________________
જીવનમાં ધર્મની જ જરૂર
જીવનમાં ધમ'ની જરૂર એટલા માટે પણ છે કે જીવ પેાતાના પ્રત્યે ખીજાના તરફથી પાપવર્તાવ નહિ પણ ધર્મવર્તાવ જ ઇચ્છે છે, દા. ત. નાસ્તિક જેવા પણ ઇચ્છે છે કે ૮ કોઇ મારી હિંસા ન કરે, મારા તરફ દયા-સ્નેહ—ઉદારતાથી વર્તે, મારી આગળ જુઠ ન મેલે, મારી વસ્તુની ચારી ન કરે, મારી પત્ની તરફ્ ખરામ નજરથી ન જુવે....' વગેરે, તે એમાં શું ઈચ્` ? ખીજાએ તરફથી પેાતાને હિંસાદિ પાપ નહિં, પણ અહિંસાદિ ધર્મ, તે પછી બીજાએ પણ એવું જ ઇચ્છતા હોય છે. આથી વર્તાવ પાપના નહિં, પણ ધર્માંના જ જરૂરી છે, એ સિદ્ધ થાય છે, એટલે જીવનમાં ધર્મ' જરૂરી છે.
****
પ્રશ્નો છ
૧. સુખ બાહ્ય પદાર્થોમાં કેમ નહિ
૨. ધથી સુખ કેવી રીતે?
3. જગત સાથેના આપણા સબધથી ધર્મ કેવી રીતે સાબિત થાય ૪. ધર્મનું જ શરણ શા માટે લેવુ?
g
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org