________________
જૈન ધર્મોના પરિચય
સમાવેશ થઈ શકે છે; કેમકે ઇન્દ્રિય અને અવત એ અવિરતિમાં સમાઈ જાય છે. ક્રિયાઓમાંથી કોઇકના મિથ્યાત્વમાં, કોઈકના કષાયમાં, કાકના યાગમાં, તે કોઈકને પ્રમાદમાં સમાવેશ થઇ શકે છે. માટે અહીં આપણે આ મિથ્યાત્વાદિ પાંચના વિચાર કરીશુ. * મિથ્યાત્વ:
૮૮
મિથ્યાત્વ એટલે મિથ્યા ભાવ, મિથ્યા રુચિ, અસત્ વલણ, પૂર્વે કહ્યું તેમ જિનેાક્ત યાને વિતરાગ સજ્ઞ ભગવાને કહેલા જીવ-અછત્રાદિ તત્ત્વ અને અનેકાંતવાદાદિ સિદ્ધાન્ત પર અરુચિ એ મિથ્યાત્વ, એમ જિને કહેલા સાચા મોક્ષમાર્ગ ઉપર રુચિ નહિ, પરંતુ અજ્ઞાનીએ કહેલા કલ્પિત મેક્ષમાગ ઉપર રુચિ એ મિથ્યાત્વ અથવા સુદેવ સુગુરૂ અને સુધમ પર રુચિ ન રાખતાં કુદેવ-કુશુરૂ-કુધર્મ ઉપર રુચિ રાખવી એ મિથ્યાત્વ.
* કુદેવ
એટલે જેમનામાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લેાભ, હાસ્ય, મશ્કરી, લય, અજ્ઞાન વગેરે દ્વેષ છે.
* કૅગુરુ :
એટલે જેમનામાં અહિંસાદિ મહાવ્રત નથી, કંચન કામિની રાખે–રખાવે–અનુમેદે છે, કાચાં પાણી, અગ્નિ અને વનસ્પતિના સંબંધ રાખે-કરે છે, તથા રાંધે, રંધાવે કે રાંધણુને અનુમેદે છે તે, તેમજ જિનવચનથી વિરુદ્ધ ખેલે છે તે. * દુધમઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org