SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મ્હામેડન ધમ મહંમદ પેગમ્બર નામની વ્યક્તિથી; એમ અનેક ધર્માં તે તે વિશિષ્ટ વ્યક્તિના નામથી પ્રસિદ્ધિને પામેલા છે. પરંતુ જૈનધમ ઋષભ નામની વ્યક્તિ, પાર્શ્વનામની વ્યક્તિ કે મહાવીર નામની વ્યક્તિથી ઋષભધમ કે મહાવીર ધમ તરીકે પ્રસિદ્ધિ પામેલા નથી. વસ્તુત: જૈનધર્મ એ ગુણનિષ્પન્ન નામ છે રાગ-દ્વેષ વગેરે આભ્ય તરશત્રુઓને જીતે તે જિન' કહેવાય. જિનવડે કડેલા હોય તે જૈન કહેવાય, અને જૈન એવા જે ધમ તે જૈનધમ... આ તદન કહો અથવા સ્યાદવાદ દર્શીન કે અનેકાંત દન કહા, વીતરાગ દર્શન કે જૈન દન કહેા, જૈનશાસન કે જનમત કહેા- આ બધા જૈન ધર્મના પર્યાયવાચી શબ્દો છે. અન્ય ધર્મોં કરતાં જૈન ધર્મની વિશિષ્ટતા-સર્વોત્કૃષ્ટતા જગમશહૂર છે. સાગરમાં જેમ સવ સમાય, તેમ જૈન ધર્મમાં સવ`દ નેાના સમવતાર થાય છે. જ્યારે અન્ય અન્ય દર્શન એકેક નયને આશ્રયીને પ્રવર્તે લ છે, ત્યારે જૈન દર્શન સાતે નચા વડે ગુક્તિ છે. · ન્યાયવિશારદ ન્યાયાચાય મહામહે પાધ્યાય શ્રીમદ્ ચશેાવિજયજી મહારાજ અધ્યાત્મસાર 'માં લખે છે કે : 6 ’ ‘ઔદ્ધોનું દર્શન • ઋજીસૂત્ર' નયમાંથી નીકળ્યું છે. વેદાન્તીઓના મત સંગ્રહ 'નયમાંથી નીકળ્યા છે, સાંખ્યાના મતની પણ એ જ પરિસ્થિતિ છે નૈયાયિકે અને વૈશેષિકાના મત પણ • ભૌગમ ? નયમાંથી નીકળેલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy