________________
" अष्टषष्टिसु तीर्थेषु यात्रायां यत् फल भवेत् । નાથ સેવચ, અનાપિ ત૬ મત ” ૭
-इति नागपुराणे प्रोक्तम् ૬૮ તીર્થોમાં યાત્રા કરવાથી જે ફળ થાય છે, તે ફળ આદિનાથ દેવનું સ્મરણ કરવાથી પણ થાય છે” | ૭ | (શ્રી કષભદેવ વિભુનું દ્વિતીય નામ “આદિનાથ” પણ છે)
" अकारादि हकारान्त, मूर्वाधारेफसंयुतम् । નાવિન્દુસ્ટન્ત, મveટરનિમ A| ૮ | "एतद्देवि । पर तत्त्व, यो विजानाति त्तत्त्वतः । સારવશ્વન ઝિવા, ત ત પમાં જતિન ” ૧ /
–ત્તિ નાગપુરા ચિત અકાર છે (1) આદિમાં જેને અને હકાર () છે. અંતમાં જેને, ઊંચે અને નીચે રેફે (૨) કરીને સહિત નાદબિંદુ–કલાથી સંપન્ન અર્ધ ચન્દ્રાકાર (૧) અને બિન્દુ (') એ કરીને યુક્ત ચંદ્રમંડળના સમાન એ “ર્ણ શબ્દ- ૮, છે
હે દેવી! એ પરમ તત્ત્વ છે એને જે જાણે છે તે સંસારબંધનને છેદીને પરમગતિને (મેક્ષને) પામે છે.” ૯ !
"ऋषमा मरुदेव्याश्च, ऋषभाद भरतोऽभवत् । મરતા મારતે વઈ, મરતોતિ સુમતિવમૂલ ” ૨૦ ||
-इति अग्निपुराणे -“મરુદેવીથી ઋષભ થયા અને ત્રષભથી ભરત થયા, ભરતથી ભારતવર્ષ ક્ષેત્ર થયું અને એ જ ભરતથી સુમતિ થયા.' ! ૧૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org