________________
૧૨
જીવનુ મૌલિક અને વિકૃત સ્વરૂપ
જીવ અને જડ એક સરખા સ્વભાવના છે એવુ' તે કહેવાય નહિ; નહિતર જીવ પેાતે જડરૂપ કે જડ પાતે જીવરૂપ કેમ ન અને? કહેવુ જોઈએ કે બંનેના સ્વભાવ જુદા છે. જીવના મૂળ સ્વરૂપમાં અનંતજ્ઞાન છે. એનેા જ્ઞાન— સ્વભાવ જ એને જડ દ્રવ્યથી જુદો પાડે છે. આ જ્ઞાન જો એનેા સ્વભાવ ન હાય તેા કાઇ પણ બહારના તત્ત્વની તાકાત નથી કે એનામાં જ્ઞાન પ્રગટ કરી શકે.
હવે જ્યારે જ્ઞાન એ જીવના સ્વભાવ છે, ત્યારે વિચારવાનું એ છે કે શુ' એ જ્ઞાનગુણુ મર્યાદિત હોય અર્થાંત્ અમુક જ જ્ઞેય—હૈયાદિ વિષયને જાણે ? કે સમસ્ત જ્ઞેય—હૈયાદિ વિષય જાણે ? જ્ઞાન-ગુણુને મર્યાદિત ન કહી શકાય; કેમકે મર્યાદાનુ માપ કાણુ નક્કી કરે કે આટલું જ માપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org