ. બાકીના સમયમાં ચાર આહારના યા પાણી સિવાય ત્રણ આહારના ત્યાગના પચ્ચખાણ હોય છે. એકાસણમાં દિવસે માત્ર એક જ બેઠકે આહાર, બાકી દિવસે અને રાત્રે ત્યાગ. લુખ્ખી નવી–એકાસણામાં દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ (સાકર) અને કઢા (કઢાઈમાં તળેલું વગેરે), એ છે વિગઈને ત્યાગ તથા ફળ, મેવા, લીલા શાકને ત્યાગ. આયંબિલમાં તે ઉપરાંત હળદર, મરચું, કોકમ, આંબલી, રાઈ, ધાણા, જીરું વગેરે મસાલાને પણ ત્યાગ; એટલે કે પાણીમાં રાંધેલ લુખા ભાત, લુખી રોટલી, દાળ વગેરેથી એકાશન કરવાનું હોય છે. ઉપવાસમાં દિવસ-રાત્રિભર માટે ભેજનને ત્યાગ હેય છે, દિવસના કદાચ લેવું હોય તો માત્ર પાકું ઉકાળેલું પાણી લઈ શકાય. આ બેસણાથી માંડીને ઉપવાસ સુધીના તપમાં પાણી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જૈન ધર્મને પરિચય માત્ર ત્રણ ઉકાળાવાળું જ વપરાય છે. અધિક તપ કરો હોય તે એક સાથે બે ઉપવાસ અર્થાત્ છઠ્ઠ, ત્રણ ઉપવાસ એટલે અડૂમ. ૪-૫-૬-૭ ઉપવાસ, આઠ ઉપવાસ એટલે અઠ્ઠાઈ વગેરે કરાય છે. એમ વર્ધમાન અબેલ તપ નવપદજી ઓળી તપ, વીસસ્થાનક તપ, જ્ઞાનપંચમી તપ, ૨૪ ભગવાનના એકાશન, પંચ કલ્યાણકને તપ વગેરે કરવામાં આવે છે. (૨) રાત્રિના પચ્ચખાણમાં દિવસના છૂટા હેય તે ચેવિહાર, તિવિહાર વગેરે કરાય છે. ચેવિહાર એટલે સૂર્યાસ્ત પહેલાંથી માંડીને રાત્રિભર માટે ચારે આહારને ત્યાગ. તિવિહાર એટલે પાણી સિવાય ત્રણ આહારને ત્યાગ. દુવિહારમાં અશન ખાદિમ એ બે આહારને ત્યાગ, બયાસણ વગેરે તપમાં તે સૂર્યાસ્ત પહેલાંથી પાણહાર પચ્ચક્ખાણું થાય છે, એમાં દિવસના છૂટું રાખેલ પાણી પણ બંધ કરવાનું છે. ૧૪ નિયમ * ૧૪ નિયમ યાને પળમાં પાપને પેલે પાર - રેજના જીવનમાં જગતની સઘળી વસ્તુ વાપરવામાં આવતી નથી, છતાં જો એ ન વાપરવાની વસ્તુને ત્યાગ ન કર્યો હોય અર્થાત વિરતિ નહિ, અવિરતિ હેય, તે એના અંગે જીવને પાપને બંધ ચાલુ રહે છે ત્યારે વાપરવાની સંભવિત વસ્તુ સિવાય બીજી બધી વસ્તુના ત્યાગને જે નિયમ કર્યો હોત તે અઢળક કર્મબંધનથી બચાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ વ્રત-નિયમે ૧૯૧ આ માટે સવારના જ દિવસ પૂરતા અને સાંજના રાત્રિ પૂરતા ૧૪ નિયમ કરી લેવાય છે. આ બાર કલાકના નિયમમાં મુશ્કેલી કાંઇ નથી. નિયમ ધારી લેવામાં અભ્યાસ પડી ગયા પછી ૧૪ નિયમ ધારવાનું ૧-૨ મિનિટનું યાને એક પળનું કામ અને ઘણાં પાપથી બહાર નીકળી જવાય છે. અર્થાત્ પળમાં પાપને પેલેપાર પહેાંચી જવાય છે. વાપરવાના સંભવ નથી એવી વસ્તુની અપેક્ષા છેડી દેવાનેા મહુાન લાભ ૧૪ નિયમમાં મળે છે. નિયમ કરવાથી સત્ત્વ ખીલે છે. * ૧૪ નિયમની ગાથા : સચિત્ત-દવ્ય-વિગઇ, વાણુદ્ધ-તોલ-વલ્થ-કુસુમેસુ, વાહ્મણુ-સયણ-વિલેવણુ, ખંભ–દિસી—ન્હાણભોસુ ॥ (૧) સચિત્ત = સજીવ કાચાં પાણી, કાચાં શાક, લૂણુ, દાતણુ, લીલાં ફળ વગેરે. આમાંથી આજના દિવસે અમુક સંખ્યાથી દા. ત. ૩ થી વધુ નિ વાપરવુ એવા નિયમ રોંધાઇ સીજાઈ ગયેલું શાક, પાકું મીઠું ખલવણ, ઉકાળેલુ પાણી, એ ઘડી પછી સાકરનું કે ત્રિફળાનું પાણી, તથા કાપેલાં ફળ કે કાઢેલા રસ એ ઘડી પછી અચિત્ત છે, સચિત્ત નહૂિ. " (૨) દ્વવ્ય = દ્રવ્ય, · ભિન્ન ભિન્ન નામ અને સ્વાદવાળી વસ્તુ. આજે ૫ કે ૧૦, ૧૨, ૧૫ વગેરે દ્રવ્યથી અધિક નહિં ખાઉં.' મસાલા ભેગા રધાય એ ૧ દ્રવ્ય, પશુ ઉપરથી લે તે મરચું, મીઠું યા ઘી, તેલ આદિ એ જુદુ દ્રવ્ય, (૩) વિગઈ-દૂધ, દહીં, ઘી તેલ, ગેાળસાકર, કહા (કઢાઇ કે લેાહીમાં તળેલુ વગેરે) એ છ વિગઇમાંની અમુકનેા અગર Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન ધર્મને પરિચય આટલીને આજે ત્યાગ, એવી પ્રતિજ્ઞા વિગઈમાં બે ભાગ છે. ૧. કાચી વિગઈ- ઠંડું યા ગરમ ૧. દૂધ, ૨. દહીં, છાશ, ૩. ઘી, ૪. તેલ, ૫. ગોળ, અને દ. કટાહ વિગઈ યાને એક બે કે ત્રણ ઘાણવાળી તળેલી યા પિતું દીધેલ કે ઘી-તેલમાં શેકેલ વસ્તુ. - ૨. પાકી વિગઈ– (નીવિયાતું એ કાચી વિગઈનું રૂપાંતર છે. દા. ત. (૧) દૂધમાં - દૂધની ચાહ, મા, દૂધની વસ્તુ, બાસુંદીદૂધપાક, ખીર, વગેરે, (૨) દહીં છાશમાં – કઢી, વડાં, દહીંવડાં, દહીં છાંટેલ શાક, શીખંડ, રાયતુ વગેરે, (૩-૪) ઘી-તેલમાં - ત્રણ ઘાણ તળાયા પછી વધેલું ઘી-તેલ તથા ઘી-તેલમાં વઘારેલું શાક વગેરે. (૫) ગળની પાકી વિગઈ સાકર, પતાસા, ખાંડ તથા રસોઈમાં નાખેલ ગોળ વગેરે. ધી–ગળ વિગઈ, બીજે દિવસે પાકી ગળ અને પાકી ઘી વિગઈ. પરંતુ ઘીમાં આટે, સૂંઠ વગેરે શેકીને બનાવેલ એ હવે ઘીનું રૂપાંતર થઈ કઢા વિગઈ બની. તેથી એ ઘી વિગઈ નહી. એવું તળેલી પૂરી વગેરેમાં પણ ઘી વિગઈ કે તેલ વિગઈ નહિ. (૬) પાકી કઢા વિગઈમાં ત્રણ ઘાણ ઉપરના ઘાણમાં તળેલ વસ્તુ, પિતું દઈ કરેલ ઢેબરા વગેરે, ઘીમાં આટે શેકી બનાવેલ શીરે, મોહનઠાર, મેસુર વગેરે. બને તેટલી કાચી-પાકી બંનેય યા અમુકને ત્યાગ કરી શકાય છે. (૪) વાણહ- પગરખાં-“અમુક ૧-૨ જેડાથી વધુ નહિ વાપરું.’ ચંપલ, મેજ આમાં આવે. કામ આટો, આ પાકી ધીનું Page #246 -------------------------------------------------------------------------- ________________ વ્રત-નિયમે ૧૯૩ (૫) તલ- પાન-સેપારી-વરિયાળી....' વગેરે મુખવાસ અમુક સંખ્યા યા વજનથી વધુ નહિં વાપરું. (૬) વસ્ત્ર- ૮ આજે અમુક સંખ્યાથી વધુ વસ્ત્ર નહુિ પહેરુ’ (૭) કુસુમ- એમાં ફૂલ, અત્તર, વગેરે સુધવાનુ પ્રમાણ ધારવાનું. (૮) વાહન-ફરતાં લિટ-ગાડી-મેટર-સાયકલ, તરતાં નાવ–વહાણુ–પ્લેન, ચરતાં ડે-હાથી-ઉંટસવારીનુ પ્રમાણ. (૯) શયન- પથારી, ખાટલા, પલંગ વગેરે. (૧૦) વિલેપન− · સાબુ, વેસેલાઇન, તેલ, વગેરે અમુક પ્રમાણુથી વધુ નહિં વાપરું',' 6 " પાળીશ.' (૧૧) બ્રહ્મચર્ચ- દા. ત. કાયાથી દિવસે સંપૂ * (૧૨) દિશા- આજે....માઇલથી બહાર નહિ જાઉ.' (૧૩) હાણુ- દા. ત. ‘સ ંપૂર્ણ સ્નાન ૧ યા ૨ થી વધુ વાર નહિ કરું. ' 6 (૧૪) ભાતપાણી- દા. ત. ૧૦ રતલથી વધુ નહિં 6 વાપરુ’ આ ચૌદ નિયમ સાથે બહારના ઉપચેગમાં આવતી આરભ-સમારંભની કેટલીક વસ્તુના નિયમ થાય છે. દા. ત. પૃથ્વીકાયમાં માટી, સાબુ, સોડા, ખાર અમુક પ્રમાણથી વધુ નહિ વાપરું. એમ અપકાયમાં ૧-૨-૪ બાલટીથી વધુ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન ધર્મને પરિચય પાણી, અગ્નિકાયમાં ૧-૨-૩ ચૂલાથી અધિકમાં બનેલ આજની વસ્તુ, વાયુકાયમાં ૧-૨-૩ હિંચકા-પ`ખાથી અધિક, અને વનસ્પતિકાયમાં લેપ વગેરે માટે કે ખાવામાં ભાજી, શાક વગેરે અમુકથી યા અમુક વજનથી વધુ નહિ વાપરું.' ત્રસકાય-નિરપરાધી હાલતા ચાલતા જીવને જાણી જોઇને નિરપેક્ષપણે મારીશ નહિં. અસિમાં ચાકુ, કાતર, સૂડી, સાય વગેરે, મસીમાં ખડિયા-લેખન વગેરે અને કૃષિમાં કેશ, કુહાડા, પાવડા, ખાડવાનુ વગેરે એમાં અમુકથી વધુ નહિ વાપરું, રાત્રિ માટે, સાંજના નિયમ 'કેલી ( અર્થાત આટઆટલુ રાખેલુ, આટઆટલુ વાપર્યું–એમ તપાસી ) લઈ, નવા નિયમ ધારી લેવાના. * અન્ય નિમે “ સચૈાગ હાય અને ગુરુવદન, વ્યાખ્યાનશ્રવણુ ન કરું તે અમુક ત્યાગ.’ 6 વધુ પડતા ગુસ્સા અભિમાન, કપટ થઈ જાય તે ઘી ત્યાગ, અગર પાંચથી વધુ દ્રવ્ય નહિ વાપરું.’ 6 જૂઠ બેલાઈ જાય તે શુભ ખાતામાં પાવદી ભરીશ.' ૮ મહિનામાં આટલા ભૈયાસણ, એકાસણુ, આંખેલ, ઉપવાસ કરીશ.' • રાજ ( અથવા તિથિએ કે ઘરમાં ) ઉકાળેલું જ પાણી વમાન તપના પાચા-ઓળી, નવ્વાણું યાત્રા, પીશ.” Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્રત-નિયમ ૧૯૫ ઉપધાન વગેરે ન કરું, ત્યાંસુધી કા ગેળ (કે અમુક) ત્યાગ. ચારિત્ર ન લેવાય ત્યાં સુધી અમુક... ત્યાગ. (તેમજ રોજ “નમ ચારિત્તસ'ની 1 નવકારવાળી ગણીશ.’) વર્ષમાં ૧ તીર્થયાત્રા, ધાર્મિક ખાતે રૂા. ખર્ચ, અમુક ...સામાયિક, અમુક નવકારવાળી ન થાય તે..દંડ” પર્વતિથિએ લીલેરી, સચિત્ત, ખાંડવું, દળવું, કપડાં ધોવાં વગેરે ત્યાગ તથા બ્રહ્મચર્ય, ચોમાસાના નિયમ - ચોમાસામાં છત્પત્તિ વધારે, તથા વિકારોની પ્રબળતા હોય, વેપાર-ધંધા મંદ હેય, તથા ગુરુમહારાજને સંગ હેય, એટલે ધર્મ કરવાની મોસમ હોય છે તેથી ચોમાસા માટે ખાસ નિયમ કરાય છે. : ૧૮ દેશના રાજા કુમારપાળ ચેમાસામાં રોજ એકાશન, ઘી સિવાય પાંચ વિગઈ ત્યાગ, લીલાં શાક ત્યાગ, ચારે માસ બ્રહ્મચર્ય, પાટણથી બહાર જવું નહિ. વગેરે નિયમ રાખતા. એમ શક્ય રીતે નિયમ કરી લેવા જોઈએ. દા. ત. ચોમાસામાં કેઈના મૃતકાર્ય કે અકસ્માત્ સિવાય બહારગામ જવું નહિ. શહેરમાં પણ રાતના ફરવા તરીકે બહાર જવું નહિ. આટલા..... ઉપરાંત આંબેલ વગેરે, પિષધ, પ્રતિક્રમણ, સામાયિક સંપૂર્ણ યા અમુક દિવસ લીલેરી ત્યાગ, અહિંસાદિ અણુવ્રત, આટલી વિગઈ ત્યાગ, વગેરે કરીશ. જીવનના નિચમે - કેટલાક નિયમો જીવનભર માટે કરાય છે. દા. ત. “જીવનમાં કદી ખેતી કરું નહિ. મેટાં Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન ધર્મના પરિચય યંત્રોની ફેકટરીને ધધેા કરું નહિ. સાત વ્યસન સેવુ નહિ. મિથ્યા દેવ, ગુરુ, ધને માત્તુ પૂજી' નહિં, પરસ્ત્રીંગમન, ને અમુક ઉંમર પછી અબ્રહ્મ સેવું નહિ. ઘરે મેટર, ગાડી, પશુ, મંગલા, રેડિયા, શુંગારી ચિત્ર વગેરે રાખુ નહિ.' એમ અનેક પ્રકારે ત્યાગના નિયમ કરી શકાય, ખાર વ્રત લઈ શકાય. ૢ પ્રશ્ના છ ૧. જીવનમાં વ્રત-નિયમથી શા લાભ ? વિશેષતા શી? ૨. છ પૈકી દરેક વિગઈનાં નીવિયાતાં કયાં ? મુર્ફિંસહિય'ના લાભ ? ૩. બીજા કયા કયા નિયમ લેવા યોગ્ય ૧૪ નિયમની Page #250 -------------------------------------------------------------------------- ________________ २७ જિનભક્તિ અને ગુરુવંદના ભગવાન અરિત પરમાત્માના આપણા પર અનંત ઉપકાર છે. (૧) એસના પ્રભાવે જ આવે! સુંદર મનુષ્ય ભવ, ઊંચું કુળ, આ`પણું વગેરે અનેક પુણ્યાઇ મળી છે. તેમજ (ર) એમણે આપેલ મેાક્ષ-માગથી જ તરવાનું છે. તથા (૩) એ પ્રભુ જાપ-દર્શન-પૂજા— સાધનાદિમાં ઊંચું લખન છે. તે એમની ભક્તિ, દર્શન, પૂજા વગેરે કૃતજ્ઞતા રૂપે પણ કાર્ય વિના રહેવાય નહિ. રાજની બીજી પ્રવૃત્તિ જો જોઇએ, તે આ પ્રવૃતિ તે અવશ્ય જોઈએ. ભાણા પર માત્ર ભેાજનના દર્શન કરીને ઊઠી જતા નથી; તે અહીં માત્ર પ્રભુદશનથી કેમ પતે ? પૂજા પણ અવશ્ય કરવી જોઇએ. એમની ભક્તિમાં કાંઇ ને કાંઇ રાજના ખ, રાજ આપણાં દૂધ-ઘી-ધૂપવરખ-કેશર વગેરેનું સમર્પણુ કરવુ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન ધર્મને પરિચય અતિ જરૂરી છે. રોજ એમનાં સ્તવન, ગુણગાન, જાપ, સ્મરણ, ધ્યાન, પ્રાર્થના કરવી જ જોઈએ. - શ્રાવકને ખુમારી હોય કે “હું જેન છું, મારા અનંત ઉપકારી નાથની ભક્તિ કર્યા વિના જ મું નહિ, અહંદૂભક્તિને લાભ અપરંપાર છે. “દહેરે જાવા મન કર્યો, ચઉથ (૧ ઉપવાસ) તણું ફળ હૈય!” કુમારપાળ “પાંચ કેડીના ફૂલડે પામ્યા દેશ અઢાર!” નાગકેતુ પુષ્પપૂજા કરતાં કેવળજ્ઞાન પામ્યા ! મંદિરની વિધિ દેરાસરમાં દર્શન-પૂજાથે જતાં ૩-૩ પ્રકારે ૧૦ બાબત - એમ ૧૦ ત્રિક સાચવવાનાં છે. ૧૦ ત્રિક - વીતરાગ પ્રભુના ગુણોની તથા પ્રભુના દર્શન આદિ ભક્તિની ખૂબ સુંદર ભાવના સાથે ઘરેથી નીકળી, રસ્તામાં નીચે જીવજંતુ ન મરે એ ખ્યાલ રાખી, મંદીરે જવું. મંદીરની બહારથી પ્રભુ દેખાતાં અંજલિ મસ્તકે લગાડી “નમે જિjણું” બેલવું. પછી મંદીરમાં પેસતાં નિસાહિથી માંડી ચૈત્યવંદન સુધી ૧૦ ત્રિક (૩-૩ વસ્તુ)નું પાલન કરવાનું હોય છે. પેસતાં (૧) નિસાહિ; પછી (૨) પ્રદક્ષિણા પછી (૩) પ્રભુ સામે ઊભા રહી પ્રણામ-સ્તુતિ, પછી (૪) પૂજા પછી (૫) પ્રભુ સામે ઊભા રહી ભાવના (પ્રભુની અવસ્થાનું ચિંતન) એમ પાંચ ત્રિક સાચવવા. આ દરેક ૩-૩. એ પછી ચૈત્યવંદન કરવાનાં ૫ ત્રિક; એમાં, (૬) પહેલાં Page #252 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિ અને ગુરુવંદના ૧૯ તો ભગવાન સિવાયની બીજી દિશા જેવાને ત્યાર પછી (૭) બેસવાની જમીન પર જીવજંતુ ન મરે માટે ખેસના છેડાથી પ્રમાર્જન; પછી (૮) ચિત્તનાં ૩ આલંબન સૂત્ર-અર્થ–પ્રતિમા નક્કી કરવાનાં; પછી (૯) સમન્ આસન માટે હાથ વગેરેની મુદ્રા જવાની; (૧૦) પ્રણિધાન યાને એકાગ્રતા જમાવવાની, અને ત્યવંદન કરવાનું. આ દરેક ૩-૩ સાચવવાના. ૧૦ત્રિકની સમજ:- નિસાહિ વગેરે ૧૦ વસ્તુ દરેક ત્રણ-ત્રણ છે. (૧) નિશીહિ (=નિષેધ)૩,- પહેલી, મંદિરમાં પેસતાં સંસારવ્યાપાર છેડવા માટે કહેવાની. બીજી નિશીહિ ગભારામાં પિસતી વખતે મંદિરના કાર્ય સાફસુફીસલાટકાર્ય વગેરેની ભાળ-ભલામણ હવે ન કરવા માટે કહેવાની અને ત્રીજી નિસાહિ ચૈત્યવંદન પહેલાં હવે દ્રવ્યપૂજાનું ધ્યાન બંધ કરવા માટે કહેવાની; કેમકે હવે ચૈત્યવંદન એટલે કે ભાવપૂજામાં મન રાખવાનું છે. (૨) પ્રદક્ષિણું ૩,- સારી વસ્તુને હંમેશાં આપણી જમણી બાજુ રખાય; એટલે વીતરાગ પ્રભુજીના જમણેથી ડાબે ચારે બાજુ ત્રણ વાર ફરવાનું; જેથી વીતરાગ બનાય, ભવભ્રમણ ભાગે; કેમકે એમાં મનમાં વીતરાગને ગુંજારવ રહે છે. વીતરાગની આસપાસ પ્રભુનાં સ્તોત્ર યા નામ સાથે ઘુમવાથી મગજમાં વીતરાગતાનું ધ્યાન ગુંજે, વીતરાગતા ઉપર ભાવ ઊભું થાય. પ્રદક્ષિણા ત્રણ એટલા માટે કે ભવરોગ મિટાવનાર ઔષધ ત્રણ,-દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રાપ્ત થાય. ફરતી વખતે જાણે સમવસરણને પ્રદક્ષિણા દઈએ છીએ એવી ભાવના કરવાની. Page #253 -------------------------------------------------------------------------- ________________ २०० જૈન ધર્મને પરિચય (૩) પ્રણામ ક – 1) “અંજલિબદ્ધ પ્રણામ, સહેજ નમેલા મસ્તકે અંજલિ લગાડી “નમે જિણણ” બેલવાનું, તે મંદિરે પહેલવહેલા પ્રભુદર્શને. (ii) અર્થાવત પ્રણામ”ગભારાના દ્વારે પ્રભુ સામે ઊભા રહેતાં શરીર અડધું નમાવી અંજલિબદ્ધ પ્રણામ કરવાને તે. (iii) ત્રીજે “પંચાંગ પ્રણિપાત” પ્રણામ,-ચૈત્યવંદન કરતાં પહેલાં બે ઢીંચણ, બે હાથ અને માથું જમીનને અડાડી કરીને પ્રણામ (ખમાસમણું). (૪) પૂજા ૩ - અંગ-પૂજા, અગ્ર-પૂજા અને ભાવપૂજા. પ્રભુને અંગે અડાડીને કરાય તે અંગપૂજા. દા. ત. જલ. (દૂધ) ચંદન, કેશર આદિ પુષ્પ (વરખ, બાદલું, અલકાર). પ્રભુની આગળ કરાય તે અગ્રપૂજા – ધૂપ, દીપ, અક્ષત, ફળ તથા નિવેદ. અંગપૂજા ત્રણ અને અગ્રપૂજા પાંચ મળીને અષ્ટપ્રકારી કહેવાય. તે દ્રવ્યપૂજા છે. પછી સ્તુતિ ચૈત્યવંદન, પ્રભુના ગુણગાન વગેરે ભાવભક્તિ કરાય તે ભાવપૂજા કહેવાય. (૫)અવસ્થાચિતન ૩,- દ્રવ્યપૂજા કર્યા પછી પ્રભુજીની સામે, પુરુષે પ્રભુની જમણી (અર્થાત્ પિતાની ડાબી બાજુ અને સ્ત્રીએ પ્રભુની ડાબી (અર્થાત્ પિતાની જમણી બાજુ ઊભા રહી પ્રભુની પિંડસ્થ–પદ–રૂપસ્થ એ ત્રણ અવસ્થા ચિતવવાની. (એ અવસ્થાનું સ્વરૂપ અને એમાં પ્રભુના ગુણ.) (i) “ પિસ્થ” અવસ્થામાં વળી જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા, શ્રમણાવસ્થા–એમ ત્રણ અવસ્થા ચિંતવવાની. ચિંતવન આ રીતે કરવાનું, પણ તે ગદગદ હૃદય અને ભારે અહોભાવ સાથે Page #254 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિ અને ગુરુવંદના ૨૦૧ જન્માવસ્થા :- “હે નાથ! આપે પૂર્વના ત્રીજે ભવે ૨૦ સ્થાનક-સર્વજીવ ભાવકરુણ-વિશુદ્ધ સમ્યકત્વ આરાધ્યું. અહીં તીર્થંકરના ભવમાં જન્મ પામ્યા ત્યારે ૫૬ દિકુમારીઓ ને ૬૪ ઇંદ્રોએ આપને જન્માભિષેક ઉત્સવ ઊજ! જન્મ વખતે પણ આ કે આપનો મહિમા ! છતાં પ્રભુ! આપે લેશ માત્ર ત્કર્ષ અભિમાન ન આયું! ધન્ય લઘુતા ! ધન્ય ગાંભીર્ય !” રાજ્યાવસ્થા:- “હે તારક દેવ! આપને મોટમોટી રાજ્યસંપત્તિ રાજસિદ્ધિ મળી; છતાં આપ એમાં જરા ય રાગ-દ્વેષથી લેપાયા નહિ; અનાસક્ત યોગી જેવા રહ્યા. ધન્ય વૈરાગ્ય !' શ્રમણવસ્થા :-- “હે વીર પ્રભુ! મેટે વૈભવી સંસાર તૃષ્ણવત્ ફગાવી દઈ કર્મક્ષય અને આત્મકલ્યાણ અર્થે આપે સાધુજીવન સ્વીકારીને ઘોર પરીસહુ અને ઉપસર્ગ સમતાભાવે સહ્યા! સાથે અતુલ ત્યાગ તથા કઠોર તપસ્યા કરી! અને રાતદિ ખડે પગે ધ્યાન ધર્યા! એમ કરી ઘનઘાતી કર્મનાં ભુક્કા ઉડાવ્યા! ધન્ય સાધના ! ધન્ય પરાકમ! ધન્ય સહિષ્ણુતા ! (i) પદસ્થ અવસ્થા એટલે કે તીર્થંકરપદ ભોગવવાની અવસ્થા. એને અંગે એ ભાવવાનું કે- “હે. નાથ ! આપે કેવા ૩૪ અતિશય ધારી અરિહંત તીર્થકર બની (૧) ૩૫ વાણીગુણે ભરી તત્ત્વ-માર્ગ-સિદ્ધાન્તની ધર્મદેશના રેલાવી! તથા (૨) તીર્થ–ચતુર્વિધ સંઘ અને ધર્મશાસન સ્થાપી, તેમજ (3) દર્શન-સ્મરણ-પૂજા–ધ્યાનાદિમાં Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આલ ખન ઉપકાર કર્યાં ! આાપી,- જગત જૈન ધર્મના પરિચય ઉપર કેટલે મધે ત્રિવિધ · જગતને આપે (૧) જીવ-અજીવ વગેરે સમ્યક્ તત્ત્વ આપ્યા ! (૨) સમ્યક્ દન, જ્ઞાન, ચારિત્ર-તપને મેાક્ષમાગ માખ્યા ! (૩) અનેકાંતવાદ, નયવાદ, વગેરે લેાકેાત્તર સિદ્ધાન્ત આપ્યા ! 6 હું ત્રિભુવનગુરુ ! આપની દેશના માટે સમવસરણ દેવા રચે છે! આપ અષ્ટપ્રાતિહાર્ય થી સેવાએ છે ! ઇન્દ્રો જેવા પણ આપના ચરણે નમે છે ! મહાબુદ્ધિનિધાન ગણુ ધરા આપની સેવા કરે છે ! કેવા આપના વાણીપ્રભાવ કે જ'ગલી પશુ પણ પેાતાના શિકાર સાથે મિત્રભાવે બેસી એ સાંભળે છે! ચાવીસે કલાક એછામાં ઓછા ૧ ક્રેડ દેવતા સાથે રહી આપની ભક્તિ કરે છે. · અહા, આપ સ્મરણમાત્રથી કે દર્શનમાત્રથી પણ દાસના પાપનો નાશ કરે છે ! આપની ઉપાસના માક્ષ આપે છે! આપના આ કેવે અચિંત્ય અને કેટલેા અપર પાર પ્રભાવભર્યું અનંત ઉપકાર! છતાં પણ બદલામાં આપને કાંઈ જોઈતુ નથી એ કેવી અકારણ–વત્સલતા ! આપે તે ઘેર અપકારી-અપરાધીને પણ તારવાને અદ્દભુત ઉપકાર કર્યો ! તેા હું ય આપનાથી જરૂર તરીશ ! (iii) રૂપસ્થ એટલે કે મેાક્ષમાં પ્રભુની શુદ્ધ સ્વરૂપ-અવસ્થા અંગે વિચારવાનું': હું પરમાત્મન્ ! આપે સર્વ કર્મોના નિર્મૂળ નાશ કરી, અશરીરી- અરૂપી-શુદ્ધબુદ્ધ-મુક્ત શાશ્વત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીને કેવુ' અનત જ્ઞાન Page #256 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિ અને ગુરુવંદના ૨૦૩ અનંત સુખમાં ઝીલવાનું કર્યું! કેવા અનંત ગુણ! કેવી ત્યાં સદા નિષ્કલંક, નિરાકાર, નિર્વિકાર નિરાબાધ સ્થિતિ! કેવક ત્યાં જન્મ, મરણ, રોગ, શેક કે દારિદ્રય વગેરે પીડા જ નહિ. ધન્ય પ્રભુ!” આ પાંચ ત્રિક થયા. હવે બીજા પાંચ ત્રિક ૬. દિશાત્યાગ ૩ - હવે ત્યવંદન કરવું છે, તે ત્યાં વંદન-ગને વ્યાઘાત ન થાય અર્થાત્ ચિત્તમાં પ્રારંભેલ વંદના-પરિણામ સહેજ પણ ઘવાય નહિ, ને ઠેઠ સુધી અખંડિત ચાલે, એ માટે પહેલાં આપણી બે બાજુ અને પાછળની દિશામાં, અથવા ઉપર-નીચે અને આજુબાજુ, એમ ૩ દિશામાં જોવાનું બંધ કરવાનું, ને મૈત્યવંદન પૂરું થાય ત્યાં સુધી પ્રભુ સામે જ જોવાનું નક્કી કરી લેવાનું એ દિશાત્યાગ. આખું ચૈત્ય એ સાચવવુ. ૭. પ્રમાજના ૩,– બેસતાં પહેલાં ત્રણ વાર ખેસના છેડાથી જગા પ્રમાઈ લેવી, જેથી બરાબર જીવરક્ષા થાય. ૮. આલંબન ૩ - બેસીને મનને ત્રણ આલંબન આપવાના ૧. પ્રતિમા, ૨. આપણે બોલીએ તે સૂત્ર-શબ્દ, અને ૩. એનો અર્થ એ ત્રણમાં જ આંખ-જીભ-ચિત્ત રાખવાનું. ૯ મુદ્રા ૩,–ગના યમ-નિયમાદિ ૮ અંગોમાં ત્રીજું આસન નામનું અંગ છે. ચીત્યવંદનને મહાન વેગ સાધવા એની પણ જરૂર છે. તે શરીરની વિશિષ્ટ મુદ્રાથી સિદ્ધ થાય. Page #257 -------------------------------------------------------------------------- ________________ २०४ જૈન ધર્મને પરિચય એમાં (i) સૂવે, સ્તુતિ-સ્તવન, વગેરે બોલતી વખતે બે કોણ પેટ પર રાખી બે હાથ-હથેલી એવી રીતે સહેજ પિલી જેવી કે એકેક આંગળીના ટેરવાની પછી સામી આંગળીનું ટેરવું આવે, એમ ૧૦ ટેરવાં કમસર ગોઠવાય, એ “ગમુદ્રા” કહેવાય. બધાં સૂત્ર-સ્તુતિ હાથ જોડી આ મુદ્રાથી જ બેલાય. (i) “જાવંતિ ચેઈઆઈ,” “જાવંત કેવિ સાહૂ અને “જયવીયરાય” સૂત્ર વખતે ટેરવાં સામસામા આવે, તથા વચમાં મોતીની છીપની જેમ પિલી રહે, એ રીતે હથેલી જોડવી, એ મુકતા મુક્તિ-મુદ્રા” કહેવાય. અને (ii) કાત્સર્ગ વખતે ઊભા રહી બે પગની વચમાં આગળ ૪ આંગળ અને પાછળ એથી ન્યુન જો રહે, હાથ લટકતા રહે, અને દૃષ્ટિ નાસિકા–અ રહે, એ જિનમુદ્રા” કહેવાય. ૧૦. પ્રણિધાન ૩- અર્થાત્ ઈન્દ્રિયે સહિત કાયા, વચન અને મનને બીજા ત્રીજા વર્તાવ, વાણી કે વિચારમાં ન જવા દેતાં પ્રસ્તુત રમૈત્યવંદનમાં બરાબર એકાગ્રપણે સ્થાપવા અને ચૈત્યવંદન કરવું. * પૂજામાં સાવધાનીઃ (૧) “જિનપડિમા જિન–સારિખી”—અરિહતની મૂર્તિને આ સાક્ષાત્ ભગવાન છે” એમ સમજવાનું. તેથી ધાતુના બિંબ એક સ્થાનેથી બીજે લેવા હોય તે બહુમાનપૂર્વક બે હાથે ઝાલીને લેવાય.... વગેરે, મોટા ચક્રવર્તીની જેમ પ્રભુને વિનય કરે. Page #258 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિ અને ગુરુવંદના (૨) અહીં ધ્યાન રાખવાનુ` કે દ્રવ્યપૂજામાં આપણી શક્તિ અનુસાર આપણાં પૂજાદ્રવ્યે ઘરેથી લઇ જવા. કેમકે જિન-ચરણરૂપી સમુદ્રમાં અપેલ અલ્પ પણુ દ્રવ્યરૂપી જળ-બિન્દુ અક્ષય લક્ષ્મી બને છે, (૩) પુષ્પની કળિયા તેાડાય નહિ, એનેા હાર બનાવતા સાંયથી વિંધાય નહ્રિ, પુષ્પાને ધાવાય નહિ. સહેજ (૪) પ્રભુના અંગે વાળાકૂચી વાપરતાં એને પશુ અવાજ ન ઊઠે એ રીતે ચિકાશ કાઢવાની, તથા દાંતમાં ભરાયેલ કણી સળીથી સાચવીને લઈ લઈએ તેમ ખૂણે ભરાયેલ કેશર લઈ લેવાનું. બાકી તે મોટા પાણી-ભીનાં લચમચ કપડાથી જ કેસર સાફ કરવાનું; પણ વાળા ચીથી ગેાદા મારવાની જેમ ઘસાઘસ નહિ કરવાનું. (૫) પ્રભુના અંગે લગાડવાના ફૂલ, દાગીના તથા ગલુછણાં વગેરે નીચે ભેય ન પડવા જોઇએ. પડયા હોય તેા ન વપરાય. એને ચેફખી થાળીમાં રાખવા. ૨૦૫ (૬) કેશર વાટવાનું તે મેાં બાંધી, હાથ, એરશિયા વગેરે ધાઇને. (૭) ચૈત્યવ ંદન સ્તુતિ વગેરે એવી રીતે ન મેટલાય કે જેથી બીજાને પેાતાના ભક્તિયાગમાં વ્યાઘાત થાય, (૮) તેમ એ વખતે સાથિયા કે બીજી કોઈ ક્રિયા ન થાય. (૯) બહાર નીકળતાં પ્રભુને પૂઠ ન થાય.... વગેરે વગેરે. * ગુરુવંદન સુગુરુ પ'ચમહાવ્રતધારી જિનાજ્ઞા પ્રતિબદ્ધ મુનિમહારાજ Page #259 -------------------------------------------------------------------------- ________________ २०६ જૈન ધર્મને પરિચય પાસે જઈને ત્યાં રહીએ ત્યાં સુધી સાંસારિક પ્રવૃત્તિને મનમાં ત્યાગ ધારી લઈ, અંજલિ જોડી મયૂએણ વંદામિ” કહેવાનું. મહાન બ્રહ્મચારી સંયમી મુનિના દર્શન મળવા પર દિલમાં અપૂર્વ આહાદ પ્રગટાવવાને. બે ખમાસમણું (પંચાંગ પ્રણિપાત) દઈ પછી હાથ જોડી ઈચ્છકાર સુધરાઈ સૂત્ર બેલી સુખશાતા પૂછવાની અને ભાત પાણીને લાભ આપવા વિનંતિ કરવાની. “ઈચછાકારેણ સંદિસહ ભગવાન અષ્ણુદ્ધિએમિ. ઈચ્છે ખામેમિ રાઈ' એટલું ઊભા ઊભા હાથ જોડીને બલી પછી નીચે ઢીંચણિયે પડી બાકીનું અમ્બુદ્ધિએ સૂત્ર જમીન પર માથે હાથ સ્થાપી બોલવું. એમાં ગુરુની અવજ્ઞા-આશાતનાને “મિચ્છામિ-દુક્કડ દેવાને- “મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ” એ કહેવાનું. પછી પચ્ચકખાણ લેવાનું. પચ્ચકખાણ કે જ્ઞાન લેવાય તે વંદના કરીને જ લેવાય. વ્યાખ્યાન પણ પહેલા વંદના કરીને જ પછી સાંભળવાનું. ગુરુ આગળ અવિનય ન થાય, એમની બહાર નિંદા ન કરાય, ઘસાતું ન બોલાય. એ અવિનયાદિ મહાન પાપથી બચવાનું. ૧. અરિહંત પ્રભુને આપણા પર ઉપકાર કઈ ૩ રીતે? ૨. મંદિરમાં સાચવવાનાં ૧૦ ત્રિક વર્ણવે. ૩. સમજાઓ. (i) પ્રદક્ષિણા કેમ અને ૩ શાથી? (i) ૩ પ્રણામ. (iii) ૩ પૂજા. (iv) ૫ અવસ્થાચિંતન. (v) ૩ મુદ્રા. (i) પૂજામાં ૫ સાવધાની. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચાતુર્માસિક-વાર્ષિક-જન્મ કર્તવ્ય શ્રાદ્ધવિધિ શાસ્ત્રમાં શ્રાવકે ચેમાસામાં વર્ષમાં અને જીવન દરમિયાન કરવા ગ્ય કર્તવ્યની નેધ છે. * ચાતુર્માસિક કર્તવ્ય શ્રાવકે અષાઢ માસમાં વિશેષ પ્રકારે ધર્મની આરાધના કરવાની હોય છે. તેનાં ૪ પ્રજન છે;- ૧. વર્ષની તુ હેવાથી ઉત્પત્તિ, તથા ૨. વિકાર-સંભવ વિશેષ હોય, તેથી જીવદયા અને વિકાર-નિગ્રહ ખાસ સાચવવા, તથા ૩. વેપાર ધંધા મંદ હોય, તેમજ ૪. મુનિઓને સ્થિરવાસ હોય, એટલે ધર્મ કરવાની મોસમ વિશેષ તક મળી ગણાય, તે સફળ કરવી. આ માટે શ્રાવક ચાતુર્માસમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની શુદ્ધિ-વૃદ્ધિ Page #261 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય અથે અનેક પ્રકારના નિયમા ગ્રહણ કરવાના હાય છે; તેમજ આચાર અનુષ્ઠાન માદરવાનાં હોય છે. લીધેલાં ૧૨ વ્રત વગેરેમાં સક્ષેપ થાય. વ્રત લીધાં ન હોય તે વ્રત અને નવા નિયમે કરવા. ૨૦૮ જેમકે,- બે અથવા ત્રણ કાળે જિનપૂજા, પૂજામાં વિશેષ દ્રવ્ય, બ્રુહતુ દેવવંદન, સ્નાત્ર મહોત્સવ, નવું નવુ જ્ઞાન ભણવું-વાંચવું, ધાવુ-ખાંડવું–દળવુ.-પીસવુ. વગેરેમાં સ કાચ, પાણી ઉકાળેલું પીવું, સચિત્ત વસ્તુને સથા ત્યાગ કરવા, વગેરે. શ્રીજી આંગણા ભીંતા-થાંભલા-ખાટલા-સીકાં, ઘી, તેલ, પાણી વગેરેનાં ભાજને તથા સ્થાન, તેમજ અનાજ, કાલસા-છાણાં વગેરે સવ ચીમાં લીલ-ફૂગ કે કીડી, ઇચળ-ધનેરીયાં વગેરે જીવા ઉત્પન્ન ન થાય તે માટે સ્વચ્છતા રાખવી, ચુના રાખ, વગેરેને ઉપયોગ કરવા. પાણી દિવસમાં બે અથવા ત્રણ વાર ગાળવું. ચૂલે પાણિયારુ, ખાંડણિયા તથા ઘટી ઉપર, વલેાણાના, વાના, ન્હાવાના તથા જમવાના સ્થળે તેમજ દેરાસરે અને પૈષધશાળાએ એમ દશ સ્થાને ચંદરવા બાંધવા. બ્રહ્મચર્ય પાળવુ, અન્ય ગામે જવાના ત્યાગ, તથા દાતણું, પગરખાં વગેરેને ત્યાગ રાખવા, ખોદકામ, રંગકામ, ગાડાં ચલાવવાં વગેરે પાપ કાચ બધ કરવા. પાપડ-વડીઓ વગેરે તથા સુકાં શાક-ભાજી જેમાં ક્રુગ-જીવાતના સંભવ છે તેના, નાગરવેલના પાન, ખારેક— મજૂર વગેરે ત્યાગ કરવા. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ પંદર કર્માંદાનેાના અને ઘણા આરંભવાળા કાર તેલ વગેરે ચાળવા ચાતુર્માસિક-વાર્ષિક-જન્મ કબ્યા કર્માંના ત્યાગ કરવા. સ્નાન કરવું, ઈત્યાદિમાં પણ પરિમાણુ કરવુ. શક્તિ પ્રમાણે બેસણાં-એકાસણાં-આંખેલ-નીવી, આગમતા ઉપવાસ-છ-અઠ્ઠમ વમાન-આંખેલત૫, પંચર ગીતપઅષ્ટમહાસિદ્ધિતપ - સિદ્ધિતપ – શ્રેણિતપ – સમવસરણતપ - ચામાસીત ૫ – નવકારત૫ – કમસૂદનત ૫ – ૪૫ સ’સારતારણુ તપ, ઉપધાન વગેરે તપશ્ચર્યાં વિશેષતયા કરવી. રાત્રે ચાવિહાર, દુઃખીઓને સહાય, ઇત્યાદિ ચાતુર્માસિક બ્યા બજાવવાનાં હાય છે. * ૧૧ વાર્ષિક કન્યા ૧. સંઘપૂજા ૨. સાધર્મિક ભક્તિ ૩. યાત્રાત્રિક ૪. સ્નાત્ર ૫. દેવદ્રવ્યવૃદ્ધિ ૬. મહાપૂજા ૭. ધર્મ-જાગરિકા ૮ શ્રુતપૂજા આ ૧૧ તવ્ય શ્રાવકે પ્રતિવષ કરવા જોઇએ. એમાં રથયાત્રાદિ કેટલાંક કા એકલે હાથે ન બને તે સામૂહિકમાં ફાળા આપી કરવા જોઇએ, આનું વિવરણ નીચે પ્રમાણે : (૧) સંઘપૂજા :- સોંપત્તિ અનુસાર સાધુ-સાધ્વીની વસ્ત્ર-પાત્ર-પુસ્તક વગેરેથી તથા શ્રાવક-શ્રાવિકાની પહેરામણી વગેરેથી ભક્તિ-સન્માન કરવું.... ૯. ઉદ્યાન ૧૦, પ્રભાવના ૧૧. શુદ્ધિ -: Page #263 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય (ર) સાધર્મિક ભક્તિ :શ્રાવક – શ્રાવિકાને આમંત્રણપૂર્વક ઘરે લાવી સ્વાગત-વિનયાદિકરી માનપૂર્વક જમાડવા, પહેરામણી પ્રભાવના કરવી, દુ:ખી હોય તેના ધન વગેરેથી ઉદ્ધાર કરવા; ધકની સગવડ દેવી; ધર્મોમાં સ્થિર કરવા, ભૂલ કરનારને ઉદાર દિલે ભૂલથી બચાવવા, સન્માર્ગમાં પ્રાત્સાહિત કરવા, હાર્દિક વાત્સલ્ય ધરવું. ૨૧૦ (૩) યાત્રાત્રિક :– ૧. અષ્ટાફ્રિકા યાત્રા,-અટ્રૅઠાઇ મહાત્સવ; ગીત–વાજિંત્ર-ઉચિત દાન-વગેરેથી જિનેન્દ્ર ભક્તિ. ૨. રથયાત્રા,- ભગવાનને રથમાં પધરાવી ઠાઠથી વરઘેાડા. ૩. તી યાત્રા,- શત્રુજયાદિ તીથની યાત્રા.... (૪) સ્નાત્ર-મહાત્સવ :- રાજ, કે ન બને તે પર્વ દિવસે, એસતે મહિને કે છેવટે ભારે ઠાઠથી વર્ષમાં એક વાર પ્રભુને સ્નાત્ર મહેાત્સવ ઊજવવા. (૫) દેવદ્રવ્ય-વૃદ્ધિ :- ખેલી દ્વારા તથા પ્રતિમાજી અર્થે આભૂષણ-પૂજાસાધન-રોકડ દાન વગેરે દ્વારા દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરવી.... (૬) મહાપૂજા :- પ્રભુની આજુબાજુ શણગાર, મંદિર શણગારવુ વગેરે.... વિશિષ્ટ અગરચના, (૭) રાત્રિ–જાગરણ :ઉત્સવ પ્રસગે અગર ગુરુનિર્વાણાદિ પ્રસ ંગે રાત્રિએ ધાર્મિક ગીતગાનાદિથી જાગરણુ.... (૮) શ્રુતપૂજા :– શાસ્ત્રપુસ્તકાની પૂજા. ઉત્સવ, શાશ્ત્રા લખાવવા, છપાવવા વગેરે.... (૯) ઉદ્યાપન :– નવપદજી, વીસસ્થાનક વગેરે તપની Page #264 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસિક-વાર્ષિક-જન્મ કર્તવ્ય 31 પૂર્ણાહુતિ નિમિત્તે અગર બીજો પ્રસંગ પામીને જ્ઞાન-દર્શનચારિત્રનાં ઉપકરણનું પ્રદર્શન અને સમર્પણ • (૧૦) તીથ પ્રભાવના - વિશિષ્ટ પૂજા, વરઘોડા પદવી આદિ ઉત્સવ, ગુરુના ભવ્ય પ્રવેશ-મહોત્સવાદિ અનુકંપાદાનાદિ પૂર્વક કરવા દ્વારા લેકમાં જિનશાસનની પ્રભાવના કરવી... (૧૧) શુદ્ધિ :- સામાન્ય રીતે જ્યારે પા૫ સેવાય ત્યારે, યા દર પખવાડિયે, ચોમાસીએ કે છેવટે વર્ષમાં એકવાર ગુરુ પાસે પાપની શુદ્ધિ કરવી. અર્થાત ગુરુ આગળ બાળભાવે યથાશક્તિ જણાવી એનું પ્રાયશ્ચિત માગી લેવું, અને તે કરી આપવું. * ૧૮ જન્મ કર્તવ્ય તથા ૧૧ પડિમા * . ગૃહસ્થ આખા જીવનમાં એક વખત પણ આ કર્તવ્ય બજાવવા જેવા છે. - (૧) ચત્ય અર્થાત્ જિનમંદિર બનાવવું. એ માટે દ્રવ્યશુદ્ધિ, ભૂમિશુદ્ધિ, શુદ્ધસામગ્રી, કારીગરે સાથે ઉદારતાપ્રામાણિકતા, શુદ્ધ આશય અને જયણાનું લક્ષ રાખવું. કારીગરના ભાલ્લાસ વધારવા વગેરે (૨) વિધિપૂર્વક જિનપ્રતિમા ભરાવવી. (૩) તે જિનબિંબની ઠાઠથી પ્રતિષ્ઠા કરાવવી. (૪) પુત્રાદિને આડંબરપૂર્વક દીક્ષા અપાવવી. (૫) ગુરુઓની ગણ, પંન્યાસ, આચાર્ય વગેરે પદવીને ઉત્સવ કર. Page #265 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય (૬) શા લખાવવાં, શાસ્ત્રની વાચના કરાવવી. (૭) પૌષધશાળા બંધાવવી. (૮–૧૮) શ્રાવકની ૧૧ પ્રતિમા (પડિમા = વિશેષ અભિગ્રહ)ને વહન કરવી. આમાં સમ્યકત્વ વગેરે આ ૧૧ કક અભિગ્રહનું કમશઃ પાલન કરવાનું હોય છે– ૧. દર્શન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધ, ૫. પ્રતિમા (કોત્સર્ગ), ૬. બ્રહ્મચર્ય, ૭. સચિરત્યાગ, ૮. આરંભત્યાગ, ૯. પ્રખ્ય (નોકર) ત્યાગ, ૧૦. ઉદિષ્ટ (પિતાના નિમિત્તે કરેલ આહારાદિ) ત્યાગ, અને ૧૧. શ્રમણભૂત પ્રતિમા. આ દરેક ક્રમશઃ પહેલી ૧ માસ, બીજી ૨ માસ, ત્રીજી ૩ માસ સુધી, યાવત ૧૧મી ૧૧ માસ સુધી આરાધવાની એમાં ઉત્તરોત્તર પડિમાવહન વખતે પૂર્વની બધી પડિમાનું પાલન પણ હોય, કાતિક શેઠ સે વાર આ ૧૧ પડિમા વહી હતી. શ્રાવકને પૂર્વોક્ત બધી આરાધના ઉપરાંત “ધર્મબિંદુ' શાસ્ત્રમાં કહેલ અનેક ગુણે અને “પંચસૂત્રમાં બીજા સૂત્રમાં કહેલ આંતરિક ઉચ્ચ પરિણતિઓ તથા વિધાનને ખપ કરવાને હેય છે. તેમજ ચારિત્રને યોગ્ય ૧૬ ગુણે પ્રાપ્ત કરવાના હોય છે. તેથી એ સાધુ-ધર્મને યોગ્ય થાય છે. # પ્રશ્ના % ૧. ચેમાસામાં વિશેષ ધર્મ પ્રવૃત્તિ શા માટે? શું શું કરવું? ૨. વાર્ષિક ૧૧ કર્તવ્ય સમજાવે. ૩. જીવન માં એક વાર પણ કયાં કર્તવ્ય કરવાનાં? ૪. શ્રાવકની ૧૦ પ્રતિમા સમજાવો. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પર્વે અને આરાધના ચાલુ દિવસ કરતાં પર્વ દિવસમાં વિશેષ પ્રકારે ધર્મની આરાધના કરવી જોઈએ. કેમકે જેમ વ્યવહારમાં દિવાળી વગેરેના ખાસ દિવસમાં લેકે વિશિષ્ટ ભજન અને આનંદ પ્રમોદ કરે છે, તે સાંસારિક ઉલાસ વધે છે, એવી રીતે પર્વ–આરાધના વિશેષ પ્રકારે કરવાથી ધર્મને ઉલલાસ વધે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ २१४ દરેક માસની ૨ મીજ ૨ પાંચમ મા. સુ. ૧૧ ૨ અગિયારસ =મોન અગિ = ૨ ચૌદસ પુનમ અમાસ * પત્ર દિવસેાની નોંધ કા. સ. પ ૩ ચોમાસી ચૌદશ મા. વ. ૧૦ – પેષ દસમ પેા, વ. ૧૩ =મેરુ તેરસ કુલ ૧૨ તિથિ | ફાગણુ વ. ૮ વર્ષીતપ પ્રારંભ જૈન ધર્મના પરિચય વર્ષની જુદી જુદી ૬ અઠ્ઠાઇ તિથિઓમાં ૨૪ તીથ કરાનાં * કારતક ફાગણુ -અષાઢમાં ૩ અઠ્ઠાઇ દિવસે સુદ ૭ થી ૧૪ *ૌત્ર આસામાં ૧૨૦ કલ્યાણક ખાસ કરીને વીર પ્રભુનું ચ્યવન કલ્યાણક અષાડ સુદ દે જન્મ કલ્યાણક ચૈત્ર સુદ ૧૩ દીક્ષા કલ્યાણક કારતક વદ ૧૦ કેવળજ્ઞાન ૩૦ વૈ. સુદ ૧૦ મેાક્ષ ક॰ દિવાળી નવપદજીની ઓળીની એ C સામાન્ય પ દિવસેામાં તપસ્યા, અર્હત્ પ્રભુની વિશેષ ભક્તિ, દેવવંદન, ચૈત્યપરિપાટી (ગામના મદિશમાં દન) સમસ્ત સાધુને વંદના, પૌષધ, સામાયિક, બ્રહ્મચર્ય તથા બે વાર પ્રતિક્રમણ આદિ કરવુ. સચિત્તજલ-ત્યાગ વિગઈ-ત્યાગ, લીલે તરી-ત્યાગ, દળવું-ખાંડવું–કપડાંધાવાં— રગવુ –ખાદ્દવુ..... વગેરે આરંભ-સમારંભના ત્યાગ, ફ્લેશ અઠ્ઠાઇ * પર્યુષણુ અઠ્ઠાઇ Page #268 -------------------------------------------------------------------------- ________________ પાં અને આરાધના કલહના ત્યાગ કરવા. પ્રાયઃ પરભવનું આયુષ્ય પતિથિએ 'ધાય છે, તેથી પદિવસ ધર્મોંમય જાય તે દુર્ગાંતિનું આયુષ્ય ન બંધાય. દર માસે ખીજ વગેરે બાર તિથિ આરાધવી. તે ન મની શકે તે ક્રમમાં ક્રમ પાંચ તિથિ.- સુદ ૫, છે ૮, એ ૧૪, તે અવશ્ય આરાધવી. બાકી બારમાંની એકાદ તિથિ તે તે ઉદ્દેશથી ઉપવાસ વગેરેથી ખાસ આરાધવામાં આવે છે; જેમકે અગિયારસ ૧૧ ગણધરની તથા ૧૧ અંગની ખારાધના માટે આરાધાય. પણ બધી પતિથિએ ઉચ્ચ રીતે કદાચ ન આરાધી શકાય, તે પણ શક્ય પ્રમાણમાં કાંઈ ને કાંઈ વિશેષ ત્યાગ, જિનભક્તિ, દાન, પ્રતિક્રમણ, આરભ-સ કેચ વગે૨ે આરાધવુ. ૨૧૫ કલ્યાણક તિથિઓમાં બીન્નુ` ન બને તે ક્રમમાં કમ તે તે પ્રભુના નામની તે તે કલ્યાણકની નવકારવાળી ગણવી તેથી અદભક્તિના ભાવ જાગતા અને વધતા રહે છે. ચેામાસી અગિયારસ અને ચે।માસી ચૌદશે ઉપવાસ, પૌષધ,ચે માસી દેવવદન વગેરે કરાય છે. આરાધક આત્માએ પક્ષી ( પાક્ષિક) ચૌદશે ઉપવાસ, ચેમાસી ચૌદશે છઠ્ઠું ( ૨ ઉપવાસ ) અને સ ંવત્સરીને ડ્રમ અવશ્ય કરવા જોઇએ. એમાં ચૌદશે હૂની શક્તિ ન હોય તે અગિયારસ–ચૌદશ એના છુટા ઉપવાસ કરવાથી પણ એ ચેમાસી પવને તપ પૂરો થાય. કારતક સુદ ૧ સવારે વ આખુય ચઢતા ધમરગે, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન ધર્મને પરિચય સારી ધર્મસાધનાથી અને સુંદર ચિત્ત-સમાધિથી પસાર થાય એ માટે નવમરણ, ગૌતમરાસ સાંભળવાને, પછી ચૈત્ય પરિપાટી, પછી સ્નાત્ર-ઉત્સવ સાથે વિશેષ પ્રભુભક્તિ કરવી. કારતક સુદ ૫ સૌભાગ્ય પંચમી છે. એ દિવસે જ્ઞાનની આરાધના માટે ઉપવાસ, પૌષધ, જ્ઞાનપંચમીના દેવવંદન, “નમેનાણસ્સ”ની ૨૦ માળાના ૨૦૦૦ જાપ કરાય છે. માગશર સુદ ૧૧ મન અગિયારસ છે માટે આ દિવસ-રાત મૌન રાખી ઉપવાસ સહ પૌષધ કર, મીન અગિયારસના દેવવંદન, તથા તે દિવસે થયેલ ૯૦ ભગવાનના ૧૫૦ કલ્યાણકની ૧૫૦ માળા ગણવાની માગશર વદ ૧૦ પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક હિઈ એ દિવસે ખીરનું એકાશન અગર આયંબિલ કરી, પાર્શ્વ પ્રભુની સ્નાત્રાદિથી ભક્તિ તથા ત્રિકાળ દેવવંદન અને » હીં શ્રી પાર્શ્વનાથ અર્હતે નમઃ ની ૨૦ માળા ગણાય છે. વિશેષમાં મા. વદ ૯ એકા, તથા મા. વદ ૧૧ પાW. દીક્ષા કલ્યાણક હેઈ એકાસણું કરાય છે. પછી દર મહિનાની વદ દશમે આ આરાધના કરવાની. મેરુ તેરસઃ પિષ વદ ૧૩-આ યુગના પ્રથમ ધર્મપ્રવર્તક શ્રી કષભદેવ તીર્થંકર પ્રભુને મેક્ષ-ગમન દિવસ છે. આ દિવસે ઉપવાસ કરી પાંચ મેચની રચના તથા ઘીના દીવા કરી “શ્રી રાષભદેવ પારંગતાય નમઃ' ના ૨૦૦૦ જાપ કરાય છે ફાગણ વદ ૮ ત્રાષભદેવ પ્રભુના જન્મ અને દીક્ષા Page #270 -------------------------------------------------------------------------- ________________ પ અને આરાધના ૨૧૭ કલ્યાણકને દિવસ છે. અહીં આગલા દિવસથી છઠ્ઠ યા અઠ્ઠમ કરી વર્ષીતપ શરૂ કરાય છે. એમાં એકાંતરે ઉપવાસબિયાસણ સતત ચાલે છે. વચમાં ચૌદશ આવે ત્યાં ઉપવાસ જ કરે, માસીને છઠ્ઠ કરે. એમ સળંગ ચાલતાં બીજા વર્ષના વૈશાખ સુદ બીજ સુધી તપ ચાલે છે. વૈશાખ સુદ ૩ અક્ષય તૃતીયાના દિવસે વર્ષીતપનું માત્ર શેરડીના રસથી પારણું થાય છે. અષભદેવ પ્રભુએ તે સળંગ એકલાં ચેવિહાર ઉપવાસ લગભગ ૪૦૦ દિવસ કરેલા અને શ્રેયાંસકુમારે વૈશાખ સુદ ત્રીજે પારણું કરાવેલું. એને આ વર્ષીતપ સૂચક છે. વૈશાખ સુદ ૧૧ મહાવીર પ્રભુએ પાવાપુરીમાં શાસનની સ્થાપના કરી, ૧૧ ગણધરદીક્ષા, દ્વાદશાંગી આગમરચના, ને ચતુર્વિધ સંઘરચના આ દિવસે થયેલ. આની સકલસંઘમાં ખાસ સમૂહ-ઉપાસના થવી જોઈએ. (આજે ૧૫ મી ઓગસ્ટ આ દેશ ઊજવે છે ને?) દિવાળીએ પ્રભુ મહાવીરદેવે આગલા દિવસે સવારથી ધર્મદેશના શરૂ કરેલી તે સળંગ ઠેઠ દિવાળીની પાછલી રાત સુધી એટલે કે ૧૬ પહેર દેશના ચાલી, પછી પ્રભુ નિર્વાણ પામ્યા. લોકોએ ભાવદીપક ગયાની સ્મૃતિરૂપે દીવા ક્ય તેથી દિવાળી પર્વ ચાલ્યું. નિર્વાણ પછી પ્રભાતે ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન થયું. છટ્ઠ કરીને દિવાળીની રાત્રે પહેલાં શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ” ની ૨૦ માળા, પાછલી રાત્રે વીર નિર્વાણનું દેવવંદન તથા શ્રી મહાવીરસ્વામી પારંગતાય Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન ધર્મને પરિચય નમની ૨૦ માળા, પછી ગૌતમસ્વામીજીના દેવવંદન અને શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ” ની ૨૦ માળા ગણવાની.. શ્રી મહાવીર ભગવાનના પાંચ કલ્યાણકના દિવસે એ વિશેષમાં વરઘોડો, સમૂહ વીરગુણ-ગાન, પૂજાભાવના અને તપ સાથે ૨૦-૨૦ માળા ગણવાની, વર્ષમાં માળા કમશઃ કારતક વદ ૧૦ દીક્ષા કલ્યાણક શ્રી મહાવીરસ્વામીનાથાય નમઃ', રૌત્ર સુદ ૧૩ જન્મ કલ્યાણક “શ્રી મહાવીરસ્વામી અહંતે નમઃ”, વૈશાખ સુદ ૧૦ કેવળજ્ઞાન શ્રી મહાવીરસ્વામી-સર્વજ્ઞાય નમઃ', અસાડ સુદ ૬, ચ્યવનકલ્યાણક “શ્રી મહાવીરસ્વામી–પરમેષ્ઠિને નમઃ, દિવાળીએ નિર્વાણ “શ્રી મહાવીરસ્વામી-પારંગતાય નમઃ'. ચેવાશે તીર્થકર ભગવાનના કલ્યાણક દિવસે તપ, જપ, જિનભક્તિ આદિથી આરાધના કરવામાં અદૂભુત લાભ છે. તપમાં એક જ દિવસે ૧, ૨, ૩, ૪ યા ૫ કલ્યાણકે હેય તે ક્રમશઃ એકાશન–નીવી-આંબેલ-ઉપવાસ અને ઉપવાસ સાથે એકાશન કરવું. પ્રભુના ચરિત્ર વાંચવા. અરિહંત પદ આરાધનાથે ૧૨ લેગસ્સનો કાઉસ્સગ્ગ, ૧૨ ખમાસમણાં, ૧૨ સાથિયા, ત્રિકાળ દેવવંદન, ઉભયકાળ પ્રતિકમણ, બ્રહ્મચર્ય... વગેરે કરવું. બધું શક્ય ન હોય તે ઓછામાં ઓછું, છેવટે તે તે કલ્યાણકની એક માળા ગણીને પણું કલ્યાણકની સ્મૃતિ કરવી...... ૬ અઠ્ઠાઈ-કારતક-ફાગણ-અષાડની ૩ અઠ્ઠાઈ, ૮ દિન સુદ ૧૪ સુધી, ૨ અઠ્ઠાઈ ચૌત્ર અને આસે સુદ ૭ થી Page #272 -------------------------------------------------------------------------- ________________ પ અને આરાધના ૨૧૯ ૧૫ સુધી શાશ્વતી ઓળીમાં અને એક અફ઼ાઈ પર્યુષણાની શ્રાવણ વદ ૧૨ થી ભા. સુદ ૪ સુધી એમ છ અઠ્ઠાઈ પર્વ આરાધવા. એમાં ખાસ કરીને લીલેરીત્યાગ, આરંભસંકોચાદિ કરવું. શાશ્વતી ઓળીમાં ખાસ કરીને નવ પદ, (૫ પરમેષ્ઠી અને દર્શન–જ્ઞાન–ચાત્રિ-ત૫)ની આરાધના કરાય છે. ૧-૧ દિવસે ૧-૧ પદ. તેમાં નવે દિવસે આયંબિલ કરવાના હેય છે. અને તે તે પદની ૨૦-૨૦ માળા, પ્રદક્ષિણ-ખમાસમણ અને સાથિયા, નવ મંદિરે નવ ચેત્યવંદન કરવાના. પર્યુષણમાં આઠેય દિવસ અમારી પ્રવર્તન (જીને અભયદાન), સાધર્મિક વાત્સલ્ય, કલ્પસૂત્રનાં શ્રવણ સાથે, અઠ્ઠમ તપ, બારસાસૂત્ર શ્રવણ, સર્વ જીવને ક્ષમાપના, ચૈત્ય પરિપાટી અને સાંવત્સરિક પ્રતિક્રમણ, આ ખાસ કરવાનું હોય છે. 9 પ્રશ્ન 8 ૧. વૈશાખ સુદ ૩, અષાઢ સુદ ૬, કારતક વદ ૧૦, માગશર સુદ ૧૦-૧૧ નાં મહત્વ સમજાવે. ૨. મહાવીર પ્રભુનાં પાંચ કલ્યાણક કયા દિવસે આવે છે? ૩. પર્વોની આરાધના શા માટે? ૪. કલ્યાણની આરાધના કેવી રીતે કરાય? ૫. શાશ્વતી ઓળી અને પર્યુષણનાં કર્તવ્ય કયા? Page #273 -------------------------------------------------------------------------- ________________ સાધુધ (સાધ્વાચાર) પ્રવેશક્રમ - સાચી ધર્મસાધના કરવાના મૂળમાં કારણભૂત સંસારના જન્મ-મરણ, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ– સંગ, રોક-શેક, આધિ-વ્યાધિઉપાધિ અને પાપસેવન તથા કર્મની કારમી ગુલામી પર કંટાળે છે, અને એથી છૂટી મેક્ષ પામવાની તમન્ના હોય છે. આ કંટાળે એ વૈરાગ્ય છે. વૈરાગ્ય હોવા છતાં હજી મેહની પરવશતા અને કમતાકાત હાઈ ઘરવાસ રાખીને ધર્મ સાધવાનું બને છે. પરંતુ ઘરવાસે રેજીદા જીવનમાં થતા કાય [ પૂર્વોક્ત પૃથ્વીકાયથી માંડી ત્રસકાય સુધી જીવેના સંહાર, તથા સત્તર પાપસ્થાનકના સેવન એને ખૂબ ખૂચે છે. તેથી એ વૈરાગ્ય-વૃદ્ધિ અને વિલાસના પ્રયત્નમાં રહે છે. એ Page #274 -------------------------------------------------------------------------- ________________ वर्धमान सेवा केन्द्र बंबई. हमारे गुरू - Page #275 -------------------------------------------------------------------------- ________________ Page #276 -------------------------------------------------------------------------- ________________ સાધુધર્મ (સાધ્વાચાર) ૨૨૧ વધતાં ઘરવાસ, કુટુંબ-પરિવાર, માલ-મિલકત અને આરંભ-સમારંભનાં જીવન પ્રત્યેથી અત્યન્ત ઊભગી જઈ એને ત્યાગ કરી દે છે, અને યોગ્ય સદૂગુરુના ચરણે પિતાનું જીવન ધરી દે છે, અહિંસા સંયમ અને તપનું કઠેર જીવન જીવવા તૈયાર રહે છે. ગુરુ પણ એને ચકાસી જોઈ અરિહંત પરમાત્માની સાક્ષીએ મુનિદીક્ષા આપી જીવનભરના સાવદ્ય વ્યાપાર [પાપ પ્રવૃત્તિના ત્યાગરૂપ સામાયિકની પ્રતિજ્ઞા કરાવે છે. હવે એને પૂર્વનું કાંઈ જ યાદ ન આવે માટે એનું નામ પણ નવું સ્થાપિત કરે છે. આ નાની દીક્ષા થઈ, “સામાયિક ચારિત્ર’ થયું. એ પછી એને સાધ્વાચાર અને પૃથ્વીકાયાદિ ષડજીવનિકાયની રક્ષાની સમજ તથા તાલીમ અપાય છે. ત્યારબાદ એને તપ સાથે સૂત્રના દ્વહન કરાવાય છે. બાદ યોગ્ય જણાતા એને સૂકમપણે હિંસાદિપાપ મન, વચન, કાયાથી કરું નહિ, કરાવું નહિ, ને અમેદું નહિ, એવી ત્રિવિધ વિવિધ પ્રતિજ્ઞા કરાવાય છે. આ અહિંસાદિ મહાવ્રતનું ઉચ્ચારણ એ વડીદીક્ષા કહેવાય છે. એ દેપસ્થાપનીય ચારિત્ર' છે. એમાં પૂર્વ-ખલિત ચારિત્રપર્યાયના છેદ સાથે મહાવ્રતોમાં ઉપસ્થાપન છે. સાધુની દિનચર્યામાં રાત્રિને છેલ્લે પહોર શરૂ થતાં નિદ્રા છેડી પંચપરમેષ્ઠી -સ્મરણ, આત્મનિરીક્ષણ તથા ગુરુચરણે નમસ્કાર કરે છે. પછી ઈરિયાવહિય કરી કુસ્વપ્નશુદ્ધિને કાર્યોત્સર્ગ કરવાપૂર્વક ચૈત્યવંદન કરી Page #277 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મોના પરિચય સ્વાધ્યાય-ધ્યાન કરે છે. પ્રહુરના અંતે પ્રતિક્રમણ કરી વસ્તુ રજોહરણાદિની પ્રતિલેખના કરે છે, ત્યાં સૂર્યોદય થાય છે. ૨૨૨ પછી સત્રપેરિસીમાં સૂત્રાધ્યયન કરી ૬ ઘડી દિન ચઢયે પાત્રપ્રતિલેખના કરે છે. પછી મ`દિરે દર્શન ચૈત્યવ’દન કરી. આવી અ પેરિસીમાં સૂત્રાનું અધ્યયન કરે છે. ગામમાં ભિક્ષાના અવસરે ગોચરી (ગાય કાઈને કિલામા ન પહોંચાડતી ચરે એ રીતની ભિક્ષા) લેવા માટે જાય છે. એમાં ૪૨ દોષ ત્યજી અનેક ફરતા ફરતી ઘરમાંથી ભિક્ષા લાવી ગુરુને દેખાડતાં ગેાચરી લીધાની વિગત રજૂ કરે છે. પછી પચ્ચક્ખાણુ પાળી સજ્ઝાય-ધ્યાન કરી આચાય, ઉપાધ્યાય, બાળ-ગ્લાન, તપસ્વી- મહેમાન વગેરેની ભક્તિ કરી, રાગ-દ્વેષાદિ પાંચ દ્વેષ ટાળીને આહાર વાપરે છે. પછી ગામ બહુાર સ્થડિલ (નિર્જીવ એકાંત ભૂમિએ ) શૌચાય જઇ આવી. ત્રીજા પહેારના-અંતે વસ્ત્ર-પાત્રાદિની પ્રતિલેખના કરે છે, પછી ચાથે પહેાર સ્વાધ્યાય કરી ગુરુવંદન પચ્ચક્ખાણુ કરીને ચિત્રના લઘુશ’કાદિ અર્થે જવુ' પડે તેની નિર્જીવ જગા જોઇ કરી પ્રતિક્રમણ કરે છે. ત્યારબાદ ગુરુની ઉપાસના કરી. રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સંથારાપેારિસી ભણાવી શયન કરે છે. (૧) સાધુજીવનમાં બધુ જ ગુરુને પૂછીને કરવાનુ હોય છે, (૨) બિમાર મુનિની સેવા પર ખાસ લક્ષ રાખવાનું, હૈય છે, તે સિવાય (૩) આચાર્યંદિની સેવા તથા ગુર્વાદિકના વિનય ભક્તિ કરવાની, (૪) દરેકે દરેક આગળ બાળભાવે આલેાચન-પ્રકાશનપૂર્વક પ્રાયશ્ચિત લેવાનુ સ્ખલનાએનુ ગુરુ Page #278 -------------------------------------------------------------------------- ________________ સાધુધમ ( સાધ્વાચાર ) હાય છે, (૫) શયતાએ રાજ એકાશન અને વિગએને ત્યાગ, (૬) પર્વ તિથિએ વિશેષ તપ, (૭) વર્ષોમાં ત્રણ યા બે વાર કેશને હાથેથી લેચ, (૮) શેષકાળમાં ગામેગામ પાદ વિહાર, (૯) સૂત્ર-અર્થ નુ ખૂબ ખૂબ પારાયણ....વગેરે કરવાનુ હોય છે. પરિગ્રહ અને સ્ત્રીએથી તદ્દન નિરાળા રહેવાનું, કાઈ પરિચય, વાતાચીતા, નિકટવાસ વગેરે કરાય નહિં. એમ સ્ત્રી, ભેાજન, દેશ કે રાજ્ય સંબધી વાતા કરાય નહિ ટૂંકમાં મનને આંતરભાવથી માહ્યલાવમાં લઇ જાય એવી કાઇ પણ વાણી, વિચાર કે વર્તાવ કરવાના નહિ. માટે જ ગૃહસ્થ પુરુષોને પણ ખાસ સંસગ નદ્ઘિ રાખવાને સાધુજીવનમાં ઇચ્છાકાર આદિ દશ પ્રકારની સમાચારી, ખીજા અનેક પ્રકારના આચાર, અષ્ટ પ્રવચનમાતા ( સમિતિ-ગુપ્તિ ), સંવર, નિરા અને પંચાચારનું' પાલન કરવાનું હાય છે. * ૧૦-સમાચારી ૨૨૩ (૧) ઈચ્છાકાર-સાધુએ પેાતાનું કાર્ય મુખ્યતયા જાતે જ કરવાનુ છે, પરંતુ કારણવશ બીજા સાધુ પાસે કરાવવુ‘ પડે તે તમે આ કરશે ?’ એમ સામાની ઇચ્છા પૂછીને કરાવવુ’.... 6 (૨) મિથ્સાકાર-ભૂલ થઈ જાય તે તરત મિચ્છામિ દુક્કડ' (મારું' દુષ્કૃત્ય મિથ્યા થાઓ) કહેવુ..... " (૩) તથાકાર-ગુરુ કાંઈ ફરમાવે કે તરત તત્તિ ' ( તેમ હા) કહેવુ.... Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન ધર્મને પરિચય (૪) આવકી -બહાર જતાં પહેલાં આવશ્યક લઘુશંકા-વડીલંકા પતાવી “આવસ્યહી” કહીને નીકળવું.... (૫) નૈધિકી-મુકામમાં પેસતાં નિસાહિ” કહેવું (૬) પૃચ્છના-કાંઈ કામ કરતાં પહેલાં ગુરુને પૂછવું... (૭) પ્રતિપૂછના-કામ માટે બહાર જવાના અવસરે ગુરુને ફરીથી પૂછવું.... (૮) છંદના-આહાર વાપરતાં પહેલાં મુનિઓને છંદ અર્થાત્ ઈચ્છા પૂછવી કે આમાંથી લાભ આપશે ?' (૯) નિમંત્રણ–ભિક્ષા લેવા જતાં પહેલાં મુનિઓને નિયંત્રણા કે “આપના માટે હું શું લાવું?” (૧૦) ઉપસંપદા-તપ, વિનય, શ્રત, વગેરેની તાલીમ માટે તેને ચોગ્ય આચાર્યનું સાંનિધ્ય સ્વીકારવું. બીજા પણ આવશ્યક, સ્વાધ્યાય, વગેરે આચારે છે. ઉપરાંત સંવર, પ્રવચનમાતા, પંચાચાર અને નિજર માર્ગની પણુ આરાધના કરવાની હોય છે, જેનું વર્ણન હવે પછીના પ્રકરણમાં કરવામાં આવશે. ૪ પ્રકને . ૧. સાધુધર્મ લેવા માટે શી તૈયારી હેય? વડી દીક્ષા એટલે શું ? ૨. સાધુની દિનચર્યા લખે. ૩. સમજાવે, ૧૨ પરીસહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના. Page #280 -------------------------------------------------------------------------- ________________ Page #281 -------------------------------------------------------------------------- ________________ पठार - - - E07 तप | WHAVA ति STO Ve 52 ZilalKD भावना बीमा . | गुप्ति । पश्ष्यिह समिति एन प्राणिदया यतिधर्म भावना चरित्र वमा सेवा कोल्न बैंड Page #282 -------------------------------------------------------------------------- ________________ ૩૧. સંવર સંવરણ એટલે ઢાંકણું આશ્રવ પર ઢાંકણુ કરી જે કર્મ આવતાં અટકાવે, આશ્રવને રોકે, તેનું નામ સંવર. એના મુખ્ય છ ભેદ છે – સમિતિ, ગુપ્તિ, પરીસહ યતિધર્મ, ભાવના અને ચારિત્ર. આ દરેકથી ક્યા આશ્રવ અટકે? આ બધા વાસ્તવિક સંવર તે જ બને કે એ જિનાજ્ઞાને વળગીને સેવાય, તેથી સમ્યકત્વ આ સંવરમાં અનુસ્યુત યાને વણાયેલું છે, જેના વડે મિથ્યાત્વ આશ્રવ અટકે છે. ચારિત્ર ને યતિધર્મથી અવિરતિ અને ઈન્દ્રિય આશ્રવ અટકે છે, કષાયે અટકે છે. સમિતિ-ગુપ્તિ અને પરિસિહ વગેરેથી ચોગ (ક્રિયા) અને પ્રમાદ આશ્રવ અટકે છે. આમ સંવરથી આશ્રવ-નિરોધ થાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય એક પાંચ સમિતિ : સમિતિ એટલે પ્રવૃત્તિમાં સમ + ઈતિ=સમ્યગૂ ઉપયોગ, લક્ષ, જાગૃતિ, તકેદારી, સાવધાની. આવી પાંચ સમિતિ છે. ૧. ઈસમિતિ એટલે ગમન ગમનમાં ઠાઈ જીવને કિલામણું ન થાય એ માટે ઉપયોગ રાખીને નીચે ધૂસર પ્રમાણે દષ્ટિ રાખી ચાલવું તે તકેદારી. ૨. ભાષાસમિતિ એટલે ઉઘાડે મેં અથવા સાવધ (સપાપ હિંસાદિપ્રેરક-પ્રશંસક નિંદા વિકથાદિરૂપ), યા અપ્રિય, અવિચારિત, સંદિગ્ધ જિનાજ્ઞાવિરુદ્ધ, મિથ્યાત્વાદિપ્રેરક, કે વપર-અહિતકારી ન બેલાઈ જાય એ રીતની વાણમાં સાવધાની. ૩. એષણ સમિતિ એટલે મુનિને આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ(મુકામ)ની ગવેષણુ-ગ્રહણેષણામાં કયાંય આધામિક (મુનિ માટે બનાવેલું) વગેરે દોષ ન લાગે એ રીતની સાચવણ; તથા ગ્રાસેષણમાં વાપરતાં રાગાદિ દોષ ટાળવાની કાળજી. ૪. આદાનભંડ માત્રનિક્ષેપ-સમિતિ એટલે પાત્ર વગેરે લેવા-મૂકવામાં જીવ ન મરે એ માટે જેવપ્રમાર્જવાનું લક્ષ. પ. પારિઠાપનિકા-સમિતિ એટલે મળ-મૂત્ર વગેરેને નિર્જીવ-નિર્દોષ જગા પર ત્યજવાની તકેદારી. ત્રણ ગુપ્તિ આ ગુપ્તિ એટલે સંગેપન, સંયમન. એ બે રીતે- (૧) Page #284 -------------------------------------------------------------------------- ________________ સંવર ૨૨૭ મન-વચન કાયાને અશુભ વિષયોમાં જતા અટકાવવા, અને (૨) શુભમાં પ્રવર્તાવવા. તાત્પર્ય ગુપ્તિ અકુશળ ગને નિરોધ ને કુશળ યોગનું પ્રર્વતન અર્થાત્ નરસા વિચાર-વાણી-વર્તાવ અટકાવી શુભ આચરવા તે. આમ ગુતિ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભયરૂપ હાઈ બહુ મહત્ત્વની છે. ૨૨ પરીસહ ૯ પરીસહ એટલે (૧) રત્નત્રયીની નિશ્ચળતા, (૨) આત્મસત્ત્વ-વિકાસ અને (૩) કર્મનિર્જરાના હેતુએ અસંયમની ઈચછા કર્યા વિના સમતા-સમાધિથી સહન કરાય છે. એમાં (૧ થી ૧૨) ૧. ભૂખ- ૨, તરસ- ૩. ઠંડી– ૪. ગરમી૫. દંશ (મચ્છરાદિની)- ૬. ખાડા-ખાદિવાળી વસતિ (મુકામ)- ૭. આકેશ અનિષ્ટવચન- ૮. લાત વગેરેના પ્રહાર– ૯. રેગ- ૧૦. દર્ભના સંથારા- ૧૧. શરીર પર મેલ– ૧૨. અલ્પ જીર્ણ વસ્ત્ર-આને કર્મક્ષયમાં સહાયક તથા સત્ત્વવર્ધક માની + દીન- દુખિયાર ન બનતાં સમ્યફ સહર્ષ સહન કરવા. એમ.- ૧૩, ઘર-ઘર ભિક્ષાચર્યાએ જવામાં શરમ-ગર્વદિીનતા નહિ- ૧૪. આહારાદિ પ્રાપ્ત ન થાય તે અવિકૃત ચિત્તવાળા રહી તપવૃદ્ધિ માનવી - ૧૫, સ્ત્રી અનિચ્છાએ દેખાઈ જાય તે રાગ, કીડા મરણ વગેરે ન કરતાં નિર્વિકાર આત્મસ્વરૂપ વિચારવું.- ૧૬. નિષદ્યા=(i) મશાનાદિમાં કાયોત્સર્ગ વગેરે વખતે નિભીક રહેવું, ને (i) સ્ત્રી–પશુનપુંસકરહિત સ્થાન સેવવું.- ૧૭. અરતિ (ઉદ્વેગ) થઈ જતાં Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન ધર્મને પરિચય ધમૌર્ય ધારણ કરવું, “મને અણમોલ સંયમ સંપત્તિ મળી છે, પછી મારે બીજી શી ખોટ છે તે અરતિ કરું?” એમ વિચારી અરતિ રોકવી – ૧૮. આહાર-વસ્ત્રાદિથી સત્કાર, અને– ૧૯. વંદન-પ્રશંસાદિથી પુરસ્કાર થતાં રાગ, ગર્વ કે પૃહા ન કરવી- ૨૦. સારી પ્રજ્ઞા (બુદ્ધિ) પર ફૂલાઈ ન જવું- ૨૧. અજ્ઞાન પર (ભણતાં ન આવડે તો) દીન ન બનતાં કર્મ-ઉદય વિચારી જ્ઞાનોદ્યમ ચાલુ રાખવે; અને– ૨૨. અશ્રદ્ધા, તત્ત્વશંકા કે અતત્ત્વકાંક્ષા ઊઠતાં “સર્વ કહેલામાં મીનમેખ ફરક હેય નહિ, એમ વિચારી એને વી. દસ યતિધામ એક ૧ ક્ષમા (સમતા-સહિષ્ણુતા), ૨. નમ્રતા-લઘુતા-મૃદુતા, ૩. નિખાલસતા-સરળતા- ભદ્રકતા, ૪ નિભતા, પ. તપ (બાહ્ય આભ્યતર ), ૬. સંયમ (પ્રાણિ-દયા અને ઈન્દ્રિયનિગ્રહ), ૭ સત્ય (નિવઘ ભાષા), ૮. શૌચ (માનસિક પવિત્રતા, અચૌર્ય-ધર્મસામગ્રી પર પણ નિર્મોહતા,) ૯. અપરિગ્રહ, અને ૧૦, બ્રહ્મચર્ય-આનું પૂર્ણ પાલન કરવું. બાર ભાવના :વારંવાર ચિંતવીને આત્માને જેનાથી ભાવિત કરાય તે ભાવના. આવી ભાવના બાર પ્રકારની છે. (૧) અનિત્ય – “સર્વ બાહ્ય આત્યંતર સંગ અનિત્ય છે, વિનશ્વર છે. હું અવિનાશી, મારે એના મેહ શા?” (૨) અશરણ - “ભૂખ્યા સિંહ આગળ અશરણ હરણિયાની જેમ અશાતાદિ પાપના ઉદય, મૃત્યુ કે પરલેક Page #286 -------------------------------------------------------------------------- ________________ સંવર २२८ ગમન વખતે અશરણ-અનાથ જીવને ધન, કુટુંબ વગેરે કઈ જ બચાવનાર નથીએમ વિચારી શરણભૂત ધર્મને જ વળગે. (૩) સંસાર : - “ભવચક્રમાં માતા પત્ની થાય છે, પત્ની માતા થાય છે! શત્રુ મિત્ર થાય છે! મિત્ર શત્રુ થાય છે ! કે બેહંદ સંસાર! ત્યાં મમતા શી? અહે જન્મજરા-મૃત્યુ, રોગ-શેક, વધ-બંધ, ઈષ્ટ–અનિષ્ટ વગેરેથી દુઃખભર્યો સંસાર!” એમ વૈરાગ્ય વધારે. (૪) એકવ:- “હું એકલું છું. એકલે જન્મ-મરૂં છું, એકલે રેગી–દુઃખી થાઉં છું, મારા જ ઉપારેલાં કર્મના ફળ મારે એકલાને જ ભેગ્ય છે. તે હવે સાવધાન બની રાગદ્વેષ ટાળી નિઃસંગ બનું.' (૫) અન્યત્ર :- “અનિત્ય-અબુઝ-(જડ) પ્રત્યક્ષ શરીર જુદું છે, નિત્ય-સજ્ઞાન–અદશ્ય હું આત્મા તદ્દન જુદો છું. ધન કુટુંબ વગેરે ય મારાથી તદ્દન જુદા છે.” એમ ભાવીને એ બધાની મમતા મૂકે. (૬) અશુચિત્ર:- “આ શરીર ગંદા પદાર્થમાં પેદા થયું, ગંદાથી પોષાયું, વર્તમાનમાં ય અંદર બધે ગંદુ છે. અને વધારામાં ખાનપાન વિલેપનને ગંદુ કરનારું છે. એને મેહ છોડી દમન-ત્યાગ-તપ સાધી લઉં. – વિચારી કાયાને કસ ખેંચે. (૭) આશ્રવ :- આમાં એકેક આશ્રવના કેવા અનર્થ છે તે વિચારે અને ભાવે કે, “જેમ નદી ઘાસને, તેમ ઈન્દ્રિયાદિ આશ્રવ જીવને ઊન્માર્ગે અને દુર્ગતિમાં તાણ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈન ધર્મને પરિચય જાય છે. એ કેટકેટલાં કર્મ બંધાવે છે! એને હવે ડું” શકય ત્યાગ કરે. (૮) સંવર:- આમાં એકેક સંવરના મહાલાભ વિચારી ભાવે કે “અહે! સમિતિ-ગુણિયતિધર્મ વગેરે કેવા સુંદર આવ-વિધિ! એને સેવ કર્મબંધનથી બચું” (૯) નિર્જરા :- આમાં નિર્જરાના એટલે કે ૧૨ પ્રકારના તપમાંના એકેક તપના લાભ વિચારી ભાવે કે પરાધીન પણે અને અનિચ્છાએ તિર્યંચાદિ ગતિમાં સહાતી પીડાથી બહુ કર્મ નથી ખપતા, બાહ્ય અભ્યતર તપથી એ બહુ ખપે છે. એ અલૌકિક તપ સેવું.” (૧૦) લકસ્વભાવ - આ ભાવનામાં જી-પુદ્ગલે વગેરેથી વ્યાપ્ત અધ-મધ્ય-ઉદ્ઘ લેકનું સ્વરૂપ વિચારે, લકના ભાવે, ઉત્પત્તિ-સ્થિતિ-નાશ સંસાર–મેક્ષ વગેરે વિચારી તત્ત્વજ્ઞાન અને વૈરાગ્યને નિર્મળ કરે. (૧૧) બોધિદુલભ ચારે ગતિમાં ભટકતા, અનેક દુખેમાં ડુબતા અને અજ્ઞાન આદિથી પીડાતા જીવને બેધિ અર્થાત જૈનધર્મની પ્રાપ્તિ કેવી અતિ દુર્લભ છે? એ વિચારે; ને ભાવે કે “જે એ બધિ અહીં, મળી છે, તે પ્રમાદ જરા ય ન લેવું, ને ધર્મ આરાધી લઉં.” સમ્યકત્વાદિ ધર્મમાં વેગ વધારે. (૧૨) ધર્મ સ્વાખ્યાત :- “અહો ! સર્વજ્ઞ અરિહંત ભગવાને કે સુંદર કૃતધર્મ અને ચારિત્ર-ધર્મ ફરમાવ્યા છે! માટે એમાં ખૂબ ઉધત અને સ્થિર થાઉં.” આ Page #288 -------------------------------------------------------------------------- ________________ સંવર ૨૩૧ ભાવનાઓ વારંવાર કરવાની. તે તે પ્રસંગે તેવી તેવી ભાવના ઝળકાવવાની. આને અનુપ્રેક્ષા પણ કહે છે. ૫ ચારિત્ર ક ૧. સામાયિક - પ્રતિજ્ઞાપૂર્વક સર્વસાવદ્ય પ્રવૃત્તિને જીવનભર ત્યાગ અને પંચાચાર–પાલન દ્વારા સમભાવમાં રમણતા. - ૨. છેદેપસ્થાપનીય – સડેલા અંગની જેમ દૂષિત પૂર્વચારિત્ર-પર્યાયના છેદપૂર્વક અહિંસાદિ મહાવ્રતમાં સ્થાપન, મહાવતારોપણ ૩. પરિહાર-વિશુદ્ધિ - નવ સાધુથી ત્રણ વિભાગે ૧૮ માસ સુધી વહન કરાતા પરિહાર વિશુદ્ધિ નામના તપમાં પળાતું ઉત્કૃષ્ટ ચારિત્ર. ૪. સૂક્ષ્મ-સંપાચ - ૧૦ મા ગુણસ્થાનકનું અંતિમ અલ્પ રાગવાળું ચારિત્ર. ૫. યથાખ્યાત - વીતરાગ મહર્ષિનું ચારિત્ર. છે. પંચાચાર: ૯ સાધુજીવનમાં જેમ અહિંસાદિ મહાવત એ નિવૃત્તિમાર્ગ છે, એમ જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે પંચાચારનું પાલન એ પ્રવૃત્તિમાર્ગ છે. તે આ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચારનું પાલન. એથી આત્માના જ્ઞાન-દર્શન-ચરિત્ર અને તપગુણ તથા સત્ત્વ વિકસે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ * જ્ઞાનાચારે -૮ પ્રકારે :- (૧) ‘ ફાળ ’ બે સધ્યા, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિ વગેરે અસ્વાધ્યાયને સમય ટાળીને ચાગ્ય ઢાળે ભણવું (ર) વિનય,- ગુરુ-જ્ઞાની- જ્ઞાનસાધનાને વિનય કરવા. (૩) બહુમાન,− ગુરુ વગેરે પર હૃદયમાં અત્યંત બહુમાન ધર્યું. (૪) ઉપધાન,- તે તે સૂત્રને અધિકાર મેળવવા તેના તેના તપ આદિવાળા ઉપધાન, ચાગે.દ્વહન કરવા. (૫) અનિદ્ઘવ,- જ્ઞાનદાતા અને જ્ઞાનના અપલાપ ન કરવા. (૬. ૭. ૮.) -વ્યંજન અ-ઉભય,- સૂત્રના અક્ષર-પદ- આલાવા, તેના અથ- ભાવાર્થ-તાપર્યાંથ, અને સૂત્ર-અર્થ અને યથાસ્થિત શુદ્ધ અને સ્પષ્ટ રીતે ભણવા, યાદ કરવા, એનું ચિંતન-મનન કરવું. * દેશનાચાર : જૈન ધર્મના પરિચય ૮ પ્રકારે.... (૧) નિઃશકિત,- જિનેક્ત વચન લેશ પણ શકા રાખ્યા વિના સર્વ'સર્વાં માનવુ. (૨) નિઃકાંક્ષિત, – મિથ્યા ધ, મિથ્યા માર્ગ-તત્ત્વ-પર્વ-ઉત્સવાદિ તરફ જરાય કાઁવું નહિ. (૩) નિર્વિચિકિત્સ,- ધર્માંનાં ફળ પર લેશ પણ સ ંદેહ ન કરતાં તે સાધવા. (૪) અમૃતદૃષ્ટિ,મિથ્યાષ્ટિના ચમત્કાર-પૂજા-પ્રભાવના ઢેખી મૂઢ ન અનવું પણ એમ વિચારવું કે જ્યાં મૂળ સમ્યગ્દર્શનનાં ઠેકાણાં નથી એની શી કિંમત ? (૫) ઉપથ્રુ હણા,- સમ્યગદૃષ્ટિ આદિના સમ્યગ્દર્શન વગેરે ગુણુ અને તપ આદિ ધર્મની પ્રશંસાપ્રાત્સાહન કરવા. (૬) સ્થિરીકરણ - ધર્મ માં સીદાતાને તન-મન-ધનથી સહાય કરી સ્થિર કરવા. (૭) વાત્સલ્ય – Page #290 -------------------------------------------------------------------------- ________________ સંવર ૨૩૩ સાધર્મિક ઉપર માતા કે બંધુની જેમ હેત ધરવું. (૮) પ્રભાવના, - જૈન ધર્મની ઈતરોમાં પ્રભાવના પ્રશંસા થાય એવા સુકૃત કરવાં. ચારિત્રાચાર : ૮ પ્રકારે-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન. તપાચારઃ ૧૨ પ્રકારે, ૬ બાહાતપ+૬ આત્યંતર તપ (આનું વર્ણન આગળ “નિર્જરા” તત્ત્વમાં કરાશે.) એક વિચાર ૩૬ પ્રકારે ? જ્ઞાનાચારાદિ ચારેયના ૮+૮+૮+૧=૩૬ ભેદના પાલનમાં મન-વચન-કાયાની શક્તિ જરાય ન ગેપાવતાં, ભરપૂર ઉત્સાહ-ઉછરંગની ઉત્તરેત્તર વૃદ્ધિ કરવા સાથે અધિકાધિક આત્મવીર્ય ફેરવવું તે વિચાર, 28 પ્રશ્નને ૨૭ ૧. જીવનમાં સંવરનું મહત્વ સમજાવે. ૨. દરેક પરિષહ સહવા શું વિચારવું ? ૩. અશરણ સંસાર અને એકત્વ ભાવના વર્ણ. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નિજ રા નિર્જરા એટલે કર્મનું અત્યંત જર્જરિત થઈ જવું, થાકીને આત્મા પરથી ખરી જવું. તે કર્મનું પાકવાનું આંબાની જેમ સ્વતઃ થાય, અથવા ઉપાય દ્વારા થાય. એ પાકીને ખરી પડે. આવી પડેલી પીડા અનિચ્છાએ ભોગવતાં કર્મ સ્વતઃ ખરી જાય તે અકામ-નિર્જરા કહેવાય અને કર્મક્ષયની કામનાથી પીડા સહર્ષ સહી લેતાં અથવા તપસ્યાદિ કરતાં કમ ખરી જાય તે સકામ-નિર્જરા કહેવાય. કર્મ એની સ્થિતિ પાકે એટલે ઉદયમાં આવી ભગવાઈને ખરી જાય તે સ્વતઃ નિર્જરા થઈ, અને તપના દ્વારા નાશ પામે તે ઉપાય દ્વારા નિર્જરા થઈ પ્રસ્તુતમાં તપથી નિર્જરાની વાત છે, માટે તપને જ નિરા-તત્ત્વ તરીકે Page #292 -------------------------------------------------------------------------- ________________ નિર્જર ૨૩૫ કહેવામાં આવે છે. (એટલું ધ્યાનમાં રહે કે અનિચ્છાએ ભૂખ-તરસ, મારપીટ વગેરે કષ્ટ સહવામાં આવે અને તેથી અલ્પ કર્મ સ્વતઃ ભગવાઈ નાશ પામે તેને અકામનિર્જરા કહે છે. ત્યારે સહિષ્ણુતા દ્વારા સત્વ-વિકાસ, કર્મક્ષય અને આત્મશુદ્ધિ કરવાની કામનાથી કર્મોદય સહીને યા અનશન વગેરે તપ સેવીને જે અઢળક કર્મક્ષય થાય તેને સકામ નિર્જરા કહે છે.) તપ બે પ્રકારે છે.- ૧. બાહો અને ૨. આભ્યન્તર. બાહ્ય એટલે બહારથી કષ્ટરૂપે દેખાય છે, અથવા બહાર લેકમાં પ્રસિદ્ધ છે તે; અને આભ્યન્તર એટલે આંતરિક મલિન વૃત્તિઓને કચરવા રૂપે કરાય તે, યા જૈનદર્શનમાં જ જે તપ બતાવ્યું છે તે. બાહ્ય અને આભ્યન્તર બને તપ દરેકના ૬-૬ પ્રકાર છે, તેથી તપના અર્થાતુ નિર્જરાના કુલ ૧૨ ભેદ છે. - ૬ બાહ્ય ત૫ ૯ બાહ્ય તપના ૬ પ્રકાર છે – અનશન, ઊનોદરિકા, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા, (૧) અનશન=આહારનો ત્યાગ – તે ઉપવાસ, એકાસણું, બિયાસણું, વિહાર-તિવિહાર - અભિગ્રહ વગેરેથી થઈ શકે... (૨) ઉનેદરિકા તપની બુદ્ધિથી ભેજન વખતે બેપાંચ કેળિયા જેટલું ઓછું ખાવામાં આવે તે, આટલે ત્યાગ પણ તપ છે.” Page #293 -------------------------------------------------------------------------- ________________ २३६ જૈન ધર્મને પરિચય (૩) વૃત્તિ સંક્ષેપ–ભેજનમાં વાપરવાનાં દ્રવ્ય (ચીજો)ને સંકેચ રાખવામાં આવે કે “આટલાથી વધુ યા અમુક વસ્તુ નહિ ખાઉં” તે. (૪) રસત્યાગ=૬ વિગઈઓમાંથી ત્યાગ, કુટ-મેવા વગેરેને ત્યાગ. (૫) કાચકલેશ=કેશને લચ. ઉગ્ર વિહાર, પરીસહ, ઉપસર્ગ વગેરેનાં કષ્ટ સહવા તે. (ઉપસર્ગ–દેવ, મનુષ્ય યા તિર્યચથી કરાતા ભારે ઉપદ્રવ.) (૬) સંલીનતા શરીરના અવયવ, વાણી, અને ઈન્દ્રિય તથા મનની અસત પ્રવૃત્તિ અટકાવી એને ગોપવી રાખવા તે. આ બાહ્ય તપના છ પ્રકાર થયા. લોક ૬ આભ્યન્તર તપ ક આભ્યન્તર તપના પણ છ પ્રકાર છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. (૧) પ્રાયશ્ચિત્તઃ પ્રાયશ્ચિત્ત =પ્રાયઃ ચિત્તને વિશુદ્ધ કરનાર અને પછિન્ન” કર્મને છેદ કરનાર આલેચના વગેરે ૧૦ પ્રકારનાં પ્રાયશ્ચિત છે. . ૧. આલોચના-ગુરુની આગળ પિતાના પાપ યા કરવા ધારેલી પ્રવૃત્તિ પ્રગટ કરવી તે. ૨. પ્રતિક્રમણ=પાપને પશ્ચાત્તાપપૂર્વક મિથ્યાદુકૃત કરી પાપથી પાછા હટવું તે. Page #294 -------------------------------------------------------------------------- ________________ નિર્જરી २३७ ૪. વિવેક=બિનજરૂરી યા અકથ્ય આહાર-ઉપકરણને ત્યાગ કરે તે. ૫. વ્યુત્સર્ગ સૂત્રાધ્યયનવિધિ યા પ્રતિકમણુવિધિમાં કે જ્ઞાનાદિ આરાધનાથ યા ઉપદ્રવ પ્રસંગે કાર્યોત્સર્ગ કરાય તે; કાયાની મમતા વોસિરાવી સ્થિર ધ્યાનમાં ખડા રહેવું. ૬. તપ=પાપનાં પ્રાયશ્ચિત્ત રૂપે ગુરુએ કહેલ ઉપવાસ વગેરે તપ કરાય તે. ૭. છેદ અતિચાર (વ્રતખલના)ના શુદ્ધિ અર્થે ચારિત્રપર્યાયમાંથી કાપ મૂકાય તે. ૮ મૂળ= અનાચાર સેવવાને લીધે મૂળથી સર્વ ચારિત્રપર્યાયનો ઉચ્છેદ કરી ફરીથી મહાવતારોપણ કરવામાં આવે છે. ૯. અનવસ્થા=૭ની સાથેની વાતચીત સુદ્ધાંના વ્યવહાર બંધ કરાવી અમુક સમય ગચ્છમાં જ વિશિષ્ટ મર્યાદાબદ્ધ રખાય તે. ૧૦. પારચિત ગચ્છબહાર મુનિવેશ વિના ગુપ્ત રીતે અમુક સમય સંયમમાં જ રખાય તે. (૨) વિનય - ૧. બાહ્ય સેવારૂપ ભક્તિ, ૨. આંતર પ્રીતિરૂપ બહુમાન, ૩. પ્રશંસા, ૪. નિંદાને પ્રતિકાર, અને ૫. આશાતના-ત્યાગ,એમ સામાન્ય પાંચ રીતે વિનય કરવામાં આવે, તે પણ તપ છે. આ વિનય ૩ જ્ઞાન-દર્શન-ચારિત્રને, ૩ મન-વચનકાયમને અને ૧ લેકોપચાર (ઉપચાર) વિનય, એમ સાત પ્રકારે છે. વિશેષ વિનય તરીકે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન ધર્મને પરિચય - વિનયના ૭ પ્રકાર છે (૧) જ્ઞાનવિનયમાં જ્ઞાન- જ્ઞાનીની ૧. ભક્તિ, ૨. બહુમાન, ૩. સર્વજ્ઞકથિત પદાર્થનું સમ્યગ મનન. ૪. ગ– ઉપધાન આદિ જ્ઞાનાચારના પાલનપૂર્વક જ્ઞાનગ્રહણ, ને પ. એને અભ્યાસ( પુનરાવર્તનાદ),– એમ પાંચ પ્રકાર છે. (૨) દર્શનવિનચમાં સમ્યગ્દર્શન ગુણે અધિકની (1) શુશ્રુષા અને (૨) અનાશાતનાદિ આવે. (i) શુશ્રષાવિનય ૧૦ પ્રકારે :- ૧. સત્કાર (નમસ્કાર -આવકાર “પધાર'), ૨. અભ્યથાન (આસને ઊભા થવું), ૩. સન્માન (હાથમાંની વસ્તુ ઊંચકી લેવી વગેરે), ૪. આસન-પરિગ્રહ (એમનાં આસન વગેરે સંભાળી લેવા.) પ. આસનદાન, દ. વંદના, ૭. અંજલિ જોડવી, ૮. એ આવતી વખતે સામે લેવા જવું. ૯. બેઠા હોય ત્યારે ઉપાસના, અને ૧૦. જતી વખતે વળાવવા જવું. | (ii) અનાશાતનાદિ વિનય ૪૫ પ્રકારે : (૧) તીર્થકર, (૨) ધર્મ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) વય-શ્રુત-પર્યાયથી સ્થવિર, (૬) કુળ (એક આચાર્યની સંતતિ), (૭) ગણ (અનેક કુલસમૂહ), (૮) સંઘ (અનેક ગણુસમૂહ), (૯) સાંગિક (જેમની સાથે ગોચરી વગેરે વ્યવહાર ચાલતું હોય તેવા સાધુ), (૧૦) કિયા (પરલેક છે, આત્મા છે વગેરે પ્રરૂપણા), અને (૧૧-૧૫) મતિજ્ઞાનાદિ પાંચ – એમ અંદરની (૧) આશાતનાને ત્યાગ, (૨) ભક્તિબહુમાન તથા (૩) અદૂભુત ગુણ પ્રશંસા દ્વારા યશવૃદ્ધિ Page #296 -------------------------------------------------------------------------- ________________ નિજેરા २३८ કુલ ૧૫*૩=૪૫. (૩) ચારિત્ર-વિનયમાં ૧૫ પ્રકાર :- પાંચ પ્રકારના ચારિત્રની ૧. શ્રદ્ધા ૨. પાલન અને ૩. યથાવસ્થિત પ્રરૂપણા. (૪-૫-૬) ત્રિવિધ ગવિનચમાં આચાર્યાદિની પ્રત્યે અશુભ વાણી-વિચાર-વર્તનને ત્યાગ, અને શુભ વાણી આદિનું પ્રવર્તન. (૭) લેકે પચાર વિનયમાં ગુર્નાદિ પ્રત્યે લોકોમાં પ્રસિદ્ધ એવા ૭ વિનય-પ્રકાર છે. તે આ પ્રમાણે -- ૧. એમની નજીકમાં રહેવું; ૨. તેમની ઈચ્છાને અનુસરવું; ૩. એમના ઉપકારને સારો બદલે વાળવાને પ્રયત્ન છે. જ્ઞાનાદિ ગુણ નિમિત્તે જ એમની આહારાદિથી ભક્તિ; ૫. એમની પીડા-તકલીફની તપાસ રાખવી, અને તે નિવારવા પ્રયત્નશીલ રહેવું, દ. એમની સેવા-ભક્તિમાં ઉચિત દેશ-કાળનો ખ્યાલ રાખવે; અને ૭. એમને સર્વ વાતે અનુકૂળ રહેવું. (૩) વૈયાવચ્ચે આચાર્ય ઉપાધ્યાય- સ્થવિર –તપસ્વી – બિમાર -શૈક્ષક (નૂતન મુનિ) સાધર્મિક -- કુલ – ગણ – સંઘ – એ દસની સેવાશુશ્રુષા કરવી એ ૧૦ પ્રકારે વૈયાવચ્ચ છે. (૪) સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે જ્ઞાન-ધ્યાનમાં રમણતા. તે પાંચ પ્રકારે, ૧. વાચના=સૂત્ર-અર્થનું અધ્યયન અધ્યાપન, ૨. પૃચ્છા ન સમજાયેલું અથવા શંકા પડેલી પૂછવી, ૩. પરાવર્તન=ભણેલ સૂત્ર અને અર્થની પુનરાવૃત્તિ કરવી, ૪. અનુપ્રેક્ષાસૂત્રનું Page #297 -------------------------------------------------------------------------- ________________ २४० જૈન ધર્મને પરિચય માનસિક ચિંતન યા અર્થ ઉપર ચિંતન કરવું, અને પ. ધર્મકથા=ાત્વિક ચર્ચા-વિચારણા, ઉપદેશ. (૫) ધ્યાન એ આર્ત–રૌદ્ર-ધર્મ-શુકલ, એમ ચાર પ્રકારે છે. આનું વર્ણન હવે પછીના પ્રકરણમાં કરાશે. (૬) કાત્સ–વ્યુત્સગ કાર્યોત્સર્ગ એ ઉત્કૃષ્ટ આભ્યન્તર તપ છે. એમાં અન્નત્થ સૂત્ર બેલી કાયાને સ્થાનથી, વાણુને મૌનથી અને મનને ચક્કસ કરેલા ધ્યાનથી સ્થિર કરવામાં આવે છે. આમાં અખંડ ધ્યાન તે છે જ, પરંતુ તે ઉપરાંત પ્રતિજ્ઞાપૂર્વક કાયા અને વાણીને ક્રિયા રહિત-સ્થિર કરવામાં આવે છે. એ એકલા ધ્યાન કરતાં વિશેષતા છે. એથી અંતરાયાદિ સર્વ પાપ કર્મોને અપૂર્વ ક્ષય થાય છે. કાર્યોત્સર્ગ એ એક પ્રકારનો વ્યુત્સર્ગ (ત્યાગ) છે. વ્યુત્સર્ગ બે પ્રકારે- ૧. દ્રવ્યથી અને ૨. ભાવથી. દ્રવ્યથી વ્યુત્સગ જ પ્રકારે– ૧. ગણત્યાગ વિશિષ્ટ રાન તપસ્યાદિ અર્થે આચાર્યની અનુજ્ઞાથી એક સમુદાય મૂકી બીજા ગ૭માં જવું તે; અથવા જિનકલ્પ આદિ સાધનાથે ગણને છોડી જવું તે. ૨. દેહત્યાગ કર્યોત્સર્ગ, અંતિમ પાપોપગમન અનશન, યા સજીવ-નિર્જીવને ગ્ય સ્થળે ત્યાગ ૩-૪ ઉપાધિ આહાર-ત્યાગદોષ કે અધિક વસ્ત્ર-પાત્ર તથા આહારને વિધિ મુજબ, નિજીવ એકાંત સ્થળે ત્યાગ. Page #298 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા ૨૪૧ ભાવવ્યુત્સગ =કષાયા, કર્યાં અને સસારના ત્યાગ. ૪ પ્રથા છ ૧. અકામ-સકામ નિર્જરા સમજાવે. ૨. જીવનમાં બાહ્ય-આભ્યન્તર તપથી શે. લાભ? ૩. સ્પષ્ટ કરા : વૃત્તિસક્ષેપ, સલીનતા, ૧૦ પ્રાયશ્ચિત છ કાપચાર વિનય, ૪૫ અનાશાતના વિનય, ૨ વ્યુત્સ, અને ૫ સ્વાધ્યાય. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ધ્યાન ધ્યાન એટલે એક વિષય પર એકાગ્ર ચિત્તે ચિંતન તે બે પ્રકારે૧. શુભ ધ્યાન, અને ૨. અશુભ ધ્યાન. આમાં અશુભ ધ્યાન એ તપ નથી, કર્મનાશક નથી એ તે કર્મને આશ્રવ છે. શુભ ધ્યાન એ તપ છે. એ અપૂર્વ કર્મનાશ કરે છે. આવા ધ્યાનથી કર્મો ખૂબ વેગથી કપાય છે. પ્રસંગવશાત અશુભ ધ્યાનની પણ વિચારણા કરીશું, જેથી એનાથી બચીએ તે શુભ ધ્યાન કરી શકાય; કેમકે મનમાં એક વખતે એક જ ધ્યાન રહે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ દુર્થોનમાં પડ્યા તે શુભ ધ્યાન ગયું, ને ૭ મી નરકનાં પાપ ભેગાં કરવા સુધી પહોંચેલા ! પણ પછી શુભ ધ્યાનથી એ રદ કરી ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા ! Page #300 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૨૪૩ અશુભધ્યાન એ પ્રકારે :- ૧. આધ્યાનને ૨, રૌદ્રધ્યાન. આ દરેકના ૪-૪ પ્રકાર છે, એને ચાર પાયા પણ કહે છે. આત ધ્યાનમાં ૧. દિસયાગ કેમ મળે અથવા ટકે, યાને જાય નહિ, એનુ ચિંતન ૨. અનિષ્ટવિયેાગ કેમ થાય, અગર અનિષ્ટ કેમ ન આવે એનુ' ચિંતન. ૩. વેદનાવ્યાધિના નાશ અને એના ઉપચારનુ ચિંતન, ૪, નિદાનઅર્થાત્ પૌદ્ગલિક સુખની ચાંટભરી આશંસા. રૌદ્રચાનમાં ૧. હિંસાનુબ ધી, ૨. મૃષાનુબંધી, ૩. સ્તેયાનુખ ધીરૌદ્રધ્યાન; અર્થાત્ હિંસા, ઝુઝ અને ચેરી (અનીતિ, લૂટ વગેરે) કરવા સબંધી ક્રુર ચિંતન કરવુ' તે, ૪. સંરક્ષણાત્તુખ ધીરૌદ્રધ્યાન,-ધન કીર્તિ વગેરેનાં રક્ષણ અથે` ક્રુર ચિંતન કરવું તે. શુભધ્યાન ૨ પ્રકારે – ૧. ધર્મધ્યાન ને :શુલધ્યાન. ર. ધર્મધ્યાનના ૪ પ્રકારમાં ૧. આજ્ઞાવિચય, ૨. અપાયવિચય, ૩. વિપાકવિચય, અને ૪. સંસ્થાનવિચય. ૧. આજ્ઞાવિચયજિનાજ્ઞા, જિનવચન કેટલા બધા અદ્દભુત, લેાકેાત્તર અને સજીવ-હિતકર તથા મન ત કલ્યાણદાયી છે, તેનું ચિંતન. ૨. અપાવિચયરાગ-દ્વેષ-પ્રમાદ-અજ્ઞાન–અવિરતિ વગેરેના કેવા ભયંકર અનથ નીપજે છે તેનું ચિંતન, ૩. વિપાકવિચચ=સુખ-દુઃખ એ કેવા કેવા પેાતાના Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન ધર્મને પિરિચય જ શુભાશુભ કર્મના વિપાક છે, અને એ કર્મોનો નિકાલ કરનારા છે, એનું ચિંતન. ૪. સંસ્થાનવિચ=૧૪ રાજકઈ સંસ્થાન યાને ઊર્ધ્વ-અધે-મધ્યલોકમાંની તે તે પરિસ્થિતિ એકાગ્રતાથી ચિંતવવી તે. શુકલધ્યાનનાં ૪ પ્રકાર ૧. પૃથકત્ર – વિતર્ક – સુવિચાર - પૃથફત્વ= અચાન્ય પદાર્થો પર ધ્યાન જવાથી વિવિધતાક વિતર્ક=૧૪ પૂર્વગતશ્રુત; વિચાર પદાર્થ, શબ્દ, અને વિવિધ વેગમાં પરસ્પર સંચરણ–આ ત્રણ ખાસિયતવાળું તે પૃથકત્ત્વવિતર્ક સવિચાર શુકલધ્યાન કહેવાય. ૨. એકત્વ-વિતર્ક-અવિચાર ધ્યાન. આમાં એકત્ર અચાન્ય નહિ પણ એક જ પદાર્થનું આલંબન હોય છે, તથા અવિચાર અર્થાત્ પૂર્વોકતવિચાર(=સંચરણ)થી રહિત હોય છે, આ બને ધ્યાન સીધું કેવળજ્ઞાન અપાવે. ૩. સૂક્ષ્મક્યિા–અપ્રતિપાતી અર્થાત્ મોક્ષે જતાં સંસારને અંતે બાદ મન-વચન-કાયાગના અને સૂક્ષ્મ વચનગ–મનગના નિરોધ કરનાર અને જેમાં સૂકમ કાયયોગ “અપ્રતિપાતી” એટલે કે હજી નષ્ટ નહિ, ઊભે છે, એવી એકાગ્ર આત્મ-પ્રકિયા. અહીં ધ્યાન એટલે ચિંતવન નથી, પણ યોગની એકાગ્રતા છે. કેવળજ્ઞાનીને બધું પ્રત્યક્ષ હેવાથી ધ્યાન કરવા જેવું કશું હોતું નથી. ૪. વ્યછિન્નક્રિયા-અનિવર્તીિ ધ્યાન અર્થાત્ જેમાં Page #302 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૨૪૫ સૂમ કાગ પણ નષ્ટ થઈ ગયે છે, એવી શૈલેશી અવસ્થા. અહીં સર્વ કર્મને નાશ થઈ મોક્ષ થાય છે. ધર્મધ્યાનના દશ પ્રકારે છે આવશ્યકસૂત્રના “ચઉહિં ઝાહિ” પદના ભાગમાં ધ્યાનના પ્રસંગમાં વિશેષરૂપે ધ્યાનશતક'માં ઉપરોક્ત આર્તરૌદ્ર વગેરે ચાર પ્રકારના ધ્યાન પૈકી દરેક ઉપર ૧૦-૧૨ મુદ્દાઓના આધારે સુંદર પ્રતિપાદન કરેલું છે. એમાં તે તે ધ્યાનના અધિકારી લિંગ, લક્ષણ, ફળ વગેરે અને વિશેષ કરીને શુભ ધ્યાનને વિષય, વિસ્તારથી વિચારવામાં આવેલ છે. એથી તે તે અશુભ ધ્યાનના પ્રસંગને કેવી રીતે શુભ ધ્યાનમાં ફેરવી નખાય એ જાણવા મળે છે. શ્રી સમેતિતર્કની ટીકા, “શાસ્ત્રવાર્તા” ટીકા અને અધ્યાત્મસારમાં ધર્મધ્યાનને દશ પ્રકારે બતાવવામાં આવ્યું છે કે જેમાંને ઘટતે પ્રકાર લઈ, આર્ત-રૌદ્રના ઉપસ્થિત પ્રકારમાંથી શુભ ધ્યાનમાં જઈ શકાય. ૯ દશ પ્રકાર ૧-૨. અપાપાયા, ૩-૪. જીવાજીવ, ૫. વિપાક, ૬. વિરાગ, ૭. ભાવ, ૮. સંસ્થાન, ૯, આજ્ઞા ૧૦. હેતુનિચય તે ધ્યાવવા માટે તે તે અપાય આદિ પર મન કેન્દ્રિત કરવાનું, ને આ રીતે ચિંતવવાનું. (૧) અપાયરિચય-અહો અશુભ મન-વચન-કાયા અને ઈન્દ્રિયની વિશેષ પ્રવૃત્તિઓથી અર્થાત્ વિશેષ કેટિના અશુભ વિચાર-વાણી-વર્તાવથી અને ઇન્દ્રિય-વિષય-સંપર્કથી Page #303 -------------------------------------------------------------------------- ________________ २४६ જૈન ધર્મને પરિચય નીપજતા ભયંકર અનર્થ હું શા માટે વહેરું? જેમ કેઈને મોટું રાજ્ય હાથવેંતમાં હોય છતાં જુગાર રમવાની બાલિશતા કરે, તેમ મોક્ષ મારા હાથવેંતમાં છતાં વિષયમાં રબડવાની મૂર્ખતા શા માટે કરું ?' આવી શુભ વિચારધારાથી દુષ્ટ, ગોના ત્યાગના પરિણામ જાગે છે... (૨) ઉપચવિચય-અહિ ! શુભ વિચાર-વાણ વર્તાવને હું કેમ વિસ્તારું કે જેથી મારા આત્માની મેહ પિશાચથી રક્ષા થાય !” આ સંકલ્પધારાથી શુભ પ્રવૃત્તિના સ્વીકારની પરિણતિ જાગે છે..... (૩) જીવવિચયમાં જીવની અનાદિતા, અસંખ્યપ્રદેશ, સાકાર અનાકાર (જ્ઞાન-દર્શનો ઉપયોગ, કરેલાં કર્મનું ભેગવવાપણું... વગેરે સ્વરૂપનું સ્થિર ચિંતન કરાય છે.-તે જડ કાયાદિ છેડીને માત્ર સ્વાત્મા પર મમત્વ કરાવવામાં ઉપગી છે.. (૪) અજીવવિચયમાં ધર્મ – અધર્મ – આકાશ – કાલ અને પુગલ દ્રવ્યના અનુક્રમે ગતિસહાય-સ્થિતિસહાયઅવગાહના-વર્તન તથા રૂપિરસાદિ ગુણે અને અનંત પર્યાયરૂપતાનું ચિંતન કરવું. એથી શેક, રેગ, વ્યાકુળતા, નિયાણું, દેહાત્મ-અભેદભ્રમ, વગેરે દૂર થાય. (૫) વિપાકવિચયમાં કર્મની મૂળ-ઉત્તર પ્રકૃતિના મધુર અને કટુ ફળને વિચાર, શુભ-અશુભ કર્મના વિપાકમાં ઠ અરિહંત પ્રભુની સમવસરણાદિ સંપત્તિથી માંડીને નરકની ઘોર વેદનાઓ નીપજવાને વિચાર કરે. તેથી કર્મફળની અભિલાષા દૂર થાય Page #304 -------------------------------------------------------------------------- ________________ વ્યાન २४७ (૬) વિરાગવિચયમાં કાયા-કુટુંબ-વિષ અને ઘરવાસ ઊપર વૈરાગ્યની વિચારણા આવે. (૧) “અહો ! આ કેવું કથિરનું શરીર કે જે ગંદા રજવર્યમાંથી બન્યું! માતૃઆહારની રસમાંથી પિષાણું મળમૂત્રાદિ અશુચિએ ભર્યું ! પાછું દારૂના ઘડાની જેમ એમાં જે નાખે તેને અશુચિ કરનારૂં! દા. ત. મિષ્ટાન્નને વિષ્ઠા અને પાણીને તે શું પણ અમૃતને ય પેસાબ બનાવનારૂં છે ! આવું ય શરીર પાછું સતત નવ દ્વારમાંથી અશુચિ વહેવડાવનારૂં છે! વળી તે વિનશ્વર છે, સ્વયં રક્ષણહીન છે, ને આત્માને ય રણરૂપ નથી! (૨) કુટુંબમાં પણ, મૃત્યુ કે રોગના હુમલા વખતે, માતા-પિતા-ભાઈ બેન-પત્ની-પુત્ર-પૌત્રી, કેઈજ એને બચાવી શકતું નથી ! ત્યારે આમાં કોણ મને હર રહ્યું ? વળી (૩) શબ્દ-રૂપ-રસ વગેરે વિષયે જોવા જઈએ તે એના ભગવટા ઝેરી કપાષ્ફળ ખાવા સમાન, પરિણામે કટુ છે! અવશ્ય સહજ-વિનાશી છે! પાછા પરાધીન છે! તોષરૂપી અમૃતઆસ્વાદના વિરોધી છે! પુરુષે એને એવા જ એળખાવે છે ! વિષથી લાગતું સુખ પણ બાળકને લાળ ચાટવામાં લાગતા દૂધના સ્વાદના સુખની જેમ કલ્પિત છે. વિવેકીને આમાં આસ્થા હેય નહિ. વિરતિ જ શ્રેયસ્કરી છે. (૪) ઘરવાસ એ તે સળગી ઊઠેલ ઘરના મધ્યભાગ જે છે, જ્યાં જાજ્વલ્યમાન ઇન્દ્રિય પુણ્યરૂપી કાષ્ઠને સળગાવી દે છે! અને અજ્ઞાન-પરંપરાને ધુમાડો ફેલાવે છે! આ આગને ધર્મમેઘ જ બુઝાવી શકે માટે ધર્મમાં જ પ્રયત્ન કરવા યોગ્ય છે.....” વગેરે રાગનાં કારણોમાં Page #305 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય કલ્યાણવિરાધ હાવાનુ ચિંતન કરવુ. એથી પરમ આનંદને અનુભવ થાય છે.... ૨૪૮ 6 (૭) ભવિચયમાં અહૈ। કેવે દુઃખદ આ સસાર ! કે જ્યાં (૧) સ્વકૃત કર્મોનાં ફળ ભોગવવા વારંવાર જન્મવુ પડે છે. (૨) અરઘટની ઘડીની જેમ, મળમૂત્રાદિ અશુચિભ માતાના પેટના અખાલમાં કેઇ ગમનાગમન કરવા પડે છે. વળી (૩) સ્વકૃત કમના દારુણ દુ:ખલો ભેગવટામાં કાઇ સહાય કરતુ નથી એમજ (૪) સસારમાં સબધા વિચિત્ર અને છે. માતા પત્ની થાય! ને પત્ની માતા થાય ! ધિક્કાર છે આવા સસાર-ભ્રમણને !...' એવાં ચિંતન સસારપ્રેદને અને સત્પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે.... (૮) સસ્થાનવિચયમાં ચૌદ રાજલેાકનું સંસ્થાન= વ્યવસ્થા ચિંતવવાની; એમાં અધેાલાક ઊંધી પડેલી ખાટી યા ઊંધી નેતરની બાસ્કેટ જેવા, મધ્યલાક ખજરી જેવા, અને ઉર્ધ્વલાક ઊભા ઢાલક યા શરાવ-સંપુટ જેવા છે, અધેાલાકમાં પરમાધામી આદિના તીવ્ર ત્રાસભરી સાત નરકપૃથ્વીએ છે, મધ્યલેાકમાં ‘મત્સ્યગાગલ ’ ન્યાયના પ્રદર્શનભૂત અસ ંખ્ય દ્વીપસમુદ્રો છે; અને ઉર્ધ્વ લાકમાં શુભ પુદ્દગલેાની વિવિધ ઘટનાએ છે. એનુ તથા સકલ વિશ્વમાં રહેલ શાશ્વત-આશાશ્વત અનેકવિધ પદાથી, ષડદ્રવ્ય, ઉત્પાદ વ્યય—પ્રોબ્યની મહાસત્તા, પુદ્ગલનાં વિચિત્ર પરિણામ, વેાની કવશ વિટંબણા.... વગેરે વગેરેનું ચિંતન આવે છે. આ ધ્યાનથી ચિત્તને વિષયાન્તરેશમાં જતું ને ચંચળ તથા વિવળ થતુ અટકાવી શકાય.... Page #306 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૨૪૯ (૯) આજ્ઞાવિચચમાં એ ચિંતવવાનું કે “અહો ! આ જગતમાં હેતુ-ઉદાહરણ-તર્ક વગેરે હોવા છતાં અમારા જેવા જી પાસે બુદ્ધિને તે અતિશય નથી. તેથી આત્માને લાગતે કર્મબંધ, પરલોક, મેક્ષ, ધર્મ, અધર્મ વગેરે અતીન્દ્રિય હેઈ સ્વતઃ નજરે જોવા જાણવા સમજવા બહુ મુશ્કેલ પડે છે. છતાં એ આપ્ત પુરુષના વચનથી જાણી શકાય છે. એને પરમ આત પુરષ વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનના વચને કે સુંદર પ્રકાશ આપે છે ! એમને જૂઠ બોલવાને હવે કોઈ જ કારણ નથી. તેથી એમનાં વચન સત્ય જ છે. એમનું કહેલું યથાસ્થિત જ છે.” અહે! કે એમને અનન્ય ઉપકાર ! “અહો! કેવી કેવી અનંત-કલ્યાણ-સાધક, વિદ્વજનમાન્ય અને સુરાસુર-પૂજિત એમની આજ્ઞા!' આ ચિંતનઅનુચિંતનથી સકલ સપ્રવૃત્તિના પ્રાણભૂત શ્રદ્ધાને પ્રવાહ અખંડ વહેતે રહે છે... (૧૦) હેતુવિચયમાં જ્યાં આગમના હેતુગમ્ય વિષમ પદાર્થ પર વિવાદ ખડે થાય ત્યાં કેવા તર્કનું અનુસરણ કરવા દ્વારા સ્યાદ્વાદ-નિરૂપક આગમને આશ્રય કરે, ને તે પણ કષ-છેદ-તાપની કેવી પરીક્ષાપૂર્વક આશ્રય કર લાભદાયી છે એ ચિંતવવાનું. કોઈપણ શાસ્ત્રની સચ્ચાઈ જેવા સુવર્ણની જેમ (૧) કષ- ટી-પરીક્ષા એટલે એ જોવાનું કે એ શાસ્ત્રમાં યોગ્ય વિધિનિષેધ છે? તો જિનાગમમાં દા. ત. કહ્યું તપ-સ્વાધ્યાય-ધ્યાન કરવું, હિંસાદિ પાપ ન કરવાં. Page #307 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય (૨) છેદપરીક્ષા માટે એ જોવાનું કે એમાં વિધિ નિષેધને જરા ય ખાધક નહિં પણ સાધક આચાર કહેલા છે ? તે જિનાગમમાં ( દા. ત. ) કહ્યું : સમિતિ-ગુપ્તિ આદિ પંચાચાર પાળવા; તે એમાં લેશમાત્ર હિંસાદિ નથી અને તપ-ધ્યાનાદિ–વિધિપાલનને અનુકૂળતા છે. ૨૫૦ (૩) તાપપરીક્ષા માટે એ જોવુ` કે એમાં વિધિનિષેધ અને જિનાગમના આચારને અનુકૂળ તત્ત્વવ્યવસ્થા છે? તે દા. ત. અનેકાંતવાદના સિદ્ધાન્તની શૈલીએ આત્માદિ દ્રવ્યેાની નિત્યા–નિત્યતા, ઉત્પાદ-વ્યય ધોય, દ્રવ્ય પર્યાયના ભેદાભેદભાવ વગેરે તત્ત્વવ્યવસ્થા બતાવી, જે વિધિ-નિષેધ તથા આચારને સંગત થાય એવી છે. આ ચિંતનથી વિશિષ્ટ શ્રદ્ધાસમ્યગ્દર્શનની સંગીન વૃદ્ધિ થાય છે. * ધ્યાનના વિષયના કેટલાક નમૂના જૈન ધર્મમાં ધ્યાનનું મહત્ત્વ એ રીતે છે કે દરેક શુભ યાગમાં ધ્યાન વણાયેલુ જોઇએ. એ માટે દરેક સાધના ક્રિયાપ્રવૃત્તિ પ્રણિધાનપૂર્વક કરવાની છે. પ્રણિધાન એટલે વિશુદ્ધ ભાવનાના મળ સાથે, તે તે ક્રિયાના કે લાતા સૂત્રના અર્થમાં સમર્પિત મન, આવું સમર્પિત મન એ ધ્યાન જ છે. માટે સાધુ કે શ્રાવકે પોતપેાતાના ઉચિત સર્વાગે અનુષ્ઠાનેા તે પહેલા બજાવવાના છે. એમાં ધ્યાન અંતર્ગત જ છે. એ મજાવ્યા પછી એકલા ધ્યાનને અવકાશ છે. આ ચાનના પ્રાથમિક અભ્યાસ માટે પહેલ Page #308 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૨૫૧ એકાગ્રતા કેળવવા વિવિધ જાતના અભ્યાસ જોઇએ; દા. ત (૧) ધ્યાનમાં પ્રભુને ૧-૧ પ્રાતિહા ક્રમસર વધારી, જોતા રહેવાનુ. જેમકે, પહેલાં સુવણુંગાર કાયાના પ્રભુને રત્નસિંહાસન પર જોયા, એમાં ચામર પ્રગટયા, સુખ પાછળ ભામંડલ પ્રગટયું, પછી માથે ૩ છત્ર પ્રગટયા; આવા ૪ પ્રાતિહા –યુક્ત પ્રભુના માથે વિશાળ અશેોકવૃક્ષ જોવાનુ ત્યાં ઉપર દેવટ્ટુ દુભિ મજે છે, નીચે પ્રભુની વાણીમાં દિવ્ય ધ્વનિ અંસરી સૂર પૂરે છે. ચારે આનુ ઉપરથી ચાલુ પુષ્પવૃત્તિ છે. એમ અષ્ટ પ્રાતિહા યુક્ત અરિહંત પ્રભુને મનની સામે લાવી પછી હૃદય-કમળની કણિકા પર બિરાજમાન કરી, ૐ હ્રીં અહ નમઃ' એ મૃત્યુંજય જપ જગ્યે જવાને એમાં એ જોતા રહેવાનું કે વચમાં લેશ પણ બીજો વિચાર આવ્યા વિના કેટલી સંખ્યા અગર કેટલા સમય સુધી જાપ અખડ ચાલે છે. એવા વારવાર અભ્યાસથી અખંડ જાપનું પ્રમાણ વધે છે. ' (૨) હૃદય-કમળમાં શ્રીનવકારમંત્રના નવપદના ઉજ્જવલ રત્નશા સફેદ ચમકતા અક્ષર વાંચી, અખંડ જાપ વધારવાને. આ અંતર્દેશનના પ્રયાગ છે. (૩) ભાષ્ય-ઉપાંશુ-માનસ એમ ત્રણ પ્રકારના જાપમાં, આંખ અધ રાખી પહેલાં માંઢથી ઉચ્ચારણ (ભાષ્ય જાપ ), અને અભ્યાસ વધતાં પછી માનસિક ઉચ્ચારણ (ઉપાંશુ જાપ) કરીને ‘ ઋષભદેવ,’ મજિતનાથ,' ‘ સંભવનાથ ’.... એમ ૨૪ ભગવાનનાં નામ ખેલવાના. એકવાર પૂરા થાય કે તરત કરી ખીજીવાર, ત્રીજીવાર.... એમાં વચમાં બીજો કાઈ જ 6 Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨. જૈન ધર્મને પરિચય વિચાર ન આવે, અને બોલાતા અક્ષર જાણે સામે પાટિયા પર લખેલા વાંચવા પર બરાબર લક્ષ રહે. એ રીતે આગળ વધતાં માપ જોયા કરવાનું કે અખંડ ૨૪, ૪૮, ૭૨, ૯૬, અર્થાત્ ૧ વાર ૨ વાર.... વીશી નામ ચાલે છે ને? ત્રીજા પ્રકારના માનસ જાપ માટે આંતરિક ઉચ્ચારણ પણ નહિ, કિન્તુ અંદરમાં જાણે વિના બેભે અક્ષર શું લખ્યા છે તે સ્પષ્ટ દેખીએ છીએ, એ રીતે જાપ કરવાનો. અલબત્ આમાં ઉતાવળ કામ નહિ લાગે, પરંતુ એકાગ્રતા એવી કેળવાશે કે ધ્યાન કરવાની શક્તિ આવશે. (૪) એક પ્રકાર એ છે કે આપણા હૃદયમાં યા બે આંખ વચ્ચેના અંતરમાં જાણે કેઈ આપણને પરિચિત સ્વરવાળા ગુરુ મહારાજ વગેરે બોલી રહ્યા દેખાય છે, ને એમાં ય આપણને એમના માત્ર હોઠ હાલતા દેખાય છે, અને એમના ઉચ્ચારણ પર બરાબર અંદરમાં આપણે કાન ધરીને ફુટ અક્ષર સાંભળી રહ્યા છીએ. આ અંતઃશ્રવણને પ્રયોગ છે. (૫) નજર સામે જાણે અનંત સમવસરણ છે. એના પર અનંતા અરિહંતદેવ છે, એમના મસ્તક પર અનતા સિદ્ધ-ભગવાન છે; ને અરિહંતદેવની આગળ જમણી બાજુ અનંતા આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ છે. એ ધારણ કરીને એમને કમસર નમસ્કાર કરતા હોઈએ એ રીતે નમસ્કારમંત્રને જપ થઈ શકે. ઉપરોક્ત નંબર ૨ એ પદ–અક્ષર-જાપને પ્રવેગ અને આ રૂપસ્થ જાપ-પદાર્થ જાપને પ્રગ છે. (૬) પછી જપમાંથી ધ્યાનમાં જવા માટે સલાહંત Page #310 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૨૫૩ વગેરે સ્તુતિઓ તથા સ્તવનની એકેક ગાથા લઈ એના આધાર પર એના ભાવને જાણે નજર સામે ચિત્રાત્મક હુબહુ ખડા કરી અરિહંતનું ધ્યાન કરવાનું. એમાં પણ એકેક કડીએ પછીની કડીના પદાર્થ સાથે સાંકળ જોડવાની. (૭) ચૈત્યવંદન તથા પ્રતિક્રમણ ક્રિયા વખતે પણ, તે તે સૂત્રની દરેક ગાથાના ભાવનું ચિત્ર, જે પહેલાં કલ્પી રાખ્યું હોય. તેને મનમાં નજર સામે લાવવાનું, અને તેના પર હદયના ભાવ ગાથા બેલતાં ઉતારવા. દા. ત. જે આ અઈયા સિદ્ધા....” ગાથા બોલતાં જાણે ડાબી બાજુએ અનંતા અતીત તીર્થકર, એમ જમણી બાજુએ અનંતા ભાવી તીર્થકર, અને સામે વીસ વિચરતા ભગવાન સમવસરણ પર યા અષ્ટપ્રાતિહાર્ય સહિત બિરાજમાન છે એમ નજર સામે આવે. એમને મન-વચન-કાયાથી નમસ્કાર કરવાને. ગાથાને અર્થ ન આવડે ત્યાં મનમાં ઊભા કોલમમાં ઉપરથી નીચે ગાથાની ચાર લીટી લખેલી દેખાય, તે વાંચવાની. આ પાંચમું ધ્યાન”—તપ થયું. ૬ ડું કાર્યોત્સર્ગ–તપ પૂર્વે કહ્યું છે. એમ આઠમા નિર્જરાતત્ત્વની વાત થઈ. હવે મેક્ષતત્ત્વ. ® પ્રશ્ન. ૧. યાનના ૪ પ્રકાર સમજાવે. ૨. વિરાગરિચય, ભવવિચય, ઉપાયવિચય, અને હેતુવિચમાં શું ચિંતવવાનું? ૩. રૂપસ્થધ્યાન, પદધ્યાન, અંતર્દશન-અંત શ્રવણ કેવી રીતે કરવું ? Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૪ માક્ષ અહીં સુધી જીવ, અજીવ. પુણ્ય, પાપ, શ્રવ, અંધ, સવર અને નિર્જરા, એમ આઠ તત્ત્વની વિચારણા થઈ હવે નવમું મેક્ષ ” તત્ત્વ જોઇએ. " આત્માનું કમલિન સ્વરૂપ તે સંસાર, સકલ કર્મીના ક્ષય તે મેક્ષ; એ થઇને પ્રગટ થતુ આત્માનું સર્વથા શુદ્ધ સ્વરૂપ તે મેાક્ષ, ધ પુરુષા નું સાધ્ય મેાક્ષ-પુરુષાર્થ છે. અધા જ ધર્મ એ માટે કરવાને છે. મેાક્ષ થયા એટલે પછી જન્મ નહિં, શરીર નહિ, કર્યાં નહિં, કેાઈ વિટંબણા-પરાધીનતા-નાલેશી નહિ. પ્રશ્ન- પણ મેાક્ષમાં જો શરીર આદિ જ નહિ, તે સુખ શું ? અનાદિ સંસાર અે જ શી રીતે ? મેક્ષ તેમ, શું થાય? ઉત્તર–એકાદ રાગ હર્ટ, શત્રુ મટે, Page #312 -------------------------------------------------------------------------- ________________ મેક્ષ. ૨૫૫ ઈષ્ટ વસ્તુ મળે, કે કઈ ઈચ્છા પૂરી થાય, તે સુખ લાગે છે, ત્યારે સર્વ રોગ મટે, સર્વ શત્રુ ટળે, સર્વ ઈષ્ટ મળે, સર્વ ઇચ્છા પૂર્ણ થાય, તો કેટલે બધે આનંદ! મેક્ષમાં એથી પણ અનંતગુણ આનંદ છે. એ અસંયોગનું સુખ છે. દુન્યવી સંયોગના તુચ્છ સુખમાં ટેવાયેલાને એની ગમ નથી પડતી, પરંતુ એ સહજ સુખ અને સુખમય મોક્ષ અવશ્ય છે. મોક્ષસુખની વાનગી ત્યાગીઓ અનુભવી શકે છે. મા બાપને ત્રાસ આપનારા છેકરા પરદેશ ચાલ્યા જાય, તે મા બાપને સુખ લાગે છે. એ મોક્ષ થવે શક્ય પણ છે; કેમકે જે કારણોએ સંસાર છે, તેનાથી વિપરીત કારણો સેવતાં સંસારનો અંત આવી શકે છે. જેમ સુવર્ણ અને માટીને મૂળથી સંગ છતાં ખાર આદિ પ્રગથી સુવર્ણ સર્વથા શુદ્ધ થઈ શકે છે; તેમ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી અનાદિ પણ કર્મસંગને નાશ થઈ ભવ્ય આત્મા સર્વથા શુદ્ધસિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ શકે છે. | મુક્ત થયેલાને ફરી કદી કર્મને સંગ થતો નથી, એટલે હવે અક્ષય-અવ્યાબાધ અનંત સુખ, અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતવીર્ય એ ચાર અનતાની નિત્ય સ્થિતિ હોય છે. એમ તો આઠ કર્મના નાશથી શાશ્વત કાળ માટે મૂળ આઠ ગુણ પ્રગટ થાય છે, અને તેથી હવે કદી ય એમને સંસાર નહિ, ગતિભ્રમણ નહિ, શરીરઈ ક્રિયાદિ નહિ, શાતા-અશાતા, હર્ષ–ખેદ, યશ-અપયશ, વગેરે વિટંબણુકારી દ્વો નહિ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન ધર્મોના પરિચય ૬૨ માણામાં સત્યાદિ પ્રરૂપણા માક્ષતત્ત્વ અને ખીજાં પણ તત્ત્વાના વિસ્તારથી વિચાર કરવા હાય તે એને લઇને સત્પાદિ નવના ૬૨ માગણુા દ્વારામાં વિચાર(વ્યાખ્યાન) થઈ શકે છે, • સત્પદાદિ’ એટલે વસ્તુ સત્ છે? વસ્તુનું દ્રવ્યપ્રમાણ કેટલુ”? વસ્તુનુ ક્ષેત્ર કેટલુ ?....' વગેરે, ‘ પ્રરૂપણા' એટલે વિચારણા. મા ણાદ્વાર ' એટલે વસ્તુ વિચારવા માટેના મુદ્દા ( Poinês). એ કયા છે તે જોવા પહેલાં સત્પદ આદિ પ્રરૂપણા જોઇએ. એની ગાથા – 6 'संतपयपरूवणया दव्वपमाणं च खित्त फुसणा य । कालो अंतर भागो भावो अलपा बहुमं च ॥ ૧. સત્પદ પ્રરૂપણા-એટલે તે તે પદ (=નામ)વાળી વસ્તુની સત્તાને ગતિ, ઇન્દ્રિય વગેરે માગણુાદ્વારા (સ્થાના)માં પ્રરૂપવી તે. પ્રરૂપણા=કથન, વિચારણા કરાય તે. દા. ત. સમ્યગ્દર્શન નરકગતિમાં છે? પૃથ્વીકાયમાં છે ? કાયયેાગમાં છે ? વગેરે... ૨. દ્રવ્યપ્રમાણ=એ વસ્તુ સંખ્યા કે માપ યાને પ્રમાણમાં કેટલી છે? ૩. ક્ષેત્ર=વસ્તુ કયી કે કેટલી જગામાં રહી છે ? ૪. સ્પર્ધાના=વસ્તુ સાથે કેટલા આકાશ પ્રદેશના સ્પર્શી છે ? દા. ત. પરમાણુનુ ‘ક્ષેત્ર’એક આકાશપ્રદેશ, * સ્પર્શના ' છે આકાશપ્રદેશની. (ચાર દિશાના ૪ પ્રદેશ + Page #314 -------------------------------------------------------------------------- ________________ માક્ષ ઉપર નીચેની બે દિશાના ૨ પ્રદેશ + ૧ પરમાણુએ ખુદે કેલ ૧ પ્રદેશછ. ) ૫. કાળ=એની કેટલી સ્થિતિ છે ? કેટલે સમય ટકે? ૨૫૭ ૬. અંતર=એ વસ્તુ ક્રી અનવામાં વચ્ચે કેટલા કાળનુ આંતરું પડી વિરહ પડે? ૭. ભાગ=તે વસ્તુ સ્વજાતીયની કે પરની અપેક્ષાએ કેટલામે ભાગે છે? ૮. ભાવ=ઔયિક વગેરે પાંચ ભાવમાંથી કયા ભાવે એ વસ્તુ વતે છે ? વસ્તુના એ પાંચમાંથી કયા ભાવ છે? ૯. અલ્પબહુ=વસ્તુના પ્રકા રેશમાં પરસ્પર ન્યુનાધિકતા કેટલી ? કાણુ ઓછું; કાણુ વધારે? કેટલું વધારે ? * ભાવ ૫: અહીં ભાવ એટલે કે વસ્તુમાં રહેતા પરિણામ એ પાંચ પ્રકારે છે. (૧) ઔચિકભાવ=માત્મામાં કર્માંના ઉદયથી થતા પરિણામ. જેમકે અજ્ઞાન, નિદ્રા, ગતિ, શરીર વગેરે એ ઔયિક ભાવે છે. (ર) પારિણામિકભાવ= અનાદિને તેવા પરિણામ દા. ત. જીવત્વ, ભવ્ય, વગેરે. (૩) ઔપરામિક ભાવ એટલે કે મેાહનીય કર્માંના ઉપશમથી થતા ભાવ છે. દા. ત. સફ્ળ અને ચારિત્ર ભાવ. (૪) ક્ષાયેાપરામિક=ાતી કર્મોના ક્ષયે પશમથી થતા ભાવ છે. દા. ત. જ્ઞાનાવરણુ આદિ કર્મના ક્ષયે પશમથી પ્રગટ થતા જ્ઞાન, દર્શન, ક્ષમા, દાન, વગેરે; એ ક્ષાયેાપશમિક ભાવે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન ધર્મને પરિચય (૫) ક્ષાયિક-કર્મના ક્ષયથી થતો પરિણામ દા. ત. ક્ષાયિક સમ્યકત્વ, કેવલજ્ઞાન, સિદ્ધત્વ વગેરે... એ ક્ષાયિક ભાવે છે. મોક્ષ” શબ્દ એ શુદ્ધ (=એક, અસમસ્ત) અને વ્યુત્પત્તિસિદ્ધ પદ છે, માટે મોક્ષ સત છે વિદ્યમાન છે, પરંતુ બે પદવાળા “આકાશ-પુષ' પદની જેમ એ અસત નથી. વ્યુત્પત્તિવાળું એક પદ કોઈ સત્ વસ્તુને જ કહેનારું હોય છે. ત્યારે “આકાશપુષ્પ” પદ તે આકાશ અને પુષ્પ એ બે પદથી બનેલું છે. અનેક પદથી બનેલનું વાચ્ચ સત્ જ હાય યાને એવી કઈ વસ્તુ હોય જ એ નિયમ નથી, અસત પણ હોઈ શકે. * ૬૨. માગણદ્વાર : આની ગાથા – g-વિચા , ચે-વેચે-વાય-ના મા રામ-રંત-, મવલ્સને-અને-મારે , માણું=શોધન કરવાના મુદ્દા. મોક્ષની વિચારણું ૧૪ માર્ગણાકારોથી થાય છે. એ ૧૪ ના ઉત્તર ભેદ ૬૨ છે. ૧૪ માર્ગ- (૧) ગતિ ૪, (૨) ઈન્દ્રિય પ, (૩) કાય , પૃથ્વીકાયાદિ, (૪) ગ ૩ મનેયેગાદિ. (૫) વેદ ૩, પુરુષદ-બ્રીવેદ-નપુંસકવેદ, (૬) કષાય ૪, (૭) ૫ જ્ઞાન+૩ અજ્ઞાન (૮) સંયમ ૭, (૯) દર્શન ૪, (૧૦) લે ૬, (૧૧) ભવ્યત્વ અભવ્યત્વ ૨, (૧૨) સમ્યક્ત્વ દ, (૧૩) સંસી–અસંજ્ઞી ૨. અને (૧૪) આહારક-અનાહારક ૨. (આમાં ૭ સંયમ સામાયિકાદિ ૫, દેશવિરતિ અને અવિરતિ. Page #316 -------------------------------------------------------------------------- ________________ એક્ષ. ૨૫૯ ત્યારે ૬ સમ્યફાવ=ક્ષાયિક, ક્ષાપશમિક, ઔપશમિક, મિશ્રમેહનીય, સાસ્વાદન, અને મિથ્યાત્વ૦) એમ કુલ ૬૨ માર્ગણું. હવે આ દરેક માર્ગણામાં મેક્ષને સત્પદપ્રરૂપણું, દ્રવ્યપ્રમાણ વગેરેથી વિચારીએ. આમાંથી મનુષ્યગતિ, પંચેન્દ્રિય, ત્રસકાય, ભવ્યત્વ, સંગ્નિ, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ, અનાહારક, કેવલજ્ઞાનકેવળદર્શન–આટલી માર્ગણુએ મોક્ષ થાય. બાકમાં નહિ. દા. ત. ગતિમાર્ગણામાં દેવાદિગતિએ મોક્ષ નહિ, ઈન્દ્રિયમાં એકેન્દ્રિયાદિને મેક્ષ નહિ..... ગ, વેદ વગેરે શેલેશી વખતે છે જ નહિ, માટે એ માર્ગદ્વારમાં મોક્ષ નથી થતું આ તે મેક્ષ “સતુ” એટલે હવાની વિચારણા થઈ એ પ્રમાણે ૬૨ માર્ગણાઓમાં દરેકમાં દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર... વગેરેની વિચારણા કરવાની અર્થાત્ કેટલી સંખ્યામાં જીવે મેક્ષે જાય, કેટલા ક્ષેત્રમાં વગેરે વિચારવાનું. મેક્ષ અંગે સસ્પદ આદિની વિચારણું (૧) સતપદ- “મેક્ષપદ સતપદ છે; કેમકે અસતું નહિ, કલ્પિત નહિ, પણ ખરેખર સત મોક્ષનું એ વાચક પદ છે. (૨) દ્રવ્ય પ્રમાણ- દા. ત. સિદ્ધો અનંતા છે, સર્વજીવથી અનંતમે ભાગે છે, અને સર્વ અભવ્યોથી અનંતગુણ છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય (૩-૪) ક્ષેત્ર અને સ્પના- એક કે સવ સિદ્ધો લેાકાકાશક્ષેત્રના અસ`ખ્યાતમા ભાગની અવગાહના તથા સ્પર્ધાનાવાળા છે. અવગાહના− ક્ષેત્ર' કરતાં સ્પર્ધાના ’એ આજુબાજુએ સૃષ્ટ આકાશ-પ્રદેશથી અધિક છે. ૨૬૦ Cam (૫) કાળ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત કાળ છે. ‘સાદિ’ એટલે કોઈ એક જીવની અપેક્ષાએ મેાક્ષની શરૂઆત છે; પરંતુ · અનંત' એટલે પછી એ મેાક્ષના નાંશ નથી. સિદ્ધપ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંત કાળ છે. અનાદિ કાળથી સિદ્ધ થતા આવ્યા છે. " * (૬) અંતર–સિદ્ધપણામાંથી ચ્યવી, ખીજે જઇ આવી, ફ્રીથી સિદ્ધ થાય, તે વચમાં આંતરુ' પડયુ' કહેવાય. પણ સિદ્ધ થયેલાને કદી વ્યવવાનું નથી, અસિદ્ધ થઈ ફ્રી સિદ્ધ થવાનુ' નથી, માટે 'તર નથી. (૭) ભાગ-સિદ્ધો સર્વ જીવાના અનતમાં ભાગે છે, (૮) ભાવ-સિદ્ધોનુ કૈવલજ્ઞાન-દર્શોન અને સિદ્ધભાવ ક્ષાયિક ભાવે છે. (૯) અપબહુ-સૌથી ચેડા નપુસકપણે થયેલા સિદ્ધ છે, (નપુ ંસક તે જન્મથી નહિ, પણ કૃત્રિમ, પાછળથી થયેલા). તેના કરતાં સંખ્યાતગુણુ સ્ત્રીપણે થયેલા સિદ્ધ છે; અને એના કરતાં સખ્યાતગુણ પુરુષપણે થયેલા સિદ્ધ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ મક્ષ ૨૬૧ વધુમાં વધુ કેટલા આત્મા સતત ક્યાં સુધી સિદ્ધ થાય? ૧ થી ૩૨...૮ સમય સુધી | ૭૩ થી ૮૪.૪ સમય સુધી ૩૩ થી ૪૮.૭ ) » ૮૫ થી ૯૬.૩ ૪૯ થી ૬૦૬ " }, { ૯૭થી ૧૦૨૨ , , ૬૧ થી ૭૨....૫ ,, ,, | ૧૦૩ થી ૧૦૮....૧ , , એટલા સમય પછી આંતરું પડે, યાને જઘન્ય એક સમય કઈ પણ મોક્ષે ન જાય. ૪પ લાખ એજનપ્રમાણ મનુષ્યમાંથી જ, (૧) મનુષ્ય જ ક્ષે જાય, લેકની ટોચે સિદ્ધશિલા પણ તેટલા માપની છે. (૨) ભરત-ઐરવ્રતમાં ૩જા ૪થા આરામાં જ જન્મેલા મોક્ષે જાય અને મહાવિદેહમાં સદા મોક્ષે જઈ શકે... (૩) યથાખ્યાત ચારિત્રી કેવળી જ મોક્ષે જાય, (૪) કેઈ જીવ સિદ્ધિ પામ્યા પછી વધુમાં વધુ છ માસે તે બીજા આત્માની સિદ્ધિ થાય જ. (૫) જેટલા આત્મા સિદ્ધ થાય તેટલા જીવ અનાદિ નિગોદમાંથી યાને અવ્યવહારિયા જીવ બહાર નીકળે..... હવે બીજી રીતે અલ્પબહત્વ જોઈએ. કોઈ દેવથી ક્ષેત્રાન્તરમાં સંહરણ કરાઈને સિદ્ધ બનેલા કરતાં જન્મક્ષેત્રે સિદ્ધ, ઉદ્ઘ કરતાં અલોકે, તે કરતાં તિઋલેકે સિદ્ધ, સમુદ્ર કરતાં કપિમાંથી, ઉત્સર્પિણી–અવસર્પિણી કરતાં મહાવિદેહમાંથી, (ઉત્સા કરતાં અવસમાં વિશેષાધિક), તિર્યંચમાંથી મનુષ્ય થઈ સિદ્ધ થયેલા કરતાં મનુષ્યમાંથી મનુષ્ય થઈ સિદ્ધ થયેલા, તે કરતાં નરકમાંથી...તે કરતાં દેવમાંથી મનુ થઈ સિદ્ધ, અતીર્થસિદ્ધ કરતાં તીર્થસિદ્ધ અસંખ્યગુણા Page #319 -------------------------------------------------------------------------- ________________ २९२ અસંખ્યગુણા હોય, જૈન ધર્મના પરિચય * સિદ્ધના ૧૫ ભેદ · કેવલ્યસિદ્ધ, તે 2. અહીં સિદ્ધ ’–વિદેહસિદ્ધ યા ચરમભવની અપેક્ષાએ સિદ્ધના ૧૫ ભેદ છે. ૧. કેાઇ જિનસિદ્ધ (તિર્થંકર થઈને સિદ્ધ ), ૨. કેાઈ ( સંખ્યાતગુણુ ) અજિનસિદ્ધ, ૩. કાઇ તીર્થસિદ્ધ ( તીથ સ્થપાયા પછી મેક્ષે ગયેલા ), ૪ કોઇ અતીસિદ્ધ ( તી સ્થપાયા પહેલાં સિદ્ધ દા. ત. મરુદેવાઃ અથવા તી નષ્ટ થયા પછી સિદ્ધ), પ. ગૃહસ્થલિંગ સિદ્ધ (ગૃહસ્થ વેષે કેવલજ્ઞાન પામેલા, ભરતચક્રી વગેરે ), ૬. અન્યલિંગ-સિદ્ધ (તાપસાદિ વલ્કલચીરી), ૭. સ્વલિંગ સિદ્ધ સાધુ વેશે ), ૮.-૯.-૧૦. સ્ત્રી-પુરુષ-નપુંસકલિંગે સિદ્ધ (નપુ॰ ગાંગેય ), ૧૧. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ વૈરાગ્યજનક ( નિમિત્ત પામી વિરાગી અને કેવળી થયેલ, કરકડુ), ૧૨. સ્વયં બુદ્ધ સિદ્ધ (કસ્થિતિ લઘુ થવાથી બુદ્ધ, કપિલવિપ્ર ), ૧૩. બુદ્ધાધિત સિદ્ધ (ગુરુથી ઉપદેશ પામી સિધ્ધ ), ૧૪. એકસિધ્ધ ( એક સમયમાં એક જ સિધ્ધ, શ્રી વીરવિભુ ), અને ૧૫. અનેકસિધ્ધઃ ( એક સમયમાં અનેક સિધ્ધ બનેલા તે). ૫ મા-૬ઠ્ઠા અંગે ધ્યાનમાં રાખવું કે પૂર્વભવમાં ચારિત્રની ખૂબ સાધના કરી હાય છે. * નવતત્ત્વના પ્રભાવ જીવ જીવ વગેરે નવ તત્ત્વને જાણવાથી સમ્યક્ત્વસમ્યગ્દર્શન પ્રગટ થાય છે. એટલું જ નહિં પણ નવ તત્ત્વના વિસ્તૃત સ્વરૂપને ન જાણતા છતાં આ તત્ત્વા જ સાચાં ’ એવા 6 Page #320 -------------------------------------------------------------------------- ________________ મેક્ષ ૨૬૩ ભાવથી શ્રધ્ધા કરનારે પણ સમ્યક્ત્વ પામે છે, કારણ કે, સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરદેવનાં સર્વ વચન સત્ય જ હોય છે, પણ એકે ય વચન મિથ્યા નથી હોતું,'-આ બુધ્ધિ જેના મનમાં છે, તેનામાં સમફત્વ કર્યું છે. રાગ દ્વેષ કે અજ્ઞાનને લીધે જૂઠું બોલાય, તે તે સર્વજ્ઞમાં છે નહિ, માટે એમનું કઈ પણ વચન જરા ય અસત્ય નહિ, પણ બધું ય સાચું જ છે. એક અંતમૂહૂર્ત પણ જેને સમ્યકત્વ સ્પર્યું હોય, તે સંસારમાં અર્ધ પુદ્ગલપરાવર્તથી અધિક કાળ ન જ રહે, વધુમાં વધુ એટલા કાળમાં મેક્ષે જાય જ. અનંતા કાળચક્રે =એક પુદ્ગલ-પરાવર્તન થાય. એવા અનંતાનંત પુદ્ગલ– પરાવર્તને અતીત કાળ પસાર થઈ ગયા. એમાં અનંતાનંત જીવ મોક્ષે ગયા. જ્યારે જ્યારે પણ પ્રશ્ન થાય કે “અત્યાર સુધીમાં કેટલા જીવ મેક્ષે ગયા?” ત્યારે ત્યારે જૈનદર્શનને વિષે એને ઉત્તર એક જ છે કે એક નિગાદમાં રહેલા અનંતાનંત જીની સંખ્યાના અનતમા ભાગ જેટલી જ સંખ્યા મોક્ષે ગયેલાની છે. ૧. મેક્ષમાં કશું કરવાનું નહિ, તો સુખ શું? ૨. “મેક્ષ' પર સત પદાદિ ૯ મુદ્રાથી નિબંધ લખે. ૩. ભૂખ, લાભ, દીનતા, સમતા, દશન એ પાંચ ભાવમાંથી ક્યા કયા ભાવે? ૪. કેણ, કયાંથી, ક્યારે, કેવી રીતે સિદ્ધ થાય? ૫. સિદ્ધના ૧૫ ભેદ સમજવો. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૫ આત્માને વિકાસક્રમ: ૧૪ ગુણસ્થાનક પૂર્વે જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગરૂપી આવે બતાવ્યા, તે આત્માના અભ્યન્તર દોષ છે. એનાથી આત્મા નીચી સ્થિતિમાં રહે છે. એ દોષ ઓછા થતા આવે તેમ તેમ આત્મામાં ગુણ પ્રગટ થતા જાય છે, આત્માં ગુણસ્થાનકમાં આગળ વધે છે, ઊંચી ઊંચી સ્થિતિ પામે છે. જૈન ધર્મમાં ચૌદ ગુણસ્થાનક (૧૪ ગુણઠાણું)ની યેજના બતાવવામાં આવી છે. તેનાં નામ આ પ્રમાણે છે : ૧. મિથ્યાત્વ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪. અવિરત-સમ્યગ્દષ્ટિ, પ. દેશવિરતિ, ૬. પ્રમત્ત (સર્વવિરતિ), ૭. અપ્રમત્ત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃતિબાદર, ૧૦. સૂમસંપરીય, ૧૧. Page #322 -------------------------------------------------------------------------- ________________ આત્માને વિકાસક્રમઃ ૧૪ ગુણસ્થાનક ૨૬૫ ઉપશાંતમૂહ, ૧૨. ક્ષીણમેહ, ૧૩. સગીકેવળી, ૧૪. અગીકેવળી. આમાં “મિથ્યાત્વના ઉદય વિનાને પણ અનંતાનુ કષાયવાળે જીવ બીજે ગુણઠાણે હેય. એ કષાય વિના મિશ્રમેહ, ઉદયવાળે જીવ ૩ જા ગુણઠાણે હેય. “અવિરતિ” થડી પડતી મૂકનારે પાંચમે અને સર્વથા અવિરતિ છોડનાર છઠું કે ઉપર હોય, “પ્રમાદ” ટાળનાર સાતમે યા ઉપરના ગુણઠાણે, “કષાય” સર્વથા રોકનારે અગીયારમે કે ઉપર, અને “ગ” અટકાવનાર ચૌદમે ગુણઠાણે ચડી મોક્ષ પામે. આમ જોઈએ તે દેખાય છે કે મિથ્યાત્વાદિ દેષ જેમ જેમ ટાળે તેમ તેમ ઉપર ઉપરના ગુણઠાણે ચડાય. ૧. મિથ્યાત્વ એ દોષરૂપ હોવા છતાં ગુણસ્થાનક કેમ? તે કે (૧) ગુણની દષ્ટિએ જીવની નીચામાં નીચી કક્ષા બતાવવાની અપેક્ષાએ, તેમજ (૨) મિથ્યાત્વ હાસ પામ્યું હોય ત્યારે પ્રગટ થતા પ્રાથમિક ગુણની અપેક્ષાએ, અહીં મિથ્યાત્વ-અવસ્થાને પહેલું ગુણસ્થાન તરીકે કહેવામાં આવ્યું છે. આમાં પહેલી અપેક્ષામાં, બધા જ એકેન્દ્રિયથી માંડી અસંશી પંચેન્દ્રિય સુધીના જીવ તથા ભવાભિની યાને કેવળ પુદ્ગલરસિક સંજ્ઞી પંચેન્દ્રિય આવે. બીજી અપેક્ષામાં, વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનના વચનની શ્રધ્ધા નહિ પામેલા છતાં જે મેક્ષાભિલાષી, સંસારથી ઉદ્વિગ્ન માર્ગનુસારી જીવ હય, જે અપુનર્બન્ધક જીવ હોય, જે અહિંસા-સત્ય વગેરે પાંચ યમ Page #323 -------------------------------------------------------------------------- ________________ २६६ જૈન ધર્મને પરિચય અને શૌચ-સંતેષ-ઈશ્વરપ્રણિધાન-તપ-સ્વાધ્યાયસ્વરૂપ પાંચ નિયમ પાળવાવાળા હોય, તે બધા આવે. એમને મિથ્યાત્વની મંદતાથી આ ગુણ પ્રગટેલા છે. ૨. સીસ્વાદન ગુણસ્થાનક : એ પહેલા ગુણસ્થાનક કરતાં એટલું વિકાસવાળું છે કે એમાં મિથ્યાત્વદોષ ઉદયમાં નથી. છતાં આ ગુણસ્થાનક પહેલેથી થઢીને નથી પ્રાપ્ત થતું, કિન્તુ ચેાથે ગુણસ્થાનકેથી પડતાં આવે છે. તે આ રીતે કે જીવ જ્યારે સમ્યક્ત્વ-અવસ્થામાં ઢીલા પડે છે, અને મિથ્યાત્વ ઉદય પામ્યા પહેલાં એના અનંતાનુબંધી રાગાદિ કષાયે ઉદયમાં આવે છે, ત્યારે આ કષાયે સમકિતના ઘાતક હોવાથી એ એને સમ્યકત્વ-ગુણ નષ્ટ કરે છે, એટલે એ ચોથે ગુણઠાણેથી નીચે પડે છે. છતાં હજુ મિથ્યાત્વ ઉદયમાં નથી આવ્યું, એટલે જીવ ચોથેથી પડી બીજે સાસ્વાદન ગુણઠાણે આવે છે. અહીં ઉલટી કરી નાખેલા સમ્યક્ત્વનું કંઈક લેશ આસ્વાદન કરે છે, તેથી એ સાસ્વાદન કહેવાય છે. આ અવસ્થા અતિ અલ્પ કાળ (વધુમાં વધુ ૬ આવલિકા કાળ) ટકે છે, કેમકે ત્યાં અનંતાનુબંધી કષાયનું જોર મિથ્યાત્વને ઝટ ઉદયમાં ખેંચી લાવે છે, એટલે જીવ પહેલા ગુણસ્થાનકે ચાલ્યા જાય છે. (અસંખ્ય સમય=1 આવલિકા, ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા=૪૮ મિનિટ) અર્થાત ૧ સેકંડની લગભગ ૧૮૦૦ આવલિકા થાય.” - ૩. મિશ્ર ગુણસ્થાનક- પહેલા ગુણસ્થાનકવાળે જીવ મિથ્યાવ અને અનંતાનુબંધી રોકી મિશ્રમોહ વેદે છે, ત્યારે આ ગુણસ્થાનક પામે છે. તેમજ ચેથાવાળે પણ સમ્યક્ત્વ Page #324 -------------------------------------------------------------------------- ________________ આત્માને વિકાસક્રમ : ૧૪ ગુણસ્થાનક ગુમાવીને મિશ્રમેહ અનુભવે છે, ત્યારે અહીં આવે છે. મિશ્ર એટલે જેમ નારિયેળી દ્વીપના વાસીને નાળિયેરા જ ખેારાક હાઇ અન્ન ઉપર રુચિ-અરુચિ કાંઇ નથી, તેમ જીવને સત્ય તત્ત્વ ઉપર રુચિ-અરુચિ કાંઈ નહિ, ને મિથ્યા તત્ત્વ ઉપર પણ રુચિ નહિ, કિન્તુ વચલે મિશ્રભાવ, ૪. અવિરત સમ્યગ્દષ્ટિ –જીવ ઉપરોક્ત મિથ્યાત્વઅન તાનુબંધી-મિશ્રમેહને શકે અને સમ્યક્ત્વ ગુણુ પામે પરંતુ વિરતિ નહિ, સ્થૂલ અહિંસાદિ વ્રત નહિ, ત્યારે આ ગુણસ્થાનકે આવે છે. સમ્યક્ત્વ ત્રણ રીતે પમાય છે,-- (૧) મિથ્યાત્વકના તદ્દન ઉપશમ કરાય અર્થાત્ વિશિષ્ટ શુભ અધ્યવસાયના બળે અંતર્મુહુ કાળના એ કના દળિયાંને આગળ-પાછળ ઉદયવશ કરી દઈએ એટલેા કાળ મિથ્યાત્વના સર્વથા ઉદય વિનાના કરી તૈવાય, ત્યારે ઉપશમ સમ્યક્ત્વ પમાય છે. (૨) મિથ્યાત્વ કના દળિયાનુ સંશેાધન કરી અશુધ્ધ અને અધર શુધ્ધ દળિયાંના ઉદય રોકી શુધ્ધ દૃળિયાંના ઉદય ભગવાય ત્યારે ક્ષાપશમ સમ્યક્ત્વ પમાય છે. २९७ (૩) સમસ્ત શુધ્ધ-અશુધ્ધ-અશુધ્ધ મિથ્યાત્રકમ પુદ્ગલાના, અનંતાનુબંધી કષાયાના સવ નાશપૂર્વક નાશ કરાય ત્યારે ક્ષાચિક સમતિ પમાય છે. ત્રણેયમાં શ્રધ્ધા તે એ જ જિનવચન પર જ હોય છે, જિનેાક્ત નવ તત્ત્વ અને મોક્ષમાર્ગ તથા અરિહુ તદેવ, નિગ્રન્થ મુનિ ગુરુ, ને જિનેાક્તધર્મ પર એકમાત્ર શ્રધ્ધા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન ધર્મને પરિચય હેય છે. અહીં હિંસાદિ પાપના ત્યાગની પ્રતિજ્ઞા અર્થાત્ વિરતિ” નથી કરી, માટે એ અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. ૫. દેશવિરતિ ગુણસ્થાનક – સત્વ પામ્યા પછી જેવી શ્રદ્ધા કરી કે “હિંસા-જુઠ વગેરે પાપ ત્યાજ્ય છે.” એ પ્રમાણે એના આંશિક ત્યાગની પ્રતિજ્ઞા કરાય, ત્યારે એ અંશે વિરતિ અર્થાત્ દેશવિરતિ શ્રાવકનું ગુણસ્થાનક પ્રાપ્ત થયું ગણાય. ૬. પ્રમત (સર્વવિરતિ) ગુણસ્થાનક - વૈરાગ્ય ભરપુર થઈવલાસ વિકસાવતાં હિંસાદિ સર્વ પાપનો સર્વથા (સૂક્ષ્મ તે પણ) ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક કરાય, ત્યારે સર્વવિરતિ સાધુપણું આવ્યું કહેવાય અહીં હજી પ્રમાદ નડી જાય છે તેથી પ્રમત્ત અવસ્થા છે, માટે એને પ્રમત્ત ગુણસ્થાનક કહે છે. ૭. અપ્રમત્ત ગુણસ્થાનક - છઠ્ઠા ગુણસ્થાનકની અવસ્થામાંથી પ્રમાદને ત્યાગ કરાય ત્યારે અહીં અવાય છે. પરંતુ વિસ્મૃતિ ભ્રમ વગેરે પ્રમાદ એવા નાજુક છે કે એને ક્ષણભર ટાળ્યા હેય છતાં પાછા ઊભા થાય છે, એટલે ૭ મું ગુણસ્થાનક જીવને અંતર્મુહુર્તથી વધુ સમય ટકવા દેતું નથી અને એને ૬ ઠ્ઠા ગુણસ્થાનકે તાણ જાય છે. પરંતુ સાધક આત્માની પ્રમાદની સામે સતત લડાઈ ચાલુ છે, એટલે પાછો ઉપર સાતમે ચઢે છે, વળી પડે છે, પાછો ચઢે છે. એમાં જે અધિક વર્ષોલ્લાસ ફેરવે તે ૮મે ગુણઠાણે ચડી જાય છે. ૭મે થી ૮ મે ન ચડે તે નીચે પડે. ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક -મિથ્યાત્વ-અવિરતિપ્રમાદને અને કષાયની ૩ ચોકડીના ઉદયને ટાળવાથી ૭ મે Page #326 -------------------------------------------------------------------------- ________________ આત્માને વિકાસક્રમ : ૧૪ ગુણસ્થાનક ૨૬૯ ગુણુસ્થાનકે અવાયું. હવે સજ્વલન કષાયના રસ મંદ કરાય અને પાંચ અપૂર્વ કરવામાં આવે ત્યારે આ આઠમે ગુણસ્થાનકે અવાય છે. અહીં ખાસ કરીને મેાહનીય કના ઉપશમ કરનારી ઉપશમ શ્રેણિ અથવા ક્ષય કરનારી ક્ષશ્રેણિએ ચઢાય છે. એ ચઢાવનાર અનૂભુત ધ્યાનમાં લીન અનાય છે. એના ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયના બળે ૧. અપૂર્વ સ્થિતિઘાત, ૨. અપૂર્વ રસઘાત, ૩. અપૂર્વ ( અસ`ખ્યગુણુઅસંખ્યગુણુ-ક્રમથી એક રચના . ગુણુસક્રમ (પ્રાઅધ્ધ કર્મનું અધાતા કર્મ માં અસંખ્યગુણુ વૃદ્ધિએ સંક્રમણ ), અને પ. અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ અપૂર્વ સાધવામાં આવે છે. શ્રેણિ એમ જ ૪. અપૂર્વ ૯. અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક – આઠમાને અંતે સૂક્ષ્મ પણ હાસ્યમેહનીય આદિ કને જ્યારે સથા ઉપશાન્ત યા ક્ષીણુ કરી દે છે, ને શુભ ભાવમાં આગળ વધે છે, ત્યારે આ નવમું ગુણુસ્થાનક પામે છે, અહીં એક સાથે પ્રવેશ કરનાર અનેકના આંતરિક ભાવ આખા ગુણસ્થાનક-કાળમાં એકસરખી ચઢતી કક્ષાએ આગળ વધે છે, પણ તેમાં તફાવત-તરતમતા યાને નિવૃત્તિ ’નથી હતી, તેથી આને અનિવૃત્તિ બાદર ગુણુસ્થાનક ' કહે છે ‘ આદર ’ એ દૃષ્ટિએ કે હજી અહીં ઉપરના ૧૦મા ગુરુસ્થાનકની અપેક્ષાએ સ્થૂલ કષાય ઉયમાં છે. ' ' ૧૦. સૂક્ષ્મ સંપરોચ ગુણસ્થાનક ઃકષાયને ઉપશમાવી યા ક્ષીણુ કરી દઇને હવે એ માદર ‘સંપરાય ’ Page #327 -------------------------------------------------------------------------- ________________ २७० જૈન ધર્મને પરિચય એટલે કે કષાય, તે પણ માત્ર લેભ (રાગ) સૂક્ષ્મ કેટિને ઉદયમાં રહે ત્યારે આ ગુણસ્થાનકે અવાય છે. ૧૧. ઉપશાન્ત મહ ગુણસ્થાનકે - ઉક્ત સૂક્ષ્મ લેભને પણ તદ્દન ઉપશાંત કરી દેવાય ત્યારે ઉપશાંત મેહનું આ ગુણસ્થાનક પમાય છે. અહીં જીવ વિતરાગ બને છે. મેહનીય કર્મ ઉપશાંત કર્યો એટલે એને તત્કાલ ઉદય અંતમુહૂર્ત માટે સર્વથા રે; પરંતુ સિલિકમાં તે એ પડ્યા છે, તેથી અંતમુહૂર્તમાં જ એ પાછા ઉદયમાં આવી જીવને નીચેના ગુણસ્થાનોમાં ઘસડે છે. એટલે અહીં સર્વથા ઉપશાન્ત થઈને જે વીતરાગદશા અને યથાખ્યાત ચારિત્ર મળ્યું હતું, તે અંતમુહૂર્તમાં લુપ્ત થઈ જાય છે, તેથી નીચેના ૧૦મા વગેરે ગુણઠાણે ઊતરી જાય છે. ૧૨. ક્ષીણમેહ ગુણસ્થાનક - જેમણે મેહનીય કર્મની “ઉપશમના કરતાં રહેવાનું કર્યું, તે તે ૧૧ મું ગુણસ્થાનક પામે છે, પરંતુ જેમણે પહેલેથી જ “ક્ષપણ” (ક્ષય) કરવા માંડે, તે ૧૦માને અંતે મેહ સર્વથા ક્ષીણ થઈ જતાં તરત ૧૨ મે આવી ક્ષીણમેહ વીતરાગ બને છે. હજી અહીં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય નામના ઘાતી કર્મ ઉદયમાં વતે છે, તેથી એ સર્વજ્ઞ નથી બન્યા, પણ છદ્મસ્થ વીતરાગ છે. છઘ=જ્ઞાનાવરણ કર્મનું આવરણ. ૧૩. સગી કેવળી ગુણસ્થાનક - બારમાને અંતે જ્યારે સમસ્ત ઘાતી કર્મોને નાશ કરે છે, ત્યારે અહીં આવી કેવળજ્ઞાન–કેવળદર્શન પામે છે. એ સર્વજ્ઞ બને છે, Page #328 -------------------------------------------------------------------------- ________________ આત્માને વિકાસક્રમ: ૧૪ ગુણસ્થાનક २७१ એથી લોકાલોકના ત્રણે ય કાળના સમસ્ત ભાવને પ્રત્યક્ષ જુએ છે. હજી અહીં ઉપદેશ, વિહાર, આહારપાણ વગેરે પ્રવૃત્તિ ચાલુ છે, એ વચન-કાયાના પેગ છે, તેથી એ સગી કેવળી કહેવાય છે, ૧૧-૧૨-૧૩મે ગુણસ્થાનકે માત્ર વેગ નામને આશ્રવ બાકી છે, તેથી માત્ર શાતા વેદનીય કર્મ બાંધે છે. પછી મેક્ષે જવાની તૈયારી હોય, ત્યારે શુકલધ્યાનના ત્રીજા-ચોથા પ્રકારમાં ચડતાં બાદર અને સૂક્ષ્મ મન-વચન-કાયાના ગેને અટકાવે છે. ૧૪. અગી કેવળી ગુણસ્થાનક - ૧૩માને અંતે સર્વ યોગોને સર્વથા અટકાવી દે છે, ત્યારે આત્મપ્રદેશ જે પૂર્વે યોગથી કંપનશીલ હતા તે હવે સ્થિર શેલેશ-મેરુ જેવા બની જાય છે. એને શૈલેશીકરણ કહે છે. ૧૪માં ગુણઠાણે –---સ્ટ્ર, પાંચ હસ્વ સ્વરના ઉચ્ચારણ એટલે જ કાળ રહે છે. એમાં સમસ્ત અઘાતી કર્મને નાશ કરી અંતે સર્વકમરહિત અરૂપી, શુધ્ધ, અનંત જ્ઞાન દર્શન-સુખમય બની આત્મા મેક્ષ પામે છે અને એક જ સમયમાં ૧૪ રાજલકના મથાળે સિધ્ધશિલાની ઉપર જઈ શાશ્વત કાળ માટે સ્થિર થાય છે. (૧) આ મિથ્યાત્વાદિ સંસાર--કારણે, અને (૨) એના બરાબર પ્રતિપક્ષી સમ્યકત્વાદિ મોક્ષકારણે, તથા (૩) એ મેક્ષકારણે સેવવામાં આત્માનું ૧૪ ગુણસ્થાનકની પાયરીએ થતું ઊર્ધ્વીકરણ જૈન શાસનમાં જ બતાવ્યું છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈન ધર્મને પરિચય 8 પ્રશ્ન છે ૧. ૧૪ ગુણસ્થાનકની પ્રક્રિયા સમજાવે. ૨. મિથ્યાત્વ એ ગુણસ્થાનક શાથી? સાસ્વાદ કેમ પડતાં જ હેય? . સમ્યકત્વના ૩ પ્રકાર, ૬ ઠી ગુણઠાણાની નાજુકતા, અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક, શૈલેશી, ૫ અપૂર્વકરણ સમજાવે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રમાણેા અને જૈન શાસ્ત્રા વસ્તુના મેધ એ રીતે થાય છે,એક. કાઇ અપેક્ષા રાખ્યા વિના વસ્તુને સમગ્ર રૂપે જોવાય તે; અને ખીજો, અમુક અપેક્ષાએ અંશે જોવાય તે. આંખ ખેાલી, ઘડા જોયા, એ ઘડાના સમગ્ર રૂપે એધ થયા કહેવાય. પણ શહેર મહાર ગયા અને યાદ આવ્યું કે ઘડા શહેરમાં રહ્યો,' એ અંશે ખેધ કર્યાં ગણાય, કેમકે એમ તે ઘટા ઘરમાં રહ્યો છે, પાણિયારામાં રહ્યો છે,.... ચાવત્ પેાતાના અવયવમાં રહ્યો છે.' એવા પણ ઘડામાં < 6 અંશે છે, પરંતુ અમુક અપેક્ષા યાને દૃષ્ટિ રાખીને એાધ કર્યો કે શહેરમાં રહ્યો,’તેથી એ અ’શે એધ થયા કહેવાય. " સમગ્ર રૂપે થતા એધને સકલાદેશ અર્થાત્ ‘ પ્રમાણ ? કહેવાય છે. અંશે થતા એધને વિકલાદેશ અર્થાત્ ‘નચ’ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન ધર્મને પરિચય કહેવામાં આવે છે. પ્રમાણ અને નય એ જ્ઞાનના જ બે પ્રકાર છે. પ્રમાણજ્ઞાન સમગ્ર રૂપે થતું હોઈ એમાં અમુક અપેક્ષાએ આમ છે” એવું નથી. જીભથી સાકર મીઠી જાણી, કે શાસ્ત્રથી નિગેદમાં અનંત જીવ જાણ્યા, એમાં કોઈ વચમાં અપેક્ષા ન આવી. પરંતુ ઘડે રામલાલને હોવાનું જાણ્યું એમાં અપેક્ષા છે કે માલિકીની દષ્ટિએ રામલાલને છે, અગર બનાવટની દષ્ટિએ, યા સંગ્રાહકપણુની દષ્ટિએ; અર્થાત “ઘડો રામલાલ નામના માલિકને કે બનાવનારને અથવા સંગ્રાહકને છે.” એવું જ્ઞાન, આ અપેક્ષાએ અંશે થતું જ્ઞાન એ નય છે. - પાંચ પ્રમાણુ જ પ્રમાણજ્ઞાન બે પ્રકારે છે– ૧. પ્રત્યક્ષ અને ૨. પક્ષ. પ્રત્યક્ષજ્ઞાન એટલે જે જ્ઞાન “અક્ષ (આત્મા)ને “પ્રતિ” અર્થાત સાક્ષાત (બાહ્ય સાધન વિના) થાય છે. પરોક્ષ એટલે આત્માને “પર” એટલે કે ઈન્દ્રિય વગેરે કઈ સાધન દ્વારા થાય તે જ્ઞાન. પરોક્ષજ્ઞાનના બે પ્રકાર છે. ૧. મતિજ્ઞાન અને ૨. શ્રુતજ્ઞાન. પ્રત્યક્ષજ્ઞાનના ત્રણ પ્રકાર છે. ૧. અવધિજ્ઞાન, ૨. મન પયયજ્ઞાન, અને ૩. કેવળજ્ઞાન. આમ પ્રમાણજ્ઞાનના પાંચ પ્રકાર થયા – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાયજ્ઞાન, અને કેવળજ્ઞાન. ૧. મતિજ્ઞાન - મતિજ્ઞાન ઈન્દ્રિયો અને મનથી Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અને જૈન શાસ્ત્રો ૨૭૫ થાય છે. ચક્ષુઈન્દ્રિયથી રૂપી દ્રવ્ય અને રૂપ (વર્ણ), સંખ્યા, આકૃતિ વગેરેનું જ્ઞાન થાય. દા. ત. જોયું–આ ઘડે છે, લાલ છે, એક જ છે, ગોળ છે,'... ઈત્યાદિ. ધ્રાણેન્દ્રિયથી ગંધનું ભાન થાય,–“આ સુગંધિ ક્યાંથી આવી?” રસને દ્રિયથી રસનું,- “આમાં મિઠાશ સારી છે.” સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શનું“આ સુંવાળું છે.” શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું “વાહ કે મધુર શબ્દ!” અને મનથી ચિંતન, સ્મરણ, અનુમાન, તર્ક વગેરે થાય છે. દા. ત. “કાલે જઈશ.” “પેલે માર્ગમાં મળેલે.” ધુમાડો દેખાય છે માટે અગ્નિ સળગતે હશે,' વગેરે સ્મરણ કલ્પના થાય એ બધું મતિજ્ઞાન છે. આ મતિજ્ઞાનમાં ચાર કક્ષા છે તેલ પહેલાં “કંઈક એવું ભાન થાય છે એ “ અવગ્રહ.” પછી, “આ શું હશે ! અમુક નહિ, અમુક સંભવે છે. – એ “ હા. બાદ, આ અમુક જ છે, – એ નિર્ણય એ “અપાય.’ અને પછી, એ ભૂલી ન જવાય એવી એકસાઈ એ “ધારણું.” આમ મતિજ્ઞાન કમશઃ ચાર પ્રકારે થયું,- અવગ્રહ હા, અપાય અને ધારણું. દાત. (૧) સ્વર કાને આવતા “કંઈક વાગે છે, - એમ શ્રેગેન્દ્રિયથી અવગ્રહ છે. (૨) “એ અવાજ તબલાને છે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન ધર્મના પરિચય કે ઢોલકના ? વિશેષતાએ ઢોલકના લાગે છે,’- એ ઇહા અવાજ છે,' એ અપાય અવાજ ચાકસ ધારી રાખ્યા, થઈ. (૯) ‘ખરાખર ઢોલકના જ મતિજ્ઞાન કર્યું. પછી મનમાં એ તે ધારણા મતિજ્ઞાન થયું. 6 " અવગ્રહમાં પણ એ પ્રકાર છે,- એક કઇક ' એવા વ્યક્ત ભાસ થવા માટે પહેલાં પદાર્થ ઇન્દ્રિયના સંપર્કમાં જોડાતા જાય અને અવ્યક્ત અત્યન્ત અછી ચેતના જગાડે, તે વ્યંજનાવગ્રહ કહેવાય; અને પછી કંઇક' એવા પદાર્થના ભાસ થાય તે અર્થાવગ્રહ કહેવાય. ઊંઘતા માણસને કેટલાક વખત એના નામના શબ્દ કાને અથડાયા કરે છે, પછી એને કઇંક અવાજ ભાસે છે. ત્યાં શબ્દ અથડાવામાં અવ્યક્ત ચેતના જાગ્રત થઇ રહે છે. તેથી એને પણ (વ્યંજનાવગ્રહ ) જ્ઞાન કહેવામાં આવે છે. ભીંત પર પણુ શબ્દ અથડાય છે, છતાં અને આવું કાંઇ નથી થતુ. માટે જીવને અથડાવાનું જુદું અને સજીવ ઇન્દ્રિઓને અથડાવાનું જુદું. એ માત્ર સપ નહિ, કિંતુ અવ્યક્ત ચૈતન્યસ્ફુરણનુ કારણ છે, અવ્યક્ત જ્ઞાન જગાવે છે. એ વ્યંજનાવગ્રહ વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મન સિવાય ચાર ઇન્દ્રિયાને જ હાય છે; કેમકે ચક્ષુ અને મનને પોતાના વિષયને સંપર્ક થતા નથી એ થવાની જરૂર હતી નથી; માત્ર યોગ્ય દેશમાં આવેલી વસ્તુને અડયા વિના ચક્ષુ પકડી લે છે. એમ મન પણ વિષયને અડયા વિના ચિંતવી લે છે. * માનસ-મતિજ્ઞાનના રૂપક ૧ (૧) મનથી ભાવીનેા વિચાર થાય તે ચિંતા. (૨) ભૂતકાળનું યાદ આવે તે સ્મૃતિ (ક) વમાનનેા વિચાર Page #334 -------------------------------------------------------------------------- ________________ २७७ પ્રમાણે અને જૈન શાસ્ત્રો આવે તે મતિ યા સંજ્ઞા. (૪) “આ એજ માણસ છે.” એમ વર્તમાન સાથે ભૂતકાળનું અનુસંધાન થાય તે પ્રત્યભિજ્ઞા. (૫) “અમુક હેય તે અમુક હેવું જ જોઈએ. – એ વિકલ્પ તે તર્ક. (૬) હેતુ જેઈને કલ્પના થાય તે અનુમાન. દા. ત. નદીમાં પૂર જોઈને લાગે કે “ઉપર વરસાદ પડે હશે.” (૭) દેખાતી કે સંભળાતી વસ્તુ અમુક વિના ન ઘટે, માટે એ અમુકની કલ્પના તે અર્થોપત્તિ. દા. ત. કઈ સશકત માણસ છે, ને તે દિવસે ખાતે નથી.'—એમ જાણ્યા પછી થાય કે જરૂર તે રાત્રે ખાતે હશે, અથપત્તિ મતિજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન એ ઉપદેશ સાંભળીને કે લખાણ વાંચીને થાય છે. અમુક શબ્દ સાંભળ્યા છે તે શ્રોત્રથી શબ્દનું મતિજ્ઞાન થયું. એ તે ભાષા ન જાણતા હોય એને પણ થાય. પરંતુ શબ્દ-શ્રવણ પછી એના પરથી ભાષાના જાણકારને પદાર્થબોધ થાય, કહેવાની વસ્તુ સમજાય, તે શ્રુતજ્ઞાન છે. એ શાસ્ત્રથી થાય, કેઈના ઉપદેશથી યા સલાહ કે શિખામણથી પણ થાય. જ્યાં જ્યાં ઉપદેશ આગમ વગેરે અનુસરીને જ્ઞાન થાય, ત્યાં ત્યાં તે શ્રુતજ્ઞાન છે. * શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ છે ? અક્ષરશુત અક્ષરથી બંધ થાય છે. અનસરકૃત= ખુંખારો કે માથું, આંગળી આદિની ચેષ્ટા વગેરેથી બોધ થાય તે. સંશ્રિત મનસંજ્ઞા વાળાને થાય છે. અસંજ્ઞિકૃતએકેન્દ્રિયાદિ ને થાય . સમ્યફ્યુત સમકિતીને શ્રુતબોધ. મિથ્યાશ્રુત=મિથ્યાત્વને શાસ્ત્રબોધ. સાદિકૃત ભરતાદિ ક્ષેત્રમાં આદિ પામનારું કૃત. અનાદિથુત= Page #335 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પરિચય મહાવિદેહમાં અનાદિથી ચાલ્યું આવતું શ્રુત સપસિતશ્રુત=નાશ પામનારું શ્રુતજ્ઞાન, અપવસિતશ્રુત=અવિનાશી શ્રુતધારા, ગમિકશ્રુતસરખા ગમ યાને આલાવા (કરા)વાળુ શ્રુત, અગસિકશ્રુત એથી ઉલટું; અંગપ્રવશ્રુત=ગ નામક આગમશાસ્ત્રામાં આવેલુ' જ્ઞાન, અનંગપ્રવિષ્ટશ્રુત= અંગ અહારના ‘ આવશ્યક ' ' દશવૈકાલિક ' આદિ શાસ્ત્રનુ શ્રુતજ્ઞાન, > २७८ સભ્યશ્રુતમાં જિનાગમે તથા જૈન શાસ્ત્રા આવે. મૂળ એ સર્વજ્ઞ શ્રી વીતરાગસર્વજ્ઞ તીથ કરદેવની વાણીમાંથી પ્રગટેલા છે, માટે સમ્યક્ત્ છે. હવે આગમે અને શાસ્ત્ર જોઇએ. * ૪૫ આગમ તીર્થંકર ભગવાન સસારવાસ તજી નિષ્કલંક ચારિત્ર અને બાહ્ય-આભ્યતર તપની સાધના કરીને વીતરાગ સર્વ જ્ઞ અને છે. પછી એ ગણુધર શિષ્યાને ‘ઉપ્ન્નેઇ વા, વિગમેઇ વા, હ્યુવેઇ વા' એ ત્રણ પદ (ત્રિપટ્ઠી) આપે છે. ત્યાં એના શ્રવણુ ઉપર એમની પૂર્વજન્મની વિશિષ્ટ સાધના, બુદ્ધિકૌશલ્ય, તીથ કર ભગવાનને ચળ, ચારિત્ર વગેરે વિશિષ્ટ કારણેા આવી મળવાથી, એ ગણધર દેવેને શ્રુતજ્ઞાનાવરણુ કર્મના અપૂર્વ ક્ષયાપશમ યાને અમુક રીતને નાશ થાય છે. એથી વિશ્વનાં તત્ત્વના પ્રકાશ થવાથી એ ખાર અંગ (દ્વાદશાંગી ) આગમની રચના કરે છે, ને સર્વૈજ્ઞ પ્રભુ એને પ્રમાણિત કરે છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અને જૈન શાસ્ત્રો ૨૭૯ તે ખાર અંગ આ-આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી ( વ્યાખ્યા પ્રાપ્તિ ), જ્ઞાતાધમ કથા, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુપરાપપાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ. : આ ૧૨મા અંગ ‘ દૃષ્ટિવાદ'માં ૧૪ પૂર્વ' નામના મહાશાસ્ત્રાને સમાવેશ છે. વીરપ્રભુના નિર્વાણ પછી હજારેક વર્ષે એ દૃષ્ટિવાદ’આગમ વિચ્છેદ પામી ગયું, અર્થાત્ ભૂલાઈ ગયું છે. એટલે બાકી રહ્યા ૧૧ અંગ, એ ૧૧ ‹ ઓપપાતિક’ વગેરે ૧૨ ઉપાંગ + છુત્કલ્પ વગેરે દ છેદસૂત્ર + આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન. એધનિયુક્તિ, એ ૪ મૂળસૂત્ર + ન દીસૂત્ર અને અનુગદ્વાર એ ૨+૧૦ પ્રકીર્ણ કશાસ્ત્ર ( ગચ્છાચાર પયજ્ઞા વગેરે ) – એમ કુલ ૪૫ આગમ આજે ઉપલબ્ધ છે. આમાં ૮ આવશ્યક ’ પણ ગણધરરચિત, બાકી પૂર્વધરરચિત હોય છે. = * પંચાંગી આગમ ઃ– દસ આગમસૂત્ર પર શ્રુતકેવલી ચૌદપૂર્વધર આચાય ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીએ Àાકબદ્ધ દૂ'કી વિવેચના લખી છે, તે નિયુક્તિ.” એના પર પૂધર મહર્ષિએ ક્ષેાકબદ્ધ ધુ વિવેચન કર્યુ છે તે ‘ભાષ્ય.’ અને ત્રણેયના ઉપર આચાર્ય ભગવંતાએ પ્રાકૃત-સ'સ્કૃત વિવેચન કર્યાં છે, તે ચૂર્ણિ,’ અને • ટીકા ’ કહેવાય છે. એમ સૂત્ર-નિયુÖક્તિભાષ્ય-ચૂર્ણિ અને ટીકા, એ પંચાંગી આગમ કહેવાય છે. * ♦ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ * અન્ય જૈન શાસ્ત્રો આ સિવાય તત્ત્વા મહાશાસ્ત્ર, જીવવિચાર, નવતત્ત્વ, ૬ ડક, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, છ ક ગ્રંથ, પોંચસંગ્રહ, કમ્ પ્રકૃતિ, દેવવદનાદિ ભાષ્ય, યાકપ્રકાશ, પ્રવચનસારાદ્વાર વગેરે અનેકાનેક પ્રકરણ-શાસ્ત્રો બહુશ્રુત આચાર્યીએ રચ્યા છે. ઉપદેશશાસ્ત્રોમાં ઉપદેશમાળા, ઉપદેશ-પદ, પુષ્પમાળા, ભવભાવના, ઉપદેશતરંગિણી, અધ્યાત્મકલ્પદ્રુમ, શાંતસુધારસ, ૩૨ અષ્ટક, ઉપમિતિભવપ્રપ'ચા કથા વગેરે શાસ્ત્રો છે આચારગ્રન્થામાં શ્રાવકધમ પ્રજ્ઞપ્તિ, શ્રાદ્ધવિધિ, ધર્મ રત્નપ્રકરણ, શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ, આચારપ્રતીપ, ધર્મબિંદુ, પંચાશક, ૨૦ વીશી, ષોડશક, ધર્મસ'ગ્રહ, સંઘાચારભાષ્ય, વગેરે છે. જૈન ધર્મના પરિચય યેાગગ્રન્થામાં ધ્યાનશતક, ચેગશતક, એગબિંદુ, યોગષ્ટિસમુચ્ચય, ચાળશાસ્ત્ર, અધ્યાત્મસાર, ૩૨ બત્રીશી, ચેાગસાર વગેરે છે. દર્શનશાસ્ત્રોમાં સન્મતિતક, અનેકાંતવાદ, લલિતવિસ્તરા, ધ સંગ્રહણી, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષડદનસમુચ્ચય, સ્યાદ્વાદ-રત્નાકર, ઉત્પાદાદિસિદ્ધિ, નય પદેશ, એનેકાંતવ્યવસ્થા, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, દ્રવ્ય-ગુણુ-પર્યાયને રાસ, સપ્તભંગી, ત પદ્મિભાષા સ્યાદ્વાદમજરી, રત્નાકરાવતારિકા.... વગેરે છે. ચરિત્રગ્રન્થામાં :- વસુદેવડીંડી, ત્રિષષ્ઠિશલાકાપુરુષસમરાઈચ્ચકહા, ભવિસયત્તચરિય, ચરિત્ર, કુવલયમાળા, Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અને જેને શાસ્ત્રો ૨૮૧ પડવીચંદ-ગુણસાગર ચરિય, તરંગવતી, અમચરિત્ર, જ્યાનંદકેવળી ચરિત્ર વગેરે અનેક ચરિત્રે છે. શબ્દશાસ્ત્રમાં - સિદ્ધહેમવ્યાકરણ, બુદ્ધિસાગર વ્યા અભિધાન-ચિંતામણિ; અનેકાર્થનામમાલા, કાવ્યાનુશાસન લિંગાનુશાસન, છંદ પર વૃત્તરત્નાકર, ન્યાયસંગ્રહ, દેશીનામમાળા, હેમપ્રકાશ, લઘુહેમપ્રક્રિયા ઉણદિપ્રકરણું... વગેરે છે. કાવ્યશાસ્ત્રોમાં - તિલકમંજરી, શ્રયકાવ્ય, શાલિભદ્રચરિત્ર, હીરસૌભાગ્ય, જૈનમેઘદૂત, ગૌતમીયકાવ્ય, વિજ્યપ્રશસ્તિ, કુમારપાળ ચરિત્ર, શાંતિનાથ મહાકાવ્ય...વગેરે. જયોતિશાસ્ત્રાદિ – આરંભસિદ્ધિ, નારચંદ્ર, લગ્નશુદ્ધિ. આ સિવાય વાસ્તુસાર વગેરે શિલ્પશાસ્ત્ર તથા બીજા શાસ્ત્રો, ગુજરાતી રાસા ઇત્યાદિ અનેકાનેક વિષયેના અનેક શાસ્ત્રો છે. * અવધિ-મન પર્યાય-કેવળજ્ઞાન : ૩. અવધિજ્ઞાન : અવધિ એટલે મર્યાદા અર્થાત્ રૂપી દ્રવ્ય-પૂરતું અને ઇન્દ્રિય વગેરેની સહાય વિના આત્માને સીધું જ પ્રત્યક્ષ થાય તે અવધિજ્ઞાન છે. દેવ અને નારકને આ જન્મસિદ્ધ હોય છે, અને મનુષ્ય તિયચને તપ વગેરે ગુણથી પ્રગટે છે. એમ એ એક ભવપ્રત્યયિક છે, બીજું ગુણપ્રત્યયિક છે. એ કેટલાય દૂર દેશકાળના રૂપી પદાર્થ પ્રત્યક્ષ જોઈ શકે છે. અવધિજ્ઞાન પ્રતિપાતી, અપ્રતિપાતી... વગેરે છે પ્રકારે છે. અવધિજ્ઞાન કેઈ નાશ પામે છે, અગર કોઈ ટકી Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન ધર્મને પરિચય રહે છે, તે પ્રતિપાતી અને અપ્રતિપાતી; વળી કઈ ઉત્પત્તિક્ષેત્રની બહાર જીવની સાથે જઈ શકે છે, તે કઈ નથી જઈ શકતું, તે અનુગામી ને અનનુગામી; વળી કઈ વધતું ચાલે છે, તે કઈ ઘટતું, તે વધમાન અને હિમાન. –એમ છ પ્રકારે અવધિજ્ઞાન હોય છે. ૪. મન ૫ર્યાયજ્ઞાન : અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય એ ચિંતવન માટે મને વર્ગણામાંથી જે મન બનાવેલ હોય, તે મનનું પ્રત્યક્ષ કરવાનું ખાસ કાર્ય મન:પર્યાયજ્ઞાન કરે છે. એ અપ્રમાદી મુનિમહર્ષિને થાય છે. એના બે પ્રકાર છે, ૧. જુમતિ, ને ૨, વિપુલમતિ. ઋજુમતિ મનને સામાન્ય રૂપે જુએ છે, દા. ત. “આ માણસ ઘડે ચિંતવી રહ્યો છે ત્યારે, વિપુલમતિ વિશેષ જાણે છે, જેમકે “આ પાટલીપુત્રનગર અને અમુક કાળે તથા અમુકે બનાવેલો ઘડે વિચારી રહ્યો છે.” ૫. કેવળજ્ઞાન - ત્રણેય કાળના સર્વદ્રવ્યના સર્વપર્યાયને પ્રત્યક્ષ જોઈ શકે તે કેવળજ્ઞાન, ત્યાં હવે વિશ્વની કઈ કાળની કોઈ જ વસ્તુનું અજ્ઞાન નથી, માત્ર જ્ઞાન જ છે, માટે એ કેવળજ્ઞાન કહેવાય. આત્મા સમ્યક્ત્વ સહિત સર્વવિરતિ–ચારિત્ર, અપ્રમત્ત, અપૂર્વકરણ વગેરે ગુણસ્થાનકે ચઢતે આગળ જઈ શુક્લધ્યાનથી સર્વ મોહનીય કર્મને નાશ કરીને પછી સર્વ જ્ઞાનાવરણદર્શનાવરણ-અંતરાય કર્મને નાશ કરે, ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન નવું કઈ બહારથી નથી Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અને જૈન શાસ્ત્રો આવતું, આત્માના સ્વરૂપમાં બેડું જ છે. માત્ર ઉપર આવરણ લાગ્યાં છે, એ જેમ જેમ તુટે તેમ તેમ જ્ઞાન પ્રગટતું આવે છે. સર્વ આવરણ નષ્ટ થયે સમસ્ત કાલેકને પ્રત્યક્ષ કરતું કેવળજ્ઞાન ૧૩માં ગુણસ્થાનકે પ્રગટે છે. સર્વજ્ઞતા શાથી? - આમા જડથી જુદા પડે છે તે જ્ઞાન સ્વભાવને લઈને. એના પરનાં આવરણ ખસે તેમ તેમ એ જ્ઞાન પ્રગટ થાય. હવે જ્ઞાનને સ્વભાવ દર્પણની જેમ ફેયને પકડવાને છે, રેય પ્રમાણે પરિણમવાને છે. જો કેઈ આવરણ હવે બાકી નથી તે સહજ છે કે એ સર્વ જ્ઞેય પદાર્થને વિષય કરે. “જ્ઞાન આટલું જ જાણે, વધુ નહિ– એમ જ્ઞાનની લિમિટ બાંધવામાં કોઈ યુક્તિ નથી. મન કેટલું ચિંતવી શકે એની લિમિટ કયાં બંધાય છે? માટે કેવળજ્ઞાનમાં અતીત-અનાગતવર્તમાન, સૂક્ષ્મ-સ્કૂલ, સમસ્ત કાવતી રેય સર્વ પ્રત્યક્ષ છે. આવું સર્વપ્રત્યક્ષ જ્ઞાન જેને થાય, એ જ જગતને સત્ય તત્ત્વ અને સાથે મેક્ષમાર્ગ બતાવી શકે; એ જ પરમ આપ્ત પુરુષ કહેવાય અને એમનું જ વચન અથૉત્ “આગમ” પ્રમાણભૂત હોઈ શકે. પછી એમનાં વચનને બરાબર અનુસરનારા પણ આપ્ત કહી શકાય, દા. ત. ગણધર મહર્ષિ એમનાં આગમ પ્રમાણ છે. પાચે જ્ઞાન એ પ્રમાણ છે. એમાં અવધિજ્ઞાનાદિ ત્રણને પ્રત્યક્ષપ્રમાણમાં અને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનને પરોક્ષ-પ્રમાણમાં ગણ્યાં, તે પારમાથક દષ્ટિએ ગણ્યાં. બાકી. વ્યાવહારિક દષ્ટિએ ઈન્દ્રિયથી સાક્ષાત્ થતું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે, તે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈન ધર્મને પરિચય સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. મતિ અને શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ વગેરે પ્રમાણેને સમાવેશ થઈ જાય છે. વાદીની સભામાં મુખ્યત્વે પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રમાણને આશ્રય કરાય છે. ક અનુમાન-પ્રમાણુ એક અનુમાન પ્રમાણમાં એક પ્રત્યક્ષ દેખાતી યા સંભળાયેલી વસ્તુ (યાને હેતુ) ઉપરથી બીજી એની સાથે અવશ્ય સંબદ્ધ વસ્તુ હેવાને નિર્ણય કરવામાં આવે છે.. દા. ત. દૂરથી ધજા કે શિખર જે મંદિરને નિર્ણય થાય એ અનુમાન છે. ધજા–શિખર સાથે મંદિરને અવિનાભાવી (અવશ્ય) સંબંધ છે, તેથી ધજા હોય ત્યાં અવશ્ય મંદિર હોય એ હિસાબે ધજા પરથી મંદિરનું અનુમાન થાય છે. અનુમાનમાં પંચાવયવ-વાક્ય હોય છે. પ્રતિજ્ઞા- હેતુ-ઉદાહરણ-ઉપાય-નિગમન એ પાંચ અવયવ છે. પાંચના વાક્યને પંચાવયવ-વાક્ય કહેવાય. એમાં – (૧) વાદ ચાલે ત્યાં પહેલી સ્થાપના કરાય તે પ્રતિજ્ઞાવાય; જેમકે “પર્વત પર અગ્નિ છે.' (૨) એને સિધ્ધ કરવા માટે હેત આપવામાં આવે છે, દા. ત. “કેમકે ત્યાં ધુમાડો દેખાય છે એ હેતુવાકય. (૩) પછી વ્યાપ્તિ અને ઉદાહરણ બતાવવામાં આવે છે, દા. ત. “જ્યાં જ્યાં ધુમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હોય; જેમકે રસોડામાં.” આ ઉદાહરણ વાક્ય છે. આમાં, વ્યાપ્તિ' એટલે (i) અવિનાભાવ, (i) Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ અને જૈન શાસ્ત્રો ૨૮૫ અન્યથાનુપપન્નત્વ. દા. ત. (i) “સાધ્ય’– અગ્નિ, અને હેતુ”-ધુમાડાને અવિનાભાવ છે. અગ્નિ વિના ધુમાડાને ભાવ નહિ, સદ્ભાવ નહિ. માટે ધુમાડા અગ્નિને અવિનાભાવી થયો. અમુકના વિના ન હોઈ શકે એ અવિનાભાવી. (i) એમ ધુમાડે અગ્નિને અન્યથાનુપપન્ન. આમાં “અન્યથા= વિના. “અનુપપન” એટલે ન ઘટી શકનાર, ધુમાડો અગ્નિ વિના ન ઘટી શકનાર છે, અન્યથાનુપપન્ન છે. આ અવિનાભાવ કે અન્યથાનુપપન્નત્વને વ્યાપ્તિ કહે છે અવિનાભાવીને વ્યાપ્ય અને બીજા સબંધીને વ્યાપક કહે છે. ધુમાડે વ્યાપ્ય છે, અને અગ્નિ વ્યાપક છે. ધૂમાડામાં અગ્નિની વ્યાપ્યતા છે, વ્યાપ્તિ છે. જ્યાં ધૂમને સદ્ભાવ=અન્વય, ત્યાં અગ્નિને અવશ્ય સદૂભાવ હેય એ ધૂમમાં અગ્નિની અન્વયવ્યાપ્તિ કહેવાય. - વ્યાખ્ય-વ્યાપકની વચ્ચે રહેલ વ્યામિની ખબર હોય તે (i) વ્યાપ્ય પરથી વ્યાપકનું અનુમાન થઈ શકે એ અન્વયી વ્યાપ્તિથી થયું કહેવાય; અને (i) વ્યાપકના અભાવ પરથી વ્યાપ્યના અભાવનું જ્ઞાન થઈ શકે; એ જ્ઞાન વ્યતિરેકી વ્યાપ્તિથી થયું ગણાય. “અન્વય'=સંબંધ સદભાવ. વ્યતિરેક =વ્યતિરેક, (૪) વ્યાપ્તિ ને ઉદાહરણ જાણ્યા પછી ઉપસંહાર કરાય તેને ઉપનય કહેવાય. દા. ત. પર્વતમાં અગ્નિ-વ્યાપ્ય ધુમાડે છે,’ એ ઉપનયવાક્ય કહેવાય. (૫) પછી નિર્ણય થાય એ નિગમન. દા. ત. કે * પર્વતમાં અગ્નિ છે, એને નિગમનવાકય કહે છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને પરિચય પાંચ આ પ્રતિજ્ઞા, હેતુ, વગેરે અવયવ પરાથ અનુમાન ’માં યાને બીજાને અનુમાન કરાવવામાં જરૂરી છે. સ્વાસ્થ્યનુમાન તે હેતુ અને નિગમન એથી ય થાય. ૨૮૬ આત્મા, પરલેાક, ક, વગેરે અતીન્દ્રિય પદાથે ને નિણ્ય અનુમાન-પ્રમાણુથી થઈ શકે છે. ખીજા દેશના પ્રમા( યથા જ્ઞાન )નાં કરણને–સાધનને પ્રમાણ કહે છે. જો કરણુ એ પ્રમાણુ, તે કરણમાં પ્રામાણ્ય આવ્યુ. પરંતુ પ્રામાણ્યની વાત આવે ત્યારે એને પ્રમાકરણના નહિ, પણ પ્રમાને ધમ માને છે ! પણ એ કેમ અને પ્રામાણ્ય તે પ્રમાણને ધમ હોય. માટે પ્રમાણ એ જ્ઞાનકરણ નહિ, પણ ખુદ જ્ઞાન છે. તેથી જૈન દન કહે છે,- સ્વ-પર-વ્યવસાયિ જ્ઞાન પ્રમાણુ,’ " છ પ્રશ્નો છ ૧. ‘પ્રમાણ' અને ‘નચ'માં ો તફાવત પ્રમાણને પ્રમાકરણ કેમ ન કહેવાય? ‘પ્રત્યક્ષ’ ‘પરીક્ષ’ એટલે ? મતિજ્ઞાનના ૪પ્રકાર સમાવેશ. ‘ઇહા’ અને ‘ સશય ’માં શે ફેર? વ્યૂ જનાવગ્રહ એટલે ૐ. ૩. સમજાવા-મિકશ્રુત, અનક્ષશ્રુત, અતિશ્રુત, અનનુગામી અવિધજ્ઞાન, વિપુલમતિ. ૪. સદ્નતા સાખિત કરો. ૫. અજ્ઞાન પહેલાં માહુને કેમ કાઢવા પડે? Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૭ નય અને નિક્ષેપ < ( વસ્તુમાં ભિન્નાભિન્નપણે અર્થાત ભેદ્યાભેદ-સંબંધથી અનંતા ધમ રહેલા છે, એટલે વસ્તુ અનંતધર્માંત્મક છે, કેમકે વસ્તુમાં અનેકાનેક ગુણા' અને ખાસિયત વગેરે પાઁચ ' તન્મયભાવે છે. ઉપરાંત એ વસ્તુ જગતનાં અનંત પદાર્થો સાથે કારણુતા, કારણુતા, અકાય તા, સહભાવિતા, વિાધિતા, સમાનતા, અસમાનતા વગેરેની દૃષ્ટિએ સઅશ્વ હાઇ, તે તે અપેક્ષાએ તેવા તેવા અનેક ધર્મ મા વસ્તુમાં છે. દા. ત. દીવાનેા પ્રકાશ; એમાં તેજ (ઝગમગાટ), પીળાશ વગેરે એ ગુણ છે. દીવા ‘તેલના’, ‘મણિલાલના ', ‘ ઘરમાં રહેલા ’..... વગેરે ખાસિયતે। એ પાઁય છે. તેમ દીવામાં અ‘ધકારની વિરાધિતા, તેલ-વાટની કાતા, વસ્તુદર્શનની કારણતા,.... વગેરે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જેન ઘરને પરિચય અપરંપાર ધર્મ એનામાં છે. આ અન્વયી ધર્મો છે; વસ્તુમાં અસ્તિત્વ સંબંધથી જોડાયેલા એ અન્વયી ધર્મ એને સ્વપર્યાય કહે છે, એમ દીવામાં પાણીની કાર્યતા નથી, શ્યામ રૂપ નથી, શીત કે કઠિન સ્પર્શ નથી..... વગેરે વ્યતિરેકીધર્મ છે. નાસ્તિત્વ સંબંધથી જોડાયેલા, તે વ્યતિરેકી ધર્મ કહેવાય. એને પરપર્યાય કહે છે. આ ધર્મોમાંથી તેવી તેવી અપેક્ષાએ કેઈ ધર્મનેઅંશને આગળ કરીને વસ્તુનું જ્ઞાન કરાય તે નયજ્ઞાન છે. દા. ત. “મનું અમદાવાદમાં રહે છે.” જો કે એ ભારતમાં ય રહે છે, ગુજરાતમાં ય રહે છે, અને અમદાવાદમાં પણ અમુક પોળમાં રહે છે. છતાં અહીં બીજા શહેરોની અપેક્ષાએ ખાસ અમદાવાદને ઉલ્લેખ કરી જ્ઞાન કર્યું. એમ મનુના બીજા ધર્મો,- ઉંમર, ઉંચાઈ, આરોગ્ય, ભણતર, વગેરેને પણ અહીં લક્ષમાં ન લીધા. નહિતર એમ કહેવાય કે “કુમાર મનુ” યા “૧૪ વર્ષને કે ૧૩ વર્ષ ૬ મહિનાને મનુ'... ઈત્યાદિ. વસ્તુમાં અમુક અપેક્ષાએ નિશ્ચિત થતા અંશથી વસ્તુને થત બેધ યા શાબ્દિક વ્યવહાર તે નય કહેવાય. નય ૭ છે. ૯ ૭ નચ ૯ નય જ્યારે વસ્તુનું અંશે જ્ઞાન કરે છે, ત્યારે એ સમજાય એવું છે કે તે તે અંશનું જ્ઞાન કેઈ દષ્ટિબિંદુના હિસાબે કરશે. માટે નયને દૃષ્ટિ પણ કહેવામાં આવે છે. આના ભેદ તો જેટલા વચનપ્રકાર તેટલા બની શકે; પરંતુ Page #346 -------------------------------------------------------------------------- ________________ નય અને નિક્ષેપ બહુ પ્રચલિત સંગ્રાહક ભેદ સાત છે,– નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજીસૂત્રનય, શબ્દ ( સાંપ્રત ) નય, સમભિદ્ભનય, અને એવ ભૂતનય. ૨૮૯ ૧. નૈગમનય :- પ્રમાણુ એ વસ્તુને સમગ્રતાએ જુએ છે, તેથી કેાઈ અપેક્ષા તરફ એની દૃષ્ટિ નથી. ત્યારે નય વસ્તુને એના અનેક અશેમાંથી એક અંશ રૂપે જીએ છે, તેથી એને અપેક્ષા તરફ દૃષ્ટિ હોય છે. ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન નયજ્ઞાન થાય છે, સ્થૂલ અપેક્ષાથી પ્રારંભનુ નૈગમનયજ્ઞાન થાય; અને સૂક્ષ્મ અપેક્ષાએ પછીના નચાનું જ્ઞાન હોય છે. વસ્તુમાત્રમાં એ અંશ,- સામાન્ય અંશ અને વિશેષ 'શ હૈાય છે. દા. ત. વસ્ત્ર, બીજા વજ્રની જેમ વસ્ત્રસામાન્ય છે, પણ એક ડગલા તરીકે એ વસ્ત્રવિશેષ છે. એમાં ય પાછુ એ ખીજા ડગલાની હારોહાર ડગલા–સામાન્ય છે; અને સફેદ હાઇ મીજા રંગીન ડગલા કરતાં ડગલે-વિશેષ છે. આમ એકેક વસ્તુ સામાન્યરૂપ પણ છે અને વિશેષરૂપ પશુ છે. એ જ સફેદ ડગલા વિશેષરૂપ જોયા. પર ંતુ સુતરાઉ તરીકે ખીજા રંગીન ડગલા સાથે સામાન્યરૂપ છે. કિન્તુ સુતરાઉ તરીકે રેશમી ડગલા કરતાં ડગલેા-વિશેષ છે; એમાં ય વળી ખીજા સુતરાઉ ડગલાના હિંસાએ એ સામાન્ય છે; પણ ખાસ સિલાઇવાળા તરીકે વિશેષ છે. આમ વસ્તુમાં કેઇ સામાન્ય વિશેષે છે; ને તે તે અપેક્ષાએ વસ્તુ અનેક સામાન્યરૂપે અને વિશેષરૂપે જાય છે, આ કાય નૈગમનય કરે છે. નૈગમ=નૈકગમ. ગમ એાય. નૈગમી–અનેક Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જૈન ધર્મને પરિચય એધ, અર્થાત્ અનેક સામાન્ય અને અનેક વિશેષરૂપે જ્ઞાન. ગમનયથી જ્ઞાન અલબત્ એક વખતે અમુક અમુક વિશેષરૂપે જ નૈગમનય જ્ઞાન થવાનુ. સામાન્ય યા 6 ૨. સગ્રહનચ : એ વસ્તુને માત્ર સામાન્યરૂપે જાણે છે; દા. ત. માહુ શુ કરે છે? અધુય અંતે નાશવંત છે.' અહીં સમગ્રને એક સત કે નાશવંત-સામાન્ય તરીકે જાણ્યુ, તે સ ંગ્રહનય જ્ઞાન. દા. ત. · જીવ કહેા કે મજીવ, બધુ ય સત્ છે.” ‘તિજોરી શું, કે બ ંગલા શુ, અર્ધું ય નાશવંત છે.’ એમ અવાંતર સામાન્યમાં દા. ત. વડ કહેા કે પીપળે કહેા, બધું ય વન છે.' આમ આ સંગ્રહનય વિશેષને અગણ્ય ગણે છે. 6 ૩. વ્યવહારનય–àાકવ્યવહાર મુજબ વસ્તુને માત્ર વિશેષ રૂપે જાણે છે. એ કહે છે કે એકલા સામાન્ય તરીકે કોઇ સત્ વસ્તુ જ નથી. જે વ્યવહારમાં છે, જે ઉપયેગમાં આવે છે, તે વિશેષ જ સત છે. વડ પીપળેા બાવળ વગેરેમાંનુ કશું ન હૈાય એવી વૃક્ષ જેવી કેાઈ ચીજ છે ? ના, જે છે તે કાં વડ છે, કાં પીપળા છે, કાં આવળ છે,.... માટે વિશેષ એ જ વસ્તુ છે. ૪. ત્રનય એથી ઊડે જઇને ઋત્તુ એટલે સરળ સૂત્રથી વસ્તુને જાણે છે; અર્થાત વતમાન અને પેાતાની જ વસ્તુ હાય તેને જ વસ્તુ તરીકે જાણે છે. દા. ત. ખેાવાઇ ખેંચાઇ ગયેલું નહિ, કિંતુ હાલમાં ‘ માજીદ ’ હૈાય તેટલા ધન પર કહેવાય છે કે મારી પાસે આટલુ ધન છે.’ એમ કાઇનુ સાચવતા હોય, તેના પર નહિં, કિંતુ પેાતાની’ માલિકીનુ " ♦ Page #348 -------------------------------------------------------------------------- ________________ નય અને નિક્ષેપ ૨૯૧ હેય તેના પર કહેવાય છે કે “હું હજારપતિ છું.' કે લાખપતિ છું,'... વગેરે. આ ત્રાજુસૂત્ર નયનું જ્ઞાન છે. ૫. શબ્દ (સાંપ્રત) નય-એથી ઊંડે જઈને વસ્તુને સમાન લિંગ-વચનવાળી હોય ત્યાં સુધી જ એને એ રૂપે જાણે છે. લિંગ-વચન જુદા પડતાં વસ્તુને જુદી કહે છે, દા. ત. ઘડે, કળશ, કુંભ એ સમાન વસ્તુ છે. ઘડી, ટી, ગાગર એ પેલાથી જુદી વસ્તુ છે. પ્રસંગે આ વિવક્ષાથી બોધ કે વ્યવહાર થાય છે, ને તે શબ્દનયના ઘરને છે. દા. ત. આ પત્ની નથી, દાર છે; કેમકે પુરુષ જેવી છે. એમ, ઘડી એ નાનો ઘડે જ છે. છતાં કહેવાય છે કે “આ ઘડો શું લાવ્યા? મારે તે ઘડી જોઈએ છે.” ૬. સમભિરૂદનચ એથી ય ઊંડે જઈ વસ્તુમાં શબ્દાર્થ ઘટે તે જ તેને એ વસ્તુ તરીકે માને. દા. ત. વકિલને દીકરે “વકિલની અટકવાળે, છતાં કહેવાય છે કે “આ કઈ વકિલ નથી.” એમ, ગોવાળિયાનું નામ ઈન્દ્ર પાડ્યું છે, પરંતુ તે કાંઈ ખરેખર ઈન્દ્ર નથી. ખરેખર ઈન્દ્ર તે દેવને સ્વામી છે, કેમકે ઈન્દ્ર શબ્દનો અર્થ ઈન્દનવાળો એટલે કે ઐશ્વર્યવાળે; તે એમાં જ ઘટે છે. “ઈન્દ્ર પ્રભુને મેરુ શિખર પર લઈ જાય છે', આ ઈન્દ્રનું જ્ઞાન કે વ્યવહાર એ સમભિરૂઢ નયને છે. ૭. એવંભૂતનચ એથી પણ ઊંડે જઈને જણાવે છે કે શબ્દાર્થ પર વર્તમાનમાં ઘટતે હેય તે જ તે વસ્તુ તરીકે તેને સંબોધી શકાય, નહિ કે પૂર્વે ઘટતે હતો તેટલા માત્રથી. દા. ત. “ઈન્દ્ર ચક્રવર્તી કરતાંય અધિક વૈભવી Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જૈન ધર્મને પરિચય સમ્રાટ છે.” આમાં ઈન્દ્રનું જ્ઞાન એવંભૂત નયનું થઈ રહ્યું છે, કેમકે દેવસભામાં સિંહાસન પર ઈન્દ્રપણાના ઐશ્વર્ય સાથે બિરાજમાન દેવરાજાને જ ઈન્દ્ર તરીકે સમજી રહ્યો છે. એમ રસોઈ વખતે “ઘીને ડબો લાવે” (એટલે કે ઘી ભરેલ ડબો લાવે) એમ કહેવાય છે, તે એવંભૂત નથી; કેમકે ત્યાં ઘીને ભરેલ ડમ્બે કહે છે, ઘીને ખાલી ડઓ નહિ. (પૂર્વ ઘી ભરતા હતા પણ અત્યારે ખાલી છે, તે ઘડાને બાધ જો એમ કરાય કે એ ઘીને ઘડો માને છે, તો તે સમભિરૂઢ નયનું જ્ઞાન થયું.) આમ વસ્તુ એની એ છતાં એને જુદી જુદી અપેક્ષાએ અમુક અમુક ચેકસ પ્રકારે બોધ થાય છે, અને એ રીતે વ્યવહાર કરવામાં આવે છે, તે ભિન્ન ભિન્ન નયના ઘરના છે. એમ પદાર્થ ઉપર, દ્રવ્ય ઉપર, પર્યાય ઉપર, બાહ્ય વ્યવહાર ઉપર, કે આંતરિક ભાવ ઉપર દષ્ટિ રાખી ભિન્ન ભિન્ન નનું પ્રવર્તન થાય છે. તેથી ઉક્ત સાત નયને સક્ષેપ શબ્દનયઅર્થનય, કે દ્રવ્યાર્થિકનય-પર્યાયર્થિકનય, યા નિશ્ચયનયવ્યવહારનય ઈત્યાદિરૂપ થઈ શકે છે. * નિક્ષેપ ક એક જ નામ જુદા જુદા પદાર્થમાં વપરાય છે, દા. ત. (૧) કે છોકરાનું નામ રાજાભાઈ પાડયું છે, તે તે રાજા તરીકે સંબોધાય છે. એમ (૨) કોઈ રાજાના ચિત્રને પણ રાજા કહેવાય છે. વળી (૩) ક્યારેક રાજપુત્રને રાજા કહેવાય છે, આ બાપથી સવા રાજા છે, અને (૪) ખરેખર રાજા પણ રાજા કહેવાય છે. આમ “રાજા નું સ્થાપન કેવળ નામમાં, કે Page #350 -------------------------------------------------------------------------- ________________ નય અને નિક્ષેપ ૨૯૩ આકૃતિમાં, કે કારણભૂત દ્રવ્યમાં પણ થાય છે, અને રાજાપણાના ભાવમાં તે થાય જ છે. જેન શાસ્ત્રમાં એને નિક્ષેપ કહે છે, ન્યાસ કહે છે. નિક્ષેપ એ વસ્તુના એક જાતના વિભાગ છે. દરેક વસ્તુના ઓછામાં ઓછા 8 નિક્ષેપ થાય ૪ વિભાગ પડે; જેમકે નામનિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ, અને ભાવનિક્ષેપ. (૧) નામનિક્ષેપ એટલે ખાલી નામથી વસ્તુ, યા નામ, દા. ત. ઈદ્ર નામને છેકરે, યા ઈન્દ્ર એવું નામ. એમ જેનપણાના કેઈ પણ ગુણ વિનાને નામમાત્રથી જૈન યા જૈન” એવું નામ. (૨) સ્થાપના નિક્ષેપ એટલે મૂળ વ્યક્તિની મૂર્તિ, ચિત્ર, ફેટે વગેરે, યા આકૃતિ, એ મૂર્તિ આદિમાં મૂળ વસ્તુની સ્થાપના” અર્થાત્ ધારણ કરવામાં આવે છે. ત્યાં દા. ત. મૂર્તિને ઉદ્દેશીને “આ મહાવીરસ્વામી છે,” એમ કહેવાય છે. નકશામાં “આ ભારત દેશ છે, આ અમેરિકા છે.” વગેરે કહેવાય છે. (૩) દ્રવ્યનિક્ષેપ એટલે મૂળ વસ્તુની પૂર્વભૂમિકા, કારણ-અવસ્થા, કે ઉત્તર અવસ્થાની ઉપાદાન (આધાર) વસ્તુ, યા ચિત્તોપયોગ વિનાની ક્રિયા દા. ત. ભવિષ્યમાં રાજા થનાર રાજપુત્રને અવસરે રાજા કહેવાય એ દ્રવ્યરાજા છે. તીર્થકર થનાર આત્માને તીર્થકર થવા પૂર્વે પણ મેરુ પર તીર્થકરને અભિષેક થાય છે.' ઇત્યાદિ કહેવાય છે, અથવા સમવસરણ પર બેસી તીર્થ નથી પ્રવર્તાવી રહ્યા, કિંતુ વિહાર કરી રહ્યા છે, ત્યારે પણ એમને તીર્થકર તરીકે સંબોધવામાં આવે છે. તીર્થંકર-અવસ્થાની એ ઉપાદાન યા આધારભૂત વસ્તુ છે, એમ Page #351 -------------------------------------------------------------------------- ________________ २८४ જૈન ધર્મને પરિચય રખડતા ચિત્તે કરાતું પ્રતિકમણ એ દ્રવ્ય-પ્રતિકમણ છે, દ્રવ્ય–આવશ્યક છે. (૪) ભાવનિક્ષેપ તે તે નામને અર્થ માને ભાવ વસ્તુની જે અવસ્થામાં બરાબર લાગુ થાય, તે અવસ્થામાં ભાવનિક્ષેપે વસ્તુ કહેવાય. દા. ત. સમવસરણ પર દેશના દેતા હોય, ત્યારે “તીર્થકર’ શબ્દને અર્થભાવ “તીર્થને કરનાર, દેશના આપી તીર્થને-શાસનને ચલાવનાર' એ લાગુ થાય છે. તેથી એ તીર્થકર ભાવ-નિક્ષેપ ગણાય. “સાધુતાના ગુણોવાળા સાધુ” “દેવસભામાં સિંહાસન પર ઐશ્વર્ય સમૃદ્ધિએ શોભતે ઈન્દ્ર”.. વગેરે ભાવ-નિક્ષેપે છે, અહીં દ્રવ્ય-નિક્ષેપ, જેમ કારણભૂત વસ્તુમાં જાય છે, તેમ મુદ્દલ કારણભૂત નહિ કિન્તુ અંશે દેખાવમાં સમાન અને તે નામથી સંબેધાતી ગુણરહિત ભળતી વસ્તુમાં પણ જાય છે. દા. ત. અભવ્ય આચાર્ય એ પણ દ્રવ્ય-આચાર્ય છે. સવારે કરાતા દાતણપાણી સ્નાન એ પણ દ્રવ્ય-આવશ્યક છે. ચારે નિક્ષેપા એક જ વ્યક્તિમાં પણ ઘટી શકે છે. ત્યાં શબ્દાત્મક નામ એ નામ-નિક્ષેપ, આકૃતિ એ સ્થાપના-નિક્ષેપ કારણભૂત અવસ્થા એ દ્રવ્ય-નિક્ષેપ, અને તે નામની ભાવ-અવસ્થા એ ભાવ-નિક્ષેપ. દરેક વસ્તુના જ નિક્ષેપ ( વિભાગ) તે પડે જ, પણ કેટલીક વસ્તુના વધારે પણ પડે છે. દા. ત. “લેકના ક્ષેત્રક, કાળક, ભવેલેક, વગેરે પણ નિક્ષેપ હોય છે. કહેવાય કે “જીવ અને જડ પદાર્થ લોકમાં રહે છે, અલેકમ નહિ, – ત્યાં લોક” એટલે ક્ષેત્રલેક. “જીવ અજ્ઞાનતાથી લાકમાં ખડે છે, ત્યાં લેક એટલે ભવે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૮ એક અનેકાંતવાદ (સ્યાદવાદ) આ સપ્તભંગી-અનુગ જૈનદર્શન અનેકાંતવાદી દર્શન છે; પણ બીજા દર્શનેની જેમ એકાંતવાદી નથી. એકાંત એટલે વસ્તુમાં જે ધર્મની વાત પ્રસ્તુત હેય, એટલે એ જ ધર્મ હવાને નિર્ણય યા સિદ્ધાંત, અને સત્ એવા પણ એના પ્રતિપક્ષી ધર્મને ઇન્કાર, નિષેધ. દા. ત. અહીં પૂર્વજન્મનું સ્મરણ થાય છે, એ સૂચવે છે કે ગત જન્મમાં જે આત્મા હવે એ જ અહીં છે. માટે દેહ નાશવંત, પણ આત્મા નિત્ય છે. બસ, એકાન્તવાદી હવે આત્માને અનિત્ય નહિ માને, પછી ભલે પૂર્વને માનવઆત્મા હવે દેવઆત્મા થયે. અનેકાંત એટલે એ ધર્મ હવાને, અને બીજી અપેક્ષાઓ ઘટતે એને પ્રતિપક્ષી ધર્મ પણ કહેવાને, નિર્ણય યા Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન ધર્મને પરિચય સિદ્ધાન્ત. દા. ત. એકાંત મતે આત્મા નિત્ય છે, એટલે કે નિત્ય જ છે, અનિત્ય નહિ જ. અનેકાંત મતે નિત્ય પણ છે, અનિન્ય પણ છે, અર્થાત નિત્યાનિત્ય છે. આ અનેકાંતવાદી પરિસ્થિતિ એ કાંઈ સંશય-અવસ્થા કે અચોક્કસ અવસ્થા નથી, પણ ચેસ અસંદિગ્ધ અવસ્થા જ છે કેમકે બંને પૈકી, નિત્ય છે તે નિશ્ચિતપણે અને ચોક્કસ રૂપે નિત્ય છે જ, એમ “અનિત્ય પણ છે” તે ય નિશ્ચિત અને ચક્કસ અનિત્ય છે જ. - પ્રવ- એની એ વસ્તુ નિત્ય પણ ખરી, અને અનિત્ય પણ ખરી, એ પરસ્પર વિરુદ્ધ નથી? વિરુદ્ધ ધમે એક સાથે કેમ રહી શકે? ઉ – વસ્તુનાં બે રૂપ છે :- ૧. મૂળરૂપ અને ૨. અવસ્થારૂપ. વસ્તુ મૂળરૂપે કાયમ રહે છે, યાને નિત્ય છે, સ્થિર છે. છતાં અવસ્થારૂપે કાયમ નથી, સ્થિર નથી, અનિત્ય છે. દા. ત. સેનું સનારૂપે કાયમ રહે છે, છતાં લગડીરૂપે કે કડારૂપે કાયમ નથી હતું,- એ સ્પષ્ટ દેખાય છે. એ અવસ્થારૂપે પરિવર્તન પામ્યા કરે છે, અર્થાત્ અવસ્થારૂપે અનિત્ય છે. અલબત્ નિત્યત્વ અને અનિત્યત્વ વિરુદ્ધ છે, સાથે ન રહી શકે, પણ તે એક જ અપેક્ષાએ વિરુદ્ધ હેઈને સાથે ન રહી શકે; કિંતુ જુદી જુદી અપેક્ષાએ એક જ ઠેકાણે સાથે રહી શકે છે, માટે વિરુદ્ધ નથી. દા. ત. પિતાપણું અને પુત્રપણું આમ વિરુદ્ધ છે. પિતા તે પુત્ર નહિ. અર્થાત તે પિતૃત્વ-પુત્રત્વ એક જ વ્યક્તિની અપેક્ષાએ સાથે ન હોઈ શકે. પરંતુ ભિન્ન ભિન્ન વ્યક્તિની Page #354 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ (સ્વાદુવાદ) ઃ સપ્તભંગી-અનુગ ૨૯૭ અપેક્ષાએ તે એ એકમાં જ સાથે રહી શકે છે. દા. ત. રામ એકલા દશરથની અપેક્ષાએ પુત્ર અને પિતા બંને નહાતા, પરંતુ દશરથની અપેક્ષાએ તે પુત્ર હતા જ ને ? અને લવ-કુશની અપેક્ષાએ પિતા હતા જ ને? એટલે રામમાં પુત્રત્વ-પિતૃત્વ બંને સાથે હતું. એમ સુવર્ણ મૂળ સુવર્ણદ્રવ્યની અપેક્ષાએ નિત્ય=કાયમ છે, કિંતુ કડાપણું-- કઠીપણું વગેરેની અપેક્ષાએ કાયમ નહિ, પણું અનિત્ય છે. આમ સુવર્ણમાં નિયત્વ અનિયત્વ બંને છે. વસ્તુમાં અમુક અમુક અપેક્ષાએ જ તેવા તેવા ધર્મ રહે છે. તેથી તે તે ધર્મનું દર્શન કે પ્રતિપાદન તે તે અપેક્ષાએ જ સાચું થઈ શકે, પણ તેથી બાજી જ ભળતી અપેક્ષાએ સાચું નહિ. બાજી અપેક્ષાએ તે બીજો જ ધર્મ કહેવું પડે. દા. ત. આત્મા એ જીવ તરીકે જ નિત્ય છે, પણ મનુષ્ય તરીકે નિત્ય નહિ, કાયમ નહિ. મનુષ્ય તરીકે તે એને અસ્થિર-અનિય જ કહેવું પડે. આમ જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા ધર્મ એક જ વસ્તુમાં રહી શકે છે, તેમાં પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મ પણ હેય. દા. ત. પાણીથી અધે ભરેલ ગ્લાસ ભરેલે પણ છે, ને ખાલી પણ છે. ત્રીજી આંગળી નાની ય છે, તેમ મટી ય છે. એટલે એકાંતે એક જ ધર્મ હવાને આગ્રહ રખાય, તે તે ટું છે. તાત્પર્ય, વસ્તુ નિય છે, એક છે, વગેરે; તે નિરપેક્ષપણે કે સર્વે અપેક્ષાએ નહિ, પણ કથંચિત એટલે કે અમુક Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જૈન ધર્મ પરિચય અપેક્ષાએ, આ અનેકાંતવાદ સિદ્ધાંતને કથંચિદુવાદ, સ્વાદુવાદ સાપેક્ષવાદ પણ કહે છે. - સ્વાદુ એટલે કથંચિત્ અર્થાત્ અમુક અપેક્ષાએ તે તે ધર્મ યા પરિસ્થિતિનું પ્રતિપાદન એ સ્યાદવાદ. એકાંત દષ્ટિથી નહિ, પણ અનેકાંત દૃષ્ટિથી જ જેવું કે બોલવું પ્રામાણિક બને છે. માટે અનેકાંતવાદને જ સિદ્ધાંત પ્રામાણિક છે. જેના દર્શન અનેકાંતવાદી છે. સ્વાદુવાદી છે, સાપેક્ષતાને સિદ્ધાંત ધરાવે છે. નજીકના કાળમાં થયેલા વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને પણ બહુ તપાસને અંતે Principle of Relativity સાપેક્ષતાને સિદ્ધાંત અંકિત કરે પડે છે. એક ઉપાદ-વ્યય-ધ્રોવ્ય જ વસ્તુમાત્રને સાપેક્ષ રીતે જોઈએ તે જ યથાર્થ દર્શન થાય; કેમકે વસ્તુ અનેકની સાથે સંબંધ ધરાવે છે, તેમજ એમાં મૂળ સ્વરૂપ અને નવનવી અવસ્થા એટલે કે દ્રવ્યપણું અને પર્યાય, એમ બે સ્થિતિ હોય છે. દ્રવ્યરૂપે એ ધ્રુવ (કાયમ) રહે છે અને પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, તથા નાશ પામે છે. વસ્ત્ર પહેલાં તાકે હતા, હવે કોટ–અમીશ વગેરે કપડા સીવડાવ્યાં, ત્યાં વસ્ત્ર વસ્ત્રદ્રવ્યરૂપે તે કાયમ રહ્યું, પરંતુ તાકા-પર્યાયરૂપે નાશ પામ્યું, અને કોટ–પર્યાય વગેરે રૂપે ઉત્પન્ન થયું. માણસ કારકુન-પર્યાયરૂપે મટી અમલદાર–પર્યાયરૂપે થયે, ત્યાંય માણસ માનવ દ્રવ્યરૂપે કાયમ રહ્યો, માત્ર પર્યાયરૂપે ફર્યો. Page #356 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ (સ્વાદુવાદ) ઃ સપ્તભંગી-અનુગ ૨૯૯ વસ્તુ નવી બીજી ક્ષણે આ ક્ષણની મટી જુની અતીત રૂપે થઈ, પણ વતુરૂપે તે રહી જ. આમ વસ્તુમાં પર્યાયરૂપે ઉત્પત્તિ, વિનાશ રહે છે, અને દ્રવ્યરૂપે ધ્રૌવ્ય ઐય રહે છે. આ સાધારણ દષ્ટાંતો છે. ખરી રીતે દરેક પદાર્થ ક્ષણભંગુર છે - આ વાત પ્રભુએ કેવળજ્ઞાનથી જોઈ અને ધ્યાનથી અનુભવેલી. આજનું વિજ્ઞાન પણ આ બતાવે છે. દરેક અણુની અંદર રહેલા પરમાણુ દરક્ષણે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે; છતાં વસ્તુ સ્વરૂપે તે આપણને તેવી જ દેખાય છે. એ બ્રાહ્મ દેખાય તે ધ્રોવ્ય અને અંદરથી ભાંગવું અને ઉત્પન્ન થવું તે ઉત્પાદવ્યય. - આખા વિશ્વમાં આ સ્થિતિ છે. સદાનું કાયમ ગણાતું આકાશ પણ એકાંતે એકલું નિત્ય જ છે એવું નથી; કિન્તુ અનિત્ય પણ છે. દા. ત. આકાશ ઘટાકાશરૂપે પરબ-આકાશરૂપે અનિત્ય છે. પરબની ઝુંપડી બનાવી ત્યારે એટલું પરબાકાશ નવું ઉત્પન્ન થયું. વળી એ તૂટી ગઈ ત્યારે એ પરાકાશ નષ્ટ થયું. આ પબાકાશ કાંઈ આકાશથી જુદી ચીજ નથી. માટે આકાશ જ તે રૂપે ઉત્પન્ન અને નષ્ટ થયું કહેવાય જ્યારે તે આકાશરૂપે કાયમ છે. વિશ્વની વસ્તુમાત્રમાં ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યની મહાસત્તા વ્યાપેલી છે. સપ્તભંગી જ વસ્તુદ્રવ્યમાં અનંત પર્યાય, અનંત ધમ રહે છે. તેથી વસ્તુ અનંત-પર્યાયામક અનંત-ધર્માત્મક હોય છે. એમાં તે તે ધર્મ તે તે અપેક્ષા હોય છે, અને બીજી અપેક્ષાએ નથી હતા. આ અપેક્ષા પર સાત જાતના પ્રશ્ન ઊઠે છે અને Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૦ જૈન ધર્મને પરિચય હ છે. તેનું સમાધાન સાત પ્રકારે કરવામાં આવે છે. આ સાત પ્રકારને સપ્તભંગી કહે છે. અહીં પહેલાં વસ્તુનું પોતાનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અર્થાત્ દળ, સ્થાન, સમય, અને ગુણધર્મ એ વિધેય સ્વરૂપે જોઈએ, અને એથી વિપરીત નિષેધ્ય સ્વરૂપે જોઈએ. બંને ય સ્વરૂપ વસ્તુ સાથે સંકળાયેલ છે. દા. ત. ઘડે એક વસ્તુ છે. એની સાથે સ્વદ્રવ્ય (ઉપાદાન)-સ્વક્ષેત્ર-સ્વકાળ–સ્વભાવને સંબંધ છે, પણ તે દ્રવ્ય સાથે વિધેયરૂપ, અસ્તિત્વરૂપે, પરસ્પર સંકળાયેલા રૂપે, અનુવૃત્તિરૂપે, સંબદ્ધ છે, અર્થાત્ એ સ્વદ્રવ્ય માટી વગેરે ઘડાય છે. ત્યારે ઘડા સાથે પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ-પરભાવને ય સંબંધ છે, પરંતુ તે દ્રવ્ય સાથે નાસ્તિત્વરૂપે, નિષેધ્યરૂપે, જુદાઈરૂપે, વ્યાવૃત્તિરૂપે. અર્થાત્ એ ઘડાથી તદ્દન અલગ છે. કે એક ઘડાનું સ્વદ્રવ્ય માટી છે, સ્વક્ષેત્ર રડું છે, સ્વકાળ કારતક માસ છે, સ્વભાવ લાલ, મેટ, કિંમતી વગેરે છે. એથી ઊલટું, ઘડાનું પરદ્રવ્ય સૂતર છે, પરક્ષેત્ર અગાશી છે, પરકાળ માગશર માસ છે, પરભાવ કાળે, નાને, સસ્તો વગેરે છે. કેમકે ઘડો માટીમય છે, રસોડામાં છે, કારતક માસમાં મેજુદ છે, અને ઘડે એ પોતે લાલ છે, મોટો છે, વગેરે; આ બધા સ્વદ્રવ્યાદિ વિધેય થયા. ત્યારે ઘડો સુતરને નથી જ, અગાશીમાં નથી જ માગશર માસમાં નથી જ, કાળે-નાન વગેરે નથી જ. આ સુતરાદિ ઘડાના પરદ્રવ્યાદિ નિષેધ્ય સંબંધથી થયા. . Page #358 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ (સ્વાદુવાદ) : સપ્તભંગી-અનુગ ૩૦૧ હવે આ સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિ એ ઘડાના જ વિધેય અને નિષેધ સંબંધથી ધર્મ બન્યા. એના બે જાતના સંબંધીઓની અપેક્ષાએ સાત પ્રશ્ન ખડા થાય છે - ૧. ઘડે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ કે? તે કહેવાય કે “અસ્તિ” અર્થાત “સ” ૨. ઘડે પરદ્રવ્યાદિની અપેક્ષાએ કે? તે કહેવાય અસ.' ૩. ઘડો ક્રમશઃ સ્વદ્રવ્યાદિ અને પદ્વવ્યાદિની અપેક્ષાએ કે? તો કે “અસ્તિ અને નાસ્તિ” “સદસ ૪. ઘડે એક સાથે બંને અપેક્ષાએ કે?–અવક્તવ્ય” અર્થાતુ ન ઓળખાવી શકાય એવું કેમકે જે સત કહીએ તે તે કાંઈ બને અપેક્ષાએ સત નથી. એ જ રીતે અસતું પણ બને અપેક્ષાએ નથી. તેમ સત-અસત્ પણ ન કહી શકાય; કેમકે શું સ્વદ્રવ્ય પદ્રવ્ય બંને અપેક્ષાએ સત્ છે? ના. અસત્ છે? ના. અર્થાત્ બંને સંયુક્ત અપેક્ષાએ નથી તે સત્ કે નથી અસંતુ તથા એકલા સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ પણ સદસત નથી, કે એકલા પરદ્રવ્યાદિની અપેક્ષાએ પણ સદસત્ નથી. એટલે એક સાથે ઉભયની અપેક્ષાએ શું કહેવું, એ વિચારણીય બને છે, અકથ્ય છે, અવાચ છે, અવક્તવ્ય છે. ૫. ઘડે ક્રમશઃ સ્વદ્રવ્યાદિ અને ઉભય અપેક્ષાએ કે? તે કહેવાય કે અતિ (સત) અને અવક્તવ્ય. ૬. ઘડે ક્રમશઃ પદ્રવ્યાદિ અને ઉભય અપેક્ષાએ કે? તે કે નાસ્તિ (અસત) ને અવક્તવ્ય. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન ધર્મને પરિચય ૭. ઘડે કમશ: સ્વદ્રવ્યાદિ, પરદ્રવ્યાદિ અને ઉભય અપેક્ષાએ કે? તે કે અસ્તિ નાસ્તિ (સ-અસત) અને અવક્તવ્ય. સારાંશ, ઘડામાં અસ્તિત્વ, નાસ્તિવ (સત્વ, અસત્ત્વ) બંને ધર્મ રહે છે. પણ જુદી જુદી અપેક્ષાએ રહે છે. જે કાળે સત્ છે તે જ કાળે અસત્ પણ છે, ભલે પ્રસંગવશ એકલે સત્ કહીએ તે પણ તે સમજી મૂકીને કે એ અસત પણ છે જ. એને અર્થ એ કે સત્ કહીએ છીએ તે અમુક અપેક્ષાએ. આ “અપેક્ષાઓને ભાવ સૂચવવા સ્યાત્ ” પદ વપરાય છે, એટલે કહેવાય કે “ઘડે સ્યાત સત છે, પરંતુ સત તે નિશ્ચિત છે જ. એ નિશ્ચિતતા સૂચવવા “પ્રવ” પદ વપરાય છે. (“ઇવ’=જ) એટલે અંતિમ પ્રતિપાદન આ કે “ઘટઃ સ્માત સત એવ'= ઘડે કથંચિત (યાને અપેક્ષાએ) સત્ છે જ” એમ “ઘટઃ ચાતુ અસત્ એવ'= ઘડે કથંચિત્ (યાને અપેક્ષાએ) અસત્ છે જ.” એમ બાકીનાં પ્રતિપાદન થાય. આને સપ્તભંગી કહે છે. - એવી સપ્તભંગી સત-અસની જેમ “ નિત્ય-અનિત્ય” મોટે-નાનો,' “ઉપયોગી-નિરુપયેગી,” “કિંમતી-મામુલી’ વગેરેને લઈને ય થાય, ત્યાં બધે જુદી જુદી અપેક્ષાઓ કામ કરે છે. દા. ત. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય, ને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે જ. એમ ઘડીની અપેક્ષાઓ માટે, અને કેઠીની Page #360 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ( સ્યાદ્વાદ ) : સમભ‘ગી અનુયાગ ૩૦૩ અપેક્ષાએ નાના છે જ. પાણી ભરવાની અપેક્ષાએ ઉપયાગી અને ઘી કે દૂધ ભરવાની અપેક્ષાએ નિરુપયાગી છે જ. - ય * અપેક્ષાના ઉલ્લેખ ન પણ કરીએ તે ય તે અપેક્ષા અધ્યાહારથી સમજવાની છે. માટે સાપેક્ષ કથન સાચું ઠરે, નિરપેક્ષ નહિ. કહ્યુ` છે,− વચન નિરપેક્ષ વ્યવહાર જુઠા કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચા' જિનવચનની પરવા વિનાના વ્યવહાર, ક્રિયા, એ મસત્ય; જિનવચનની પરવા અપેક્ષા રાખનારા વ્યવહાર, ક્રિયા એ સત્ય. જિનવચન અનેકાંતવાદી છે, માટે અનેકાંતવાદસાપેક્ષવાદને અનુસરતું જ કથન સાચું. * અનુયાગ અનુયાગ એટલે વ્યાખ્યા, વર્ણન, નિરૂપણુ, જૈનશાસ્ત્રામાં અનેક વિષય પર વ્યાખ્યા મળે છે. એને ચાર વિભાગમાં વડું ચી શકાય છે; માટે મુખ્ય ચાર પ્રકારના અનુયાગ છે. ૧. દ્રવ્યાનુયાગ,– અર્થાત્ જેમાં જીવ, પુર્દૂગલ વગેરે દ્રશ્ર્ચાત્તુ નિરૂપણ છે. દા. ત. ક શાસ્ત્રા, સન્મતિતક આદિ દર્શનશાસ્ત્ર, સ્થાનાંગસૂત્ર, લોકપ્રકાશ, પ્રજ્ઞાપનાસૂત્ર, તત્ત્વાર્થ મહાશાસ્ત્ર, વિશેષાવશ્યક ભાષ્ય, વગેરે. ૨. ગણિતાનુયાગ, – એટલે કે જેમાં ગણતરીએ ભાંગા માપ; વગેરેનુ વર્ણન છે. દા. ત. સૂર્યપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રસમાસાદિ. ચરણ-કરણાનુયાંગ– અર્થાત્ જેમાં ચારિત્ર અને એના આચાર વિચારતુ વર્ણન છે. દા. ત. આચારાંગ-નિશીથ, ધ બિંદુ-ધર્મ સ ંગ્રહ-શ્રાદ્ધવિધિ-આચારપ્રદીપ.... વગેરે. ૩. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન ધર્મને પરિચય ૪. ધર્મસ્થાનુગ એટલે કે જેમાં ધર્મ પ્રેરક કથાઓ દષ્ટાન્તનું વર્ણન છે. દા. ત. જ્ઞાતાશ્ચયન-આગમ, સમરાદિત્ય ચરિત્ર, ત્રિષષ્ઠીશલાકાપુરુષ-ચરિત્ર વગેરે. પ્રકરણ ૩૭-૩૮ ના પ્રશ્નનો જ ૧. પરસ્પર વિરુદ્ધ ધર્મનું જ્ઞાન સાચું અને હું કેમ? ૨. સાત ને દુષ્ટાતથી સમજા. ૩. ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યની મહાસત્તા વિશ્વવ્યાપી શી રીતે? ૪. “તીર્થકર'માં નિક્ષેપ ઘટા. પ. જેનશાસ્ત્રોના વિભાગ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદે આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ આલેખિત સાહિત્ય વસાવ | | વાંચો || થાળ | -2 ? (s 15-20 T 2 -- 0 , e 2-02 19-0 2 8 0 ઉ– 0 0 0 - 0 C e પુસ્તકનું નામ (1) પરમતેજ ભાગ-૧ (2) * પરમતેજ ભાગ-૨ (3) યશોધર મુનિ ચરિત્ર ભાગ-૧ | (') યશોધર મુનિ ચરિત્ર ભાગ-૨ (5) મહાસતી ઋવિદત્તા ભાગ- 1 | (6) મહાસતી ઋષિદત્તા ભાગ-૨ (7) ઉચ્ચ પ્રકાશને પથે (8) મહાસતી મદનરેખા (9) અમીચંદની અમીદ્રષ્ટિ (10) વાર્તા વિહાર (11) યોગદષ્ટિ સમુચ્ચય વિવેચન ભાગ-૧ ' (12) નવપદ પ્રકાશ [ અરિહંતપદ ] | (13) નવપદ પ્રકાશ [ સિદ્ધ પદ ] - (14) નવપદ પ્રકાશ [ ાચાર્ય, ઉપાધ્યાય ) (15) જૈન ધર્મના પરિચય - પ્રાપ્તિ સ્થાન - દિવ્યદાન સાહિત્ય પ્રકાશન સમિતિ ( ભરતકુમાર ચતુરભાઈ શાહ કુમારપાળ વિ. શાહ 86 ' , કાળુશીની પાળ, 6 8 ગુલાલવાડી, કાલુપુર, અમદાવાદ ત્રીજે માળે, મુમ્બઈ-૪ રV- 0 0 0 3 - 0 પ -0 0 0 2-0 0 3 0 - 0 0 આવરણ :- 'બિકા !!ર્ટ પ્રિન્ટરી,-પાટ . ( ઉ, ગુ. ) Jain Educatius