________________
જિનભક્તિ અને ગુરુવંદના
(૨) અહીં ધ્યાન રાખવાનુ` કે દ્રવ્યપૂજામાં આપણી શક્તિ અનુસાર આપણાં પૂજાદ્રવ્યે ઘરેથી લઇ જવા.
કેમકે જિન-ચરણરૂપી સમુદ્રમાં અપેલ અલ્પ પણુ દ્રવ્યરૂપી જળ-બિન્દુ અક્ષય લક્ષ્મી બને છે,
(૩) પુષ્પની કળિયા તેાડાય નહિ, એનેા હાર બનાવતા સાંયથી વિંધાય નહ્રિ, પુષ્પાને ધાવાય નહિ.
સહેજ
(૪) પ્રભુના અંગે વાળાકૂચી વાપરતાં એને પશુ અવાજ ન ઊઠે એ રીતે ચિકાશ કાઢવાની, તથા દાંતમાં ભરાયેલ કણી સળીથી સાચવીને લઈ લઈએ તેમ ખૂણે ભરાયેલ કેશર લઈ લેવાનું. બાકી તે મોટા પાણી-ભીનાં લચમચ કપડાથી જ કેસર સાફ કરવાનું; પણ વાળા ચીથી ગેાદા મારવાની જેમ ઘસાઘસ નહિ કરવાનું.
(૫) પ્રભુના અંગે લગાડવાના ફૂલ, દાગીના તથા ગલુછણાં વગેરે નીચે ભેય ન પડવા જોઇએ. પડયા હોય તેા ન વપરાય. એને ચેફખી થાળીમાં રાખવા.
૨૦૫
(૬) કેશર વાટવાનું તે મેાં બાંધી, હાથ, એરશિયા વગેરે ધાઇને.
(૭) ચૈત્યવ ંદન સ્તુતિ વગેરે એવી રીતે ન મેટલાય કે જેથી બીજાને પેાતાના ભક્તિયાગમાં વ્યાઘાત થાય,
(૮) તેમ એ વખતે સાથિયા કે બીજી કોઈ ક્રિયા ન થાય. (૯) બહાર નીકળતાં પ્રભુને પૂઠ ન થાય.... વગેરે વગેરે. * ગુરુવંદન
સુગુરુ પ'ચમહાવ્રતધારી જિનાજ્ઞા પ્રતિબદ્ધ મુનિમહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org