SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તથા અન્ય સાક્ષરોએ જૈનધર્મને અન્યમની શાખા-પ્રશાખા રૂપે માની અખબારમાં-દૈનિકપત્રોમાં અને પુસ્તકાદિમાં લાંબા લાંબા વિવેચને કરેલા છે, જે ભ્રમ હવે વિદ્વાનમાંથી દૂર થયે છે, ત્યારે વર્તમાનમાં શાળા-કોલેજો વગેરેમાં ચાલતા ઈતિહાસમાં એ અસત્યના પિષ્ટપેષણ હજી થયા કરે છે, જે કઈ રીતે ઈષ્ટ નથી એ હવે સુધારવા ઘટે છે. જૈનધર્મની અતિપ્રાચીનતાના પ્રમાણે અને જૈનધર્મ જૈનેતરના પ્રાચીનતમ વેદ અને પુરાણે પૂર્વે પણ વિદ્યમાન હને તેના પુરાવા નીચે પ્રમાણે છે. “જ્યારે પર્વતે , વૃષs જિનેશ્વરઃ વેર સ્વાવતાર ઃ સર્વર સર્વઃ શિવઃ ” છે ? / –તિ શિવપુરા . “(કેવલજ્ઞાન દ્વારા) સર્વવ્યાપી, કલ્યાણ સ્વરૂપ, સર્વજ્ઞ, એવા આ ઋષભદેવ જિનેશ્વર મનહર કૈલાસ પર્વત (અષ્ટાપદ પર્વત) પર ઉતર્યા” / ૧ " नाभिस्तु जनयेत पुत्र, मरुदेव्या मनोहरम् । અપમાં ક્ષત્રિય શ્રેષ્ઠ ક્ષત્રિચર્યપૂર્વનન્ II” | ૨ | " इह हि इक्ष्वाकुकुलवं शोद्भवेन नाभिसुतेन मरुदेवानंदन -महादेवेन ऋषमेण दशप्रकारो धर्मः स्वयमेवाचीर्णः વઢશનામ પ્રર્તિતઃ ” / રૂ I –તિ બ્રહ્મપુરા . નાભિરાજાને મરૂદેવી રાણથી મનહર, ક્ષત્રિમાં શ્રેષ્ઠ અને સમસ્ત ક્ષત્રિયવંશના પૂર્વજ એવા ઋષભ નામે પુત્ર ઉત્પન્ન થયો.” ૨ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy