________________
એક્ષ.
૨૫૯
ત્યારે ૬ સમ્યફાવ=ક્ષાયિક, ક્ષાપશમિક, ઔપશમિક, મિશ્રમેહનીય, સાસ્વાદન, અને મિથ્યાત્વ૦) એમ કુલ ૬૨ માર્ગણું.
હવે આ દરેક માર્ગણામાં મેક્ષને સત્પદપ્રરૂપણું, દ્રવ્યપ્રમાણ વગેરેથી વિચારીએ.
આમાંથી મનુષ્યગતિ, પંચેન્દ્રિય, ત્રસકાય, ભવ્યત્વ, સંગ્નિ, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ, અનાહારક, કેવલજ્ઞાનકેવળદર્શન–આટલી માર્ગણુએ મોક્ષ થાય. બાકમાં નહિ. દા. ત. ગતિમાર્ગણામાં દેવાદિગતિએ મોક્ષ નહિ, ઈન્દ્રિયમાં એકેન્દ્રિયાદિને મેક્ષ નહિ.....
ગ, વેદ વગેરે શેલેશી વખતે છે જ નહિ, માટે એ માર્ગદ્વારમાં મોક્ષ નથી થતું આ તે મેક્ષ “સતુ” એટલે હવાની વિચારણા થઈ એ પ્રમાણે ૬૨ માર્ગણાઓમાં દરેકમાં દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર... વગેરેની વિચારણા કરવાની અર્થાત્ કેટલી સંખ્યામાં જીવે મેક્ષે જાય, કેટલા ક્ષેત્રમાં વગેરે વિચારવાનું.
મેક્ષ અંગે સસ્પદ આદિની વિચારણું
(૧) સતપદ- “મેક્ષપદ સતપદ છે; કેમકે અસતું નહિ, કલ્પિત નહિ, પણ ખરેખર સત મોક્ષનું એ વાચક પદ છે.
(૨) દ્રવ્ય પ્રમાણ- દા. ત. સિદ્ધો અનંતા છે, સર્વજીવથી અનંતમે ભાગે છે, અને સર્વ અભવ્યોથી અનંતગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org