________________
૨૩
ભાવશ્રાવક
ભાવ વિના કે દેખાવથી-કપટથીકે લાલચ વગેરેથી શ્રાવકપણાની ક્રિયા જે કરે તેને દ્રવ્ય-શ્રાવક કહેવાય; અને અંતરના શુદ્ધ ભાવથી શ્રાવકપણાની ક્રિયા કરે, તેને ભાવ-શ્રાવક કહેવાય છે.
ભાવ-શ્રાવક બનવા માટે પ્રવૃત્તિમાં ૬ લક્ષણ [ગુણ અને હાર્દિક ભાવમાં ૧૭ લક્ષણ [ગુણ જરૂરી છે. તે આ પ્રમાણે * ભાવશ્રાવકનાં છ ગુણ
૧. કૃત–વકર્મા, ૨. શીલવાન, ૩. ગુણવાન, ૪. ઋજુવ્યવહારી. ૫. ગુરુશુશ્રુષ અને ૬. પ્રવચનકુશળ. આ દરેકના જનક- સમર્થક અવાન્તર અનેક ગુણ છે. દા. ત. :
૧. કૃત – વ્રતકર્મા = વતકર્મ કરનારે બનવા માટે ૧. ધર્મવ્રતશ્રવણ, ૨. સાંભળીને વ્રતના પ્રકાર અતિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org