________________
જૈન ધર્મના પરિચય
(૨) ખર્ચ પણ લાવેલા પૈસાને અનુસાર રાખવે, પણ વધારે પડતા કે ધને ભૂલીને નહિ, એ ઉચિતખચ (આયચિત વ્યય ) નામનું બીજી' કન્ય
૧૩૨
(૩) પૈસાથી ઉદ્ભત (છાટકે) વેશ નહૅિ પહેરવા, પણ છાજતા વેશ (સાથે છાતા બીજી વસ્તુના ઉપયાગ) રાખવા એ ઉચિત વેશ, અનુદ્રભટવેશ નામનું ત્રીજુ કવ્ય,
(૪) રહેવા માટે ઘર એવું નહુિ કે ચાર-લુચ્ચાને ફાવટ આવી જાય યા ઘરમાં પાપા પેસી જાય. અર્થાત્ બહુ દ્વારવાળું નહિ, બહુ ઊંડાણમાં કે જાહેર નહિ, તેમજ સારા પાડેશવાળુ જોઇએ. એ ચાથુ વ્ય ઉચિત ઘર.
(૫) ઘર ચલાવવા વિવાહ કરશે, તે ભિન્ન ગેાત્રવાળા અને સમાન કુળ તથા આચારવાળા સાથે જ કરાય, એ ઉચિત વિવાહ.
(૬) ઘરમાં ભાજન કરશે તે પૂતુ ખાધેલુ' પક્ષુ' ન હાય ત્યાંસુધી નહિં કરવાનું, એ અણ્ણ ભાજન-ત્યાગ, " કતવ્ય.
(૭) ભૂખ હોય છતાં ભેજન પણ લગભગ નિયત કાળે અને પેાતાની પ્રકૃતિને માફ્ક જ કરવુ. તે ‘ કાળે સામ્યતઃ ભાજન ’ નામનુ સાતમુ કવ્ય, નિયમિતતા એટલા માટે કે ઉદરમાં પાચક રસેા નિયમિત જાગે છે. વહેલા-મેાડામાં એમાં ફેરફાર થાય છે. પ્રકૃતિ વાયુની હાય અને વાલ- વટાણા વગેરે વાપરે તે વાયુ વધીને તબિયત બગડે.
(૮) ભોજન પણ પેાતાનું પછી, ને માતાપિતાનું પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org