________________
૧૭
“સત્તા વિપુરા ઘેડરોન ટેવાવતે ॥ ૬ ॥
-૪. ૪-૪-રૂ- વેલે જેમ સૂર્ય કિરણેાને મારણ કરે છે તેમ અ'િતા જ્ઞાનના પૂર (સમૂહ) ધારણ કરે છે. | ૧૧ |
66
“ अर्हतो ये सुदानवो नरा असा मिशवसः प्रयज्ञ' यशियेभ्यो વિ અા મહદ્ગમ્યઃ ॥ ૪૦ ૪૪૦ ર્ વ ૮ ॥” || ૬ | ऋग्वेदे
જે અરિહત સુંદર દાનવાળા કમ તથા અત્યંત પરાક્રમી છે, એવા યજ્ઞપાત્ર યજ્ઞીય આતિ દે. ॥ ૧૨ ॥
કરવામાં અગ્રણી દેવાના દેવને
मरूदेवा च नाभिश्च भरते कुलसत्तमाः । अष्टमी मरूदेव्यां तु नाभेर्जात उरुक्रमः ॥ १३ ॥
दर्शयत वर्त्म वीराणां सुरासुरनमस्कृतः । नीतित्रयाणां कर्त्ता या युगादौ प्रथमो जिनः ॥ १४ ॥ - मनुस्मृतौ
ભરતક્ષેત્રમાં છઠ્ઠા કુલકર મરુદેવ અને સાતમા કુલકર નાભિ નામે થયા વળી આઠમા કુલકર - નાભિથી મરૂદેવીને વિષે વિશાલ ચરણવાળા ઋષભ થયા. ॥ ૧૩ ||
વીર પુરુષાને માર્ગ અતાવનારા, સુરાસુરથી નમસ્કાર કરાયેલા, અને ત્રણ નીતિને નક્કી બતાવનારા જે છે તે યુગની આદિમાં પ્રથમ જિન થયા.” ॥ ૧૪ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org