SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ १२० જૈન ધર્મને પરિચય મેહનીય + ૧૨ નામકર્મ = ૫૦ અપરાવર્તમાન છે એટલે એક સાથે બંધાય છે. - ઉદયમાં પરાવર્તમાન-૮૭ પ્રકૃતિમાં ઉપકત ૭૦ માંથી સ્થાસ્થિર, શુભાશુભ એ ૪ બાદ કરતાં ૬૬ + ૫ નિદ્રા + ૧૬ કષાય = ૮૭. એમાં તે તે જેડક માંથી એક ઉદયમાં હોય ત્યારે બીજી ઉદયમાં ન હોય; અર્થાત્ વારાફરતી એકેક જ ઉદયમાં આવે; તેથી એ ઉદયમાં પરાવર્તમાન કહેવાય. બાકી ૩૩ અપરાવર્તમાન છે, અહીં ઉદયમાં નિદ્રાદિ પાંચમાંથી અને ધાધિચારમાંથી એક સમયે એક જ ઉદયમાં હોય. કોઈ ઉદયમાં હોય ત્યારે માન નહિ... વગેરે. માટે એને ઉદયમાં પરાવર્તમાન કા જ્યારે એજ ૪ કષાય બંધમાં અપરાવર્તમાન હવાથી કોધાદિ ચારેય એક સાથે બંધાય છે. એકલે કોધ કરે કે એકલું અભિમાન કરે, પણ ત્યાં બંધાવાના કેધ માન વગેરે ચારે ય કષાયમેહનીય કર્મ ! * કર્મબંધને નિયમ-પુણ્ય પાપની ચતુર્ભાગી આ સાથે એ સમજવાનું છે કે જીવ જ્યારે શુભ ભાવમાં વર્તતે હેય, દા. ત. સમ્યક્ત્વ, દયા, ક્ષમા, નમ્રતા, દેવ-ગુરુભક્તિ, વ્રત, સંયમ વગેરેના ભાવવાળ હોય, ત્યારે શુભ કર્મ બાંધે છે. એથી ઊલટુ હિંસાદિ પાપ, વિષયાસક્તિ કોધાદિ કષાય, મિથ્યાત્વ, વગેરેના અશુભ ભાવમાં વતતે હોય ત્યારે અશુભ કર્મ બાંધે છે. ધાર્મિક ક્રિયા અને આચારનો આ પ્રભાવ છે કે જીવને તે શુભ ભાવમાં રાખે છે; તેથી એ જીવ શુભ કર્મ બાંધનાર બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy