________________
માર્ગનુસારી જીવન
૧૩૩ એમાંય માતાપિતાને ભેજન વસ્ત્ર, શય્યા વગેરે શક્તિ અનુસાર પિતાના કરતાં સવાયાં આપીને ભક્તિ કરવાની. એ આઠમું કર્તવ્ય માતાપિતાની પૂજા.
(૯) સાથે સાથે પિતાની જવાબદારીવાળા પિષ્યવર્ગનું કુટુંબાદિનું પિષણ. ઉપરાંત–
(૧૦) “અતિથિ” એટલે કે જેમને ધર્મ કઈ તિથિએ નહિ પણ સદાય છે એવા મુનિ તથા “સાધુ” અર્થાત સજજન, એ, અને દીન-હીન-દુઃખી” માણસ ઘરે આવી ચઢે તે, તેમની યથાયોગ્ય સરભરા એ અતિથિ-સાધુદીનની યથાયોગ્ય પ્રતિપત્તિ. તથા
(૧૧) જ્ઞાતિમાં જ્ઞાનવૃદ્ધ ને ચારિત્રપાત્ર હોય તેની સેવા એ અગિયારમું કર્તવ્ય * આઠ દેષને ત્યાગ
(૧) નિંદાત્યાગ- બીજાની નિંદા કરવી કે સાંભળવી નહિ. નિંદા એ મહાન દોષ છે. એથી હદયમાં કાળાશ, પ્રેમભંગ, નીચગેત્રકર્મ બંધ, વગેરે નુકશાન ન પજે છે.
(૨) નિંદ્ય પ્રવૃત્તિને ત્યાગ – જેમ મેઢ નિંદા નહિ તેમ કાયા કે ઈન્દ્રિયેથી બીજાને વિશ્વાસઘાત, જુગાર આદિ નિવ પ્રવૃત્તિ કરવી નહિ. નહિતર નિંદા થાય, પાપ લાગે.
(૩) ઇન્દ્રિયગુલામી–ત્યાગ - ઈન્દ્રિયોને અયોગ્ય સ્થાને જતી અટકાવવા એના પર અંકુશ રાખે.
(૪) આંતરશત્રુંજય - હૃદયમાં તીવ્ર કામ-ક્રોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org