________________
જૈન ધર્મના પરિચય
અથે અનેક પ્રકારના નિયમા ગ્રહણ કરવાના હાય છે; તેમજ આચાર અનુષ્ઠાન માદરવાનાં હોય છે. લીધેલાં ૧૨ વ્રત વગેરેમાં સક્ષેપ થાય. વ્રત લીધાં ન હોય તે વ્રત અને નવા નિયમે કરવા.
૨૦૮
જેમકે,- બે અથવા ત્રણ કાળે જિનપૂજા, પૂજામાં વિશેષ દ્રવ્ય, બ્રુહતુ દેવવંદન, સ્નાત્ર મહોત્સવ, નવું નવુ જ્ઞાન ભણવું-વાંચવું, ધાવુ-ખાંડવું–દળવુ.-પીસવુ. વગેરેમાં સ કાચ, પાણી ઉકાળેલું પીવું, સચિત્ત વસ્તુને સથા ત્યાગ કરવા, વગેરે.
શ્રીજી આંગણા ભીંતા-થાંભલા-ખાટલા-સીકાં, ઘી, તેલ, પાણી વગેરેનાં ભાજને તથા સ્થાન, તેમજ અનાજ, કાલસા-છાણાં વગેરે સવ ચીમાં લીલ-ફૂગ કે કીડી, ઇચળ-ધનેરીયાં વગેરે જીવા ઉત્પન્ન ન થાય તે માટે સ્વચ્છતા રાખવી, ચુના રાખ, વગેરેને ઉપયોગ કરવા.
પાણી દિવસમાં બે અથવા ત્રણ વાર ગાળવું. ચૂલે પાણિયારુ, ખાંડણિયા તથા ઘટી ઉપર, વલેાણાના, વાના, ન્હાવાના તથા જમવાના સ્થળે તેમજ દેરાસરે અને પૈષધશાળાએ એમ દશ સ્થાને ચંદરવા બાંધવા.
બ્રહ્મચર્ય પાળવુ, અન્ય ગામે જવાના ત્યાગ, તથા દાતણું, પગરખાં વગેરેને ત્યાગ રાખવા, ખોદકામ, રંગકામ, ગાડાં ચલાવવાં વગેરે પાપ કાચ બધ કરવા.
પાપડ-વડીઓ વગેરે તથા સુકાં શાક-ભાજી જેમાં ક્રુગ-જીવાતના સંભવ છે તેના, નાગરવેલના પાન, ખારેક— મજૂર વગેરે ત્યાગ કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org