________________
જગકર્તા કાણુ ? ઇશ્વર નહિ.
શામાંથી બન્યું? શી રીતે બન્યું? વગેરે વગેરે....
6
આ પ્રશ્નોના જવાબ વિચારતાં ઇશ્વર વિષે કેઇ વિચિત્ર જ ચિત્ર ઉપસે છે. (૧) જેમકે, ઇશ્વર કેઇ પ્રયાજન વિના જ સર્જન કે સ'હાર કરે તે એ ભૂખ રમત કહેવાય. (ર) ક્રીડાથી કરે તેા બાળક કહેવાય. (૩) યાથી કરે તે બધાને સુખી કરે, અને બધા માટે સુખનાં જ સાધન સર્જે. (૪) એમ કહે કે ઇશ્વર તેા ન્યાયાધીશ છે, તેથી જીવને ગુનાની સજા માટે દુ:ખનું સાધન સર્જે છે,' તે પ્રશ્ન એ થાય કે આટલું બધું કરી શકનાર ઈશ્વર તે સર્વશક્તિમાન ગણાય, અને એને દયાળુ તે માના જ છે, તે એ ઇશ્વર જીવને ગુને જ શા માટે કરવા દે કે જેથી તેને પછીથી ગુનાની સજા કરવી પડે? સામે જ કોઇને બીજાનુ` ખૂન કરતા પોલિસ પણ ગુનેગાર ગણાય. તે શું ગણીશું ? સર્વશક્તિમાન ઇશ્વરને ગુને તાકાત વિનાના ગણીશું? કે નિર્દય ગણીશું ?
પેાલિસ પેાતાની જોઇ રહે તે એ ઇશ્વરને ગુનેગાર કરતા ન રેકવાની
૪૯
આ ઉપરાંત બીજા પણ પ્રશ્નો થાય છે કે (૧) ઈશ્વર વિશ્વનું સર્જન-સાંચાલન કરે છે તેા ક્યાં બેસીને તે બધું કરે છે? (૨) ઇશ્વરનું શરીર હાય તા એના શરીરના બનાવનાર કાણુ ? (૩) ઇશ્વરને નિરાકાર માને છે, તે નિરાકાર એ સાકારની રચના કેવી રીતે કરે?
સારાંશ એ, કે ઇશ્વર જગતના કર્તા નથી.
6
જીવાના જેવા કમ તે પ્રમાણે ઇશ્વર તેનું સન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org