________________
* “નવતત્વ નો ચિત્ર પરિચય છે
નવતત્વના ચિત્રમાં નવતત્ત્વને જીવ સાથે સંબંધ બતાવાય છે. તે આ પ્રમાણે -
૧. જીવ જાણે એક સરોવર છે, એ જીવ તત્ત્વ.
૨. એમાં કર્મચરે ભરાય છે તે જડપુદગલ છે, એ અજીવ તત્વ.
૩. એ કર્મમાં, શુભ કર્મ તે પુણ્ય તત્ત્વ. ૪. અને અશુભ કર્મ તે પાપ તત્ત્વ.
૫. જીવ-સરોવરમાં કર્મકચરે વહી આવવાની નીક (મિથ્યાત્વ, અવિરતિ આદિ) એ આશ્રવ તત્વ.
૬. એ વહેણ બંધ કરવા ઢાંકણ (સમિતિ આદિ) તે સંવર તત્વ. | ૭. કર્મની પ્રકૃતિ-સ્થિતિકાળ-રસ વગેરે નક્કી થવું
તે બંધ તત્વ. ( ૮. કર્મને તારૂપી કતકચૂર્ણથી ક્ષય થતે આવ તે નિર્જરા તત્ત્વ.
. સર્વ કર્મને નાશ થઈ પ્રગટ થતું શુદ્ધ જળસ્વરૂપ તે મિક્ષ તત્વ.
વિસ્તૃત વિવેચન માટે વાંચે પ્રકરણ ૧૨ થી ૧૪, ૧૬ થી ૧૮ અને ૩૧ થી ૩ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org