SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ • જૈનધમ એક એવા અદ્વિતીય ધમ છે કે જે પ્રાણીમાત્રની રક્ષા કરવા માટે સક્રિય પ્રેરણા આપે છે. આવે યાભાવ મે કોઇપણ ધર્મમાં જોચા નથી.’ એ કાજેરી (અમેરિકન વિદુષી ) ૧ જૈનધર્મ બૌદ્ધધર્મની અપેક્ષાએ પણ પ્રાચીન છે.’ –ટી. ડબલ્યુ. રઇસ ડેવ્હિટ < ઔદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ પહેલા જૈનધર્મનાં ખીજા ૨૩ તીર્થકર થઈ ગયા હતા.’ -ઈંપીરીયલ ગેઝેટિચર ઓફ ઇન્ડિયા · બ્રાહ્મણ અને હિન્દુધમ માં માંસ ભક્ષણ અને મદિરાપાન બંધ થઇ ગયા એ પણ જૈનધર્મના પ્રતાપ છે.' લેાકમાન્ય ટિળક ' અહિંસા તત્ત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા.’ -ગાંધીજી ‹ જૈન કે બૌદ્ધો સંપૂર્ણ' રીતે ભારતીય છે પરંતુ તે હિન્દુ નથી.’ -પડિત જવાહરલાલ નહેરૂ જો વિરેશ્રી સજ્જન જૈન સાહિત્યને અભ્યાસ અને મનન સૂમપણે કરે તે તેમના વિરોધ સમાપ્ત થઇ જશે.' -ડૉ. ગંગનાથ ઝા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy