________________
જૈન ધર્મના પરિચય
(ર) સાધર્મિક ભક્તિ :શ્રાવક – શ્રાવિકાને આમંત્રણપૂર્વક ઘરે લાવી સ્વાગત-વિનયાદિકરી માનપૂર્વક જમાડવા, પહેરામણી પ્રભાવના કરવી, દુ:ખી હોય તેના ધન વગેરેથી ઉદ્ધાર કરવા; ધકની સગવડ દેવી; ધર્મોમાં સ્થિર કરવા, ભૂલ કરનારને ઉદાર દિલે ભૂલથી બચાવવા, સન્માર્ગમાં પ્રાત્સાહિત કરવા, હાર્દિક વાત્સલ્ય ધરવું.
૨૧૦
(૩) યાત્રાત્રિક :– ૧. અષ્ટાફ્રિકા યાત્રા,-અટ્રૅઠાઇ મહાત્સવ; ગીત–વાજિંત્ર-ઉચિત દાન-વગેરેથી જિનેન્દ્ર ભક્તિ. ૨. રથયાત્રા,- ભગવાનને રથમાં પધરાવી ઠાઠથી વરઘેાડા. ૩. તી યાત્રા,- શત્રુજયાદિ તીથની યાત્રા....
(૪) સ્નાત્ર-મહાત્સવ :- રાજ, કે
ન બને તે પર્વ દિવસે, એસતે મહિને કે છેવટે ભારે ઠાઠથી વર્ષમાં એક વાર પ્રભુને સ્નાત્ર મહેાત્સવ ઊજવવા.
(૫) દેવદ્રવ્ય-વૃદ્ધિ :- ખેલી દ્વારા તથા પ્રતિમાજી અર્થે આભૂષણ-પૂજાસાધન-રોકડ દાન વગેરે દ્વારા દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરવી....
(૬) મહાપૂજા :- પ્રભુની આજુબાજુ શણગાર, મંદિર શણગારવુ વગેરે....
વિશિષ્ટ અગરચના,
(૭) રાત્રિ–જાગરણ :ઉત્સવ પ્રસગે અગર ગુરુનિર્વાણાદિ પ્રસ ંગે રાત્રિએ ધાર્મિક ગીતગાનાદિથી જાગરણુ....
(૮) શ્રુતપૂજા :– શાસ્ત્રપુસ્તકાની પૂજા. ઉત્સવ, શાશ્ત્રા લખાવવા, છપાવવા વગેરે....
(૯) ઉદ્યાપન :– નવપદજી, વીસસ્થાનક વગેરે તપની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International