SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ " अष्टषष्टिसु तीर्थेषु यात्रायां यत् फल भवेत् । નાથ સેવચ, અનાપિ ત૬ મત ” ૭ -इति नागपुराणे प्रोक्तम् ૬૮ તીર્થોમાં યાત્રા કરવાથી જે ફળ થાય છે, તે ફળ આદિનાથ દેવનું સ્મરણ કરવાથી પણ થાય છે” | ૭ | (શ્રી કષભદેવ વિભુનું દ્વિતીય નામ “આદિનાથ” પણ છે) " अकारादि हकारान्त, मूर्वाधारेफसंयुतम् । નાવિન્દુસ્ટન્ત, મveટરનિમ A| ૮ | "एतद्देवि । पर तत्त्व, यो विजानाति त्तत्त्वतः । સારવશ્વન ઝિવા, ત ત પમાં જતિન ” ૧ / –ત્તિ નાગપુરા ચિત અકાર છે (1) આદિમાં જેને અને હકાર () છે. અંતમાં જેને, ઊંચે અને નીચે રેફે (૨) કરીને સહિત નાદબિંદુ–કલાથી સંપન્ન અર્ધ ચન્દ્રાકાર (૧) અને બિન્દુ (') એ કરીને યુક્ત ચંદ્રમંડળના સમાન એ “ર્ણ શબ્દ- ૮, છે હે દેવી! એ પરમ તત્ત્વ છે એને જે જાણે છે તે સંસારબંધનને છેદીને પરમગતિને (મેક્ષને) પામે છે.” ૯ ! "ऋषमा मरुदेव्याश्च, ऋषभाद भरतोऽभवत् । મરતા મારતે વઈ, મરતોતિ સુમતિવમૂલ ” ૨૦ || -इति अग्निपुराणे -“મરુદેવીથી ઋષભ થયા અને ત્રષભથી ભરત થયા, ભરતથી ભારતવર્ષ ક્ષેત્ર થયું અને એ જ ભરતથી સુમતિ થયા.' ! ૧૦ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy