________________
આ આર્યભૂમિમાં જ ઇવાકુકુલવંશમાં ઉત્પન્ન થયેલા નાભિરાજા તથા મરૂદેવીના પુત્ર, મહાદેવ એવા બાષભનાથે દશ પ્રકારનો ધર્મ સ્વયં આચર્યો અને કેવળજ્ઞાન, પામીને તેને પ્રચાર કર્યો.” ૩ | “વતા નિને નેમિથુજાવિધિમરાજા ઝીણામાત્રાવ, મુનિમાઈચ વાર !” | ક |
-તિ પ્રમાણપુરાને પ્રોજેH. - વતગિરિ પર (ગિરનાર પર) નેમિનાથ અને વિમલાચલ પર (શત્રુ જય-સિદ્ધગિરિ પર) યુગાદિ આદિનાથ પધાર્યા. આ ગિરિવરે ત્રાષિઓના આશ્રમથી મુક્તિમાર્ગનું કારણ છે.” . ૪ “Úદવા જ તીર્થનત્વા રવતા ૬ . નીતિવા જનપદે રે, પુનર્જન્મ ૧ વિઘતે ” ૧ / " परमात्मानमात्मान लसत्केवलनिर्मलम् । નિરજ નિરાશર ઋષમ તુ મ ણિમ ” I II
-इतिस्कन्द पुराणे प्रोक्तम् શત્રુંજય તીર્થને સ્પર્શ કરવાથી, રેવતકાચલને (ગિરિનાર તીર્થને) નમસ્કાર કરવાથી, અને ગજપદ કુંડમાં સ્નાન કરવાથી ફરીને જન્મ લેવો પડતો નથી.’ | ૫ |
ઉત્તમ સ્વરૂપવાળે જેમને આત્મા, ઉલાસ પામતા કેવલજ્ઞાનથી નિર્મળ, નિરંજન, નિરાકાર અને મહર્ષિ એવા કષભદેવ વિભુનું તે (બધા) ધ્યાન કરે જ” ૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www