________________
२०६
જૈન ધર્મને પરિચય
પાસે જઈને ત્યાં રહીએ ત્યાં સુધી સાંસારિક પ્રવૃત્તિને મનમાં ત્યાગ ધારી લઈ, અંજલિ જોડી મયૂએણ વંદામિ” કહેવાનું. મહાન બ્રહ્મચારી સંયમી મુનિના દર્શન મળવા પર દિલમાં અપૂર્વ આહાદ પ્રગટાવવાને. બે ખમાસમણું (પંચાંગ પ્રણિપાત) દઈ પછી હાથ જોડી ઈચ્છકાર સુધરાઈ સૂત્ર બેલી સુખશાતા પૂછવાની અને ભાત પાણીને લાભ આપવા વિનંતિ કરવાની. “ઈચછાકારેણ સંદિસહ ભગવાન અષ્ણુદ્ધિએમિ. ઈચ્છે ખામેમિ રાઈ' એટલું ઊભા ઊભા હાથ જોડીને બલી પછી નીચે ઢીંચણિયે પડી બાકીનું અમ્બુદ્ધિએ સૂત્ર જમીન પર માથે હાથ સ્થાપી બોલવું. એમાં ગુરુની અવજ્ઞા-આશાતનાને “મિચ્છામિ-દુક્કડ દેવાને- “મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ” એ કહેવાનું.
પછી પચ્ચકખાણ લેવાનું. પચ્ચકખાણ કે જ્ઞાન લેવાય તે વંદના કરીને જ લેવાય. વ્યાખ્યાન પણ પહેલા વંદના કરીને જ પછી સાંભળવાનું. ગુરુ આગળ અવિનય ન થાય, એમની બહાર નિંદા ન કરાય, ઘસાતું ન બોલાય. એ અવિનયાદિ મહાન પાપથી બચવાનું.
૧. અરિહંત પ્રભુને આપણા પર ઉપકાર કઈ ૩ રીતે? ૨. મંદિરમાં સાચવવાનાં ૧૦ ત્રિક વર્ણવે. ૩. સમજાઓ. (i) પ્રદક્ષિણા કેમ અને ૩ શાથી? (i) ૩
પ્રણામ. (iii) ૩ પૂજા. (iv) ૫ અવસ્થાચિંતન. (v) ૩ મુદ્રા. (i) પૂજામાં ૫ સાવધાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org