________________
૨૦૯
પંદર કર્માંદાનેાના અને ઘણા આરંભવાળા કાર
તેલ વગેરે ચાળવા
ચાતુર્માસિક-વાર્ષિક-જન્મ કબ્યા
કર્માંના ત્યાગ કરવા. સ્નાન કરવું, ઈત્યાદિમાં પણ પરિમાણુ કરવુ.
શક્તિ પ્રમાણે બેસણાં-એકાસણાં-આંખેલ-નીવી,
આગમતા
ઉપવાસ-છ-અઠ્ઠમ વમાન-આંખેલત૫, પંચર ગીતપઅષ્ટમહાસિદ્ધિતપ - સિદ્ધિતપ – શ્રેણિતપ – સમવસરણતપ - ચામાસીત ૫ – નવકારત૫ – કમસૂદનત ૫ – ૪૫ સ’સારતારણુ તપ, ઉપધાન વગેરે તપશ્ચર્યાં વિશેષતયા કરવી. રાત્રે ચાવિહાર, દુઃખીઓને સહાય, ઇત્યાદિ ચાતુર્માસિક બ્યા બજાવવાનાં હાય છે. * ૧૧ વાર્ષિક કન્યા
૧. સંઘપૂજા
૨. સાધર્મિક ભક્તિ
૩. યાત્રાત્રિક
૪. સ્નાત્ર
૫. દેવદ્રવ્યવૃદ્ધિ
૬. મહાપૂજા
Jain Education International
૭. ધર્મ-જાગરિકા
૮ શ્રુતપૂજા
આ ૧૧ તવ્ય શ્રાવકે પ્રતિવષ કરવા જોઇએ. એમાં રથયાત્રાદિ કેટલાંક કા એકલે હાથે ન બને તે સામૂહિકમાં ફાળા આપી કરવા જોઇએ, આનું વિવરણ નીચે પ્રમાણે : (૧) સંઘપૂજા :- સોંપત્તિ અનુસાર સાધુ-સાધ્વીની વસ્ત્ર-પાત્ર-પુસ્તક વગેરેથી તથા શ્રાવક-શ્રાવિકાની પહેરામણી વગેરેથી ભક્તિ-સન્માન કરવું....
૯. ઉદ્યાન
૧૦, પ્રભાવના
૧૧. શુદ્ધિ
For Private & Personal Use Only
-:
www.jainelibrary.org