SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પરિચય (૨) ખર્ચ પણ લાવેલા પૈસાને અનુસાર રાખવે, પણ વધારે પડતા કે ધને ભૂલીને નહિ, એ ઉચિતખચ (આયચિત વ્યય ) નામનું બીજી' કન્ય ૧૩૨ (૩) પૈસાથી ઉદ્ભત (છાટકે) વેશ નહૅિ પહેરવા, પણ છાજતા વેશ (સાથે છાતા બીજી વસ્તુના ઉપયાગ) રાખવા એ ઉચિત વેશ, અનુદ્રભટવેશ નામનું ત્રીજુ કવ્ય, (૪) રહેવા માટે ઘર એવું નહુિ કે ચાર-લુચ્ચાને ફાવટ આવી જાય યા ઘરમાં પાપા પેસી જાય. અર્થાત્ બહુ દ્વારવાળું નહિ, બહુ ઊંડાણમાં કે જાહેર નહિ, તેમજ સારા પાડેશવાળુ જોઇએ. એ ચાથુ વ્ય ઉચિત ઘર. (૫) ઘર ચલાવવા વિવાહ કરશે, તે ભિન્ન ગેાત્રવાળા અને સમાન કુળ તથા આચારવાળા સાથે જ કરાય, એ ઉચિત વિવાહ. (૬) ઘરમાં ભાજન કરશે તે પૂતુ ખાધેલુ' પક્ષુ' ન હાય ત્યાંસુધી નહિં કરવાનું, એ અણ્ણ ભાજન-ત્યાગ, " કતવ્ય. (૭) ભૂખ હોય છતાં ભેજન પણ લગભગ નિયત કાળે અને પેાતાની પ્રકૃતિને માફ્ક જ કરવુ. તે ‘ કાળે સામ્યતઃ ભાજન ’ નામનુ સાતમુ કવ્ય, નિયમિતતા એટલા માટે કે ઉદરમાં પાચક રસેા નિયમિત જાગે છે. વહેલા-મેાડામાં એમાં ફેરફાર થાય છે. પ્રકૃતિ વાયુની હાય અને વાલ- વટાણા વગેરે વાપરે તે વાયુ વધીને તબિયત બગડે. (૮) ભોજન પણ પેાતાનું પછી, ને માતાપિતાનું પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy