SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈન ધર્મને પરિચય કરે છે આથી ઈશ્વર જગત્કર્તા છે.' એમ જો માનવું છે, તે એવા માનવાથી સયુ. કારણ, એમાં તે કર્મ જ સર્જન કરનાર ઠર્યાં. મોટા પર્વત, નદીએ, વગેરેને કમ બનાવે છે. એ બધાં સર્જન જીવેના શરીરના જૂથ છે. તે તે જીવાના તેવા તેવા કના હિસાબે તેવાં તેવાં શરીર અને છે. એનું નામ પત, વૃક્ષ, પૃથ્વી વગેરે છે. એ કેાઈ જીવનાં શરીર છે માટે જ કપાવા છેદાવા છતાં મનુષ્ય-શરીરના ઘાની જેમ ફરીવાર પુરાઈ-રુઝાઈ જાય છે. અને ખરાખર અખડ શરીર જેવાં થઈ જાય છે. જ્યારે જીવ નીકળી જતાં એવુ નથી બનતું. માનવ શરીરમાંથી પણ જો જીવ નીકળી જાય છે તે ધા પુરાત-રુઝાતા નથી. એ જ બતાવે છે કે જીવ છે તે જ કર્મના સહારે નવાં શરીરતું કે શરીરનાં અન્ય ભાગેાઈ સર્જન-સમારકામ થાય છે. જમીન, ખાતર, ખીજ, પાણી વગેરે વિદ્યમાન હોવા છતાં ત્યાં જીવે દાખલ થઈને જ ખીજમાંથી લીલેા અંકુર કત્થાઇ થડ, લીલાં પાન, ગુલાબી ફૂલ, મધુરું વગેરે રૂપે પોતપેાતાના શરીર બનાવે છે. ફળ ૐ પ્રશ્નના ૧. ઇશ્વર જગત્કર્તા કેમ નહિ ? ૨. જગકર્તા આરોપી કેવી રીતે ? ૩. વૃક્ષમાં જીવ હોવાનું પ્રમાણ શું? ૪. જગતનું સચાલન કોણ કરે છે? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy