________________
જેનધર્મ હિન્દુ ધર્મથી તદ્દન ભિન્ન અને સ્વતંત્ર ધર્મ છે.
-એ. મેકસમૂલર જૈનધર્મની સ્થાપના પ્રારંભ, જન્મ ક્યારથી થયે તે રોધી કાઢવું લગભગ અસંભવિત છે. હિન્દુસ્તાનના ધર્મોમાં જૈનધર્મ સૌથી પ્રાચીન છે.
-જી. જે. આર. ફલાંગ ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસમાં જૈનધર્મે પિતાનું નામ અજરઅમર રાખ્યું છે.”
-કર્નલ રેડ ધર્મના વિષયમાં જેનધર્મ નિઃશંક પરમ પરાકાષ્ઠાવાન છે.”
-ડે. પરડા જેનધર્મ ખૂબ જ ઊંચી હરોળને છે. તેનાં મુખ્ય તત્વ વિજ્ઞાન સ્વરૂપના આધાર પર રચાયેલાં છે. જેમ જેમ પદાર્થ વિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ તે જૈન ધર્મના સિદ્ધાંતને સિદ્ધ કરી રહ્યું છે.”
-ડો. એલ. પી. દેસીદેરી (ટેલી) જૈનધર્મનાં સિદ્ધાંત મને ખૂબ જ પ્રિય છે, મારી આ ઇચ્છા છે કે મૃત્યુ બાદ બીજા જન્મ હું જૈન કુળમાં જન્મ પ્રાપ્ત કરું.”
- જ બર્નાડ શે (ઈગ્લેન્ડના પ્રસિદ્ધ નાટયકાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org