________________
કુમ મધ
૧૧૯
તે એકલી અશાતા કે દૌર્ભાગ્યાદિમાત્રથી ક્ષમાદિ આત્મગુણ અવરાય એવું નહિ; માટે એ ધાતી નહિં. આના અર્થ એ છે કે અઘાતી કર્મના ઉદય ચાલુ છે, અગર નવા ઉદ્દયમાં આવ્યા છે, છતાં આપણે સાવધાન રહીએ તેા જ્ઞાન અાદિ ગુણ કાંઈ આને લીધે ઘવાય નહિં.
* પરાવમાન-અપરાવત માન
કેટલાંક કર્મ એવાં છે કે જે પરસ્પર વિરુદ્ધ હાવાથી એક સાથે બંધાતાં કે ભેગવાતાં નથી; કિન્તુ વારાફરતી બધાય કે ઉદય પામે છે, તેથી એને પરાવર્તીમાન કહે છે. દા. ત. શાતા વેદનીય બંધાતું હોય ત્યારે અશાતા ન બ ંધાય; શાતા ઉયમાં હાય તે અશાતા ઉયમાં ન આવે. એમ અશાતા બંધાતું હૈાય તે શાતાવેદનીય ન બંધાય. ત્રસદશક બંધાતુ હાય તે સ્થાવર--દશ નહિ અધાય. માટે આને શાતા-અશાતાને, ત્રસ-સ્થાવર દશકને પરાવત માન કહેવાય બાકી જેના પ્રતિપક્ષી ન હોય તે અપરાવર્તમાન ગણાય; દા. ત. પાંચ જ્ઞાનાવરણુ કર્યું.
અંધમાં પરાવત માન ૭૦ પ્રકૃતિ છે. એમાં ૫૫ નામકમની (૩૩ પિંડપ્રકૃતિ તે ૪ વર્ણાદિ ને ૨ તેજસ કામ*ણુ વિના + ૨ આતપ ઊદ્યોત + ૨૦ એ દશક) + ૭ મેાહનીય (રતિ-અતિ-હાસ્ય-શાક-૩ વેદ) + ૨ ગોત્ર + ૪ આયુષ્ય = ૭૦. આમાં તે તે જોડકામાંથી એક બંધાય ત્યારે શ્રીજી ન બંધાય, એટલે કે જોડકામાંથી વારાફરતી એકેક જ બધાય, તેથી એને બંધમાં ખાકી ૫ જ્ઞાનાવ૦ + ૯ દેશના૦ + ૫
કડી.
પરાવત માન અંતરાય,
એ
૧૯ + ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org