________________
૨૮
ચાતુર્માસિક-વાર્ષિક-જન્મ કર્તવ્ય
શ્રાદ્ધવિધિ શાસ્ત્રમાં શ્રાવકે ચેમાસામાં વર્ષમાં અને જીવન દરમિયાન કરવા ગ્ય કર્તવ્યની નેધ છે.
* ચાતુર્માસિક કર્તવ્ય
શ્રાવકે અષાઢ માસમાં વિશેષ પ્રકારે ધર્મની આરાધના કરવાની હોય છે. તેનાં ૪ પ્રજન છે;- ૧. વર્ષની
તુ હેવાથી ઉત્પત્તિ, તથા ૨. વિકાર-સંભવ વિશેષ હોય, તેથી જીવદયા અને વિકાર-નિગ્રહ ખાસ સાચવવા, તથા ૩. વેપાર ધંધા મંદ હોય, તેમજ ૪. મુનિઓને સ્થિરવાસ હોય, એટલે ધર્મ કરવાની મોસમ વિશેષ તક મળી ગણાય, તે સફળ કરવી.
આ માટે શ્રાવક ચાતુર્માસમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની શુદ્ધિ-વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org