SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જેનધર્મ હિન્દુ ધર્મથી તદ્દન ભિન્ન અને સ્વતંત્ર ધર્મ છે. -એ. મેકસમૂલર જૈનધર્મની સ્થાપના પ્રારંભ, જન્મ ક્યારથી થયે તે રોધી કાઢવું લગભગ અસંભવિત છે. હિન્દુસ્તાનના ધર્મોમાં જૈનધર્મ સૌથી પ્રાચીન છે. -જી. જે. આર. ફલાંગ ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસમાં જૈનધર્મે પિતાનું નામ અજરઅમર રાખ્યું છે.” -કર્નલ રેડ ધર્મના વિષયમાં જેનધર્મ નિઃશંક પરમ પરાકાષ્ઠાવાન છે.” -ડે. પરડા જેનધર્મ ખૂબ જ ઊંચી હરોળને છે. તેનાં મુખ્ય તત્વ વિજ્ઞાન સ્વરૂપના આધાર પર રચાયેલાં છે. જેમ જેમ પદાર્થ વિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ તે જૈન ધર્મના સિદ્ધાંતને સિદ્ધ કરી રહ્યું છે.” -ડો. એલ. પી. દેસીદેરી (ટેલી) જૈનધર્મનાં સિદ્ધાંત મને ખૂબ જ પ્રિય છે, મારી આ ઇચ્છા છે કે મૃત્યુ બાદ બીજા જન્મ હું જૈન કુળમાં જન્મ પ્રાપ્ત કરું.” - જ બર્નાડ શે (ઈગ્લેન્ડના પ્રસિદ્ધ નાટયકાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy