SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જૈન ધમના પરિચય * ઘાતી-અઘાતી કમ જ્ઞાનાવરણાદિ આઠ ક`મ એ જાત છે; એક ઘાતી, અને બીજી અધાતી. ઘાતી એટલે આત્માની નિળતા યાને પરમાત્મભાવના ગુણુ જ્ઞાન, દર્શન, વીતરાગતારૂપ ચારિત્ર અને વીયદિને ઘાત કરનાર; અને અઘાતી એટલે એને ઘાત નહિં કરનાર. મેાક્ષસુખ આત્મગુણ છતાં એનુ રાધક વેદનીયકમ એ પરમાત્મપણાના ગુણાનુ ઘાતક નહિં, માટે એ ઘાતીકમ નહિ. * ઘાતી ઘાતી કમ ચાર છે,-જ્ઞાનાવરણ, દનાવરણુ, મેહનીય અને અંતરાય. બાકીના વેદનીય, આયુષ્ય, નામક અને ગોત્રકમ એ ચાર અઘાતી કુ` છે. રોકાવાનું જ. રોકાવાના જ, જ્ઞાનાવરણના ઉદય થયા એટલે જ્ઞાન મિથ્યાત્વના ઉદય થયા એટલે સમ્યક્ત્વ ગુણુ તેથી તે ઘાતી છે. પરંતુ અઘાતી દા. ત. અશાતા વેદનીય કે અપયશ નામકમના ઉદય થયા, એટલે જ્ઞાન, સમ્યકૃત્વ વગેરે ગુણા રેકાય જ એવે નિયમ નહૅિ. હા, દા. ત. જાણ્યા છતાં અપયશના ઉદય થયા પછી મૂઢ બની એની અસર લઈને ભણેલું ભૂલે, તેથી જ્ઞાન ઢંકાઇ જાય એમ બને; પણ તે તે અપયશથી નહિં કિન્તુ જ્ઞાનાવરણુ કર્મના ઉદયથી ઢકાઈ ગયું કહેવાય એવું માહનીય માટે સમજવાનું. દા. ત. અશાતા, દૌર્ભાગ્ય, અપયશ, આવવા પર મૂઢ બની કષાય મેાહનીયના ઉદયને જાગવા દઇએ. અર્થાત કષાય કરીએ તે જ ક્ષમાદિ ગુણુ વરાય; અને ન જાગવા દઇએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy