________________
જૈનધર્મ અંગે પાશ્ચાત્ય અને ભારતીય વિદ્યાનેાના અભિપ્રાયા.
cr
હું મારા દેશવાસીઓને બતાવીશ કે જૈનધર્મ અને જૈનાચાર્યાંમાં કેવા ઉત્તમ નિયમ અને ઊ'ચા વિચાર છે! જૈનેત્તું સાહિત્ય બૌદ્ધોના (સાહિત્ય) થી ઘણુ ચડિયાતુ છે અને જેમ જેમ હું જૈનધર્મ અને તેનાં સાહિત્યને સમજતા જાઉં છું તેમ તેમ હું તેને વધુ પસંદ કરતા જાઉ છુ....”
“ જૈનેાના મહાન સંસ્કૃત સાહિત્યને સમગ્ર સાહિત્યથી અલગ કરી દેવાય તે સંસ્કૃત કવિતાની શું દશા થાય ?....” –ડા. જોન્સ હલ (જર્મની)
“ જૈનધમ સ`પૂર્ણ રીતે સ્વતંત્ર ધમ' છે, આ ધર્મ ખીજા કોઇ પણ ધર્મોનું અનુકરણ કે નકલ કર્યો નથી.” –ડા. હબન જેકામી
મનુષ્યાના વિકાસ-પ્રગતિ માટે જૈનધમતું ચારિત્ર ઘણુ જ લાભકારી છે, આ ધમ ખૂબ જ અસલી, સ્વતંત્ર, સાદા, બહુ મૂલ્યવાન તેમજ બ્રાહ્મણેાના મતેથી ભિન્ન છે અને તે મૌદ્ધોની જેમ નાસ્તિક નથી.’
–ડા. એ. ગિરનાટ (પેરીસ)
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org