________________
જૈન ધર્મને પરિચય
રહેલાપણું, વગેરે એ સ્વદ્રવ્યાદિ પર્યાય છે; અને એ જ વજ્રના રેશમીપણું, શરીર પર રહેલાપણું, લાલાશ, ફેારાપણું-સસ્તાપણું, ખમીસપશુ, અમુકની માલિકી, વગેરે એના પરદ્રવ્યાદિ પર્યાય છે.
પર્
આથી એક વાત સ્પષ્ટ થાય છે કે અવસ્થા એકલી નથી રહેતી, પણ કાઇ આધાર દ્રવ્યને લઇને રહે છે, દ્રવ્ય છે તે એમાં અવસ્થાએ આવે છે ને જાય છે, એટલે જ વિદ્યુતશક્તિ, લેાહચુ બકની આકષઁણુ શક્તિ, વગેરે પણુ પુદ્ગલ દ્રવ્યને લઈને જ છે. એટલે દ્રવ્ય ત્રિકાળવી છે; ગુણ-પર્યાય એના પલટાતા ધર્મો છે.
છે.
જેવી રીતે પુદ્ગલ દ્રવ્યની શક્તિ આત્મદ્રવ્યની પણ સ્વતંત્ર શક્તિ આત્મા તરફ દૃષ્ટિવાળા ન હેાઈએ તેન સમજાય; બાકી મહાવિદ્વત્તા, અખૂટ અતુલ બલ, મહાયાગીપણું, અદ્ભુત તપ, ક્ષમા વગેરે શું છે? આત્મશક્તિ છે. આગળ વધીને મંત્રશક્તિ, વિદ્યાશક્તિ, ગગનગામિની આદિ લબ્ધિઓ ચાવત્ કૈવલજ્ઞાન અને મેક્ષલબ્ધ એ બધી અચિત્ય-અનુપમ શક્તિએ આત્માની જ છે,
Jain Education International
છે, એવી રીતે
માત્ર આપણે
For Private & Personal Use Only
www.jainelibrary.org