SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ · મહાવીરનેા સત્ સ ંદેશ અમારા હૈયે વિશ્વબ ધુત્વના શખનાદ કરે છે.' " જૈન ધર્મના પ્રથમ પ્રચાર શ્રી ઋષભદેવે કર્યાં.’ -શ્રી વરદીકાન્તજી, એમ. એ. ‘ સ્યાદવાદ જૈનધર્મના અભેદ્ય કિલ્લા છે. આ કિલ્લામાં વાદી અને પ્રતિવાદીના માયાવી ગેાળા( તેાપ)ને પ્રવેશ નથી થઈ શકતા. વેદાંત આદિ અન્ય શાઓની પહેલાં પણ જૈનધમ અસ્તિત્વમાં હતા, એ અંગે મને જરા માત્ર પણ શકા નથી.’ -સર અકબર હેદરી -૫'. રામમિશ્રજી આચાય, રામાનુજ દ્વેષને લીધે ધર્મ પ્રચારને રોકનારી આપદાઓ હાવા છતાં જૈન શાસન ક્યારેય પરાજિત ન અનતાં સત્ર વિજયી જ રહ્યુ છે મહત્ વ સાક્ષાત્ પરમેશ્વર છે, અહં ત્ પરમેશ્વરનું વર્ણન વેદોમાં પણ જોવા મળે છે.’ -સ્વામી વિરુપાક્ષ, એમ. એ. (પ્રે. સંસ્કૃત કાલેજ, ઇન્દોર ) 6 જૈનધમ એક એવા પ્રાચીન ધમ છે કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસ શેાધી કાઢવે તે ખૂબ જ દુલ ભ વાત છે.’ -કન્નુલાલ જોધપુરી • એક જૈન શિષ્યના હાથમાં એ પુસ્તક જોયા. એ લેખ મને એટલા સત્ય, નિ:પક્ષપાતી જણાયા કે તે વાંચતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy