________________
૯
જગત્કર્તા કાણ ! ઇશ્વર નહિ.
વિશ્વનું સર્જન સંચાલન કાઈ ઈશ્વર કે ઇશ્વરીય શક્તિ નથી કરતી. એનું સંચાલન તે જીવ અને કમ કરે છે. પુરુષાર્થ જીવને હાય છે અને ટૂંકા હાય છે કમનેા. આમ જો ન માનીએ, અને ઇશ્વરને જગત્કર્તા માનીએ, તે અનેક પ્રશ્ન ઊભા થાય છે. ઇશ્વરને કર્તા માનવા સામે પ્રશ્નો:
દા. ત. (૧) ઇશ્વરને કયુ' પ્રત્યેાજન હાય કે તે માટે તે આ બધી ઘડભાંગ કરે ? (ર) એ અમુક જ જાતનુ' સર્જન કેમ કરે ? (૩) ઇશ્વરને તે। દયાળુ ગણાવાયા છે (જેએ ઇશ્વરને જગત્કર્તા માને છે તેઓ દ્વારા), તે દયાળુ ઇશ્વર જીવને દુઃખદાયી થાય એવા પદાર્થાનુ સર્જન કરે ખરા ? (૪) ઈશ્વર ક્યા શરીરથી આ મધુ કરે ? અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org