________________
તથા અન્ય સાક્ષરોએ જૈનધર્મને અન્યમની શાખા-પ્રશાખા રૂપે માની અખબારમાં-દૈનિકપત્રોમાં અને પુસ્તકાદિમાં લાંબા લાંબા વિવેચને કરેલા છે, જે ભ્રમ હવે વિદ્વાનમાંથી દૂર થયે છે, ત્યારે વર્તમાનમાં શાળા-કોલેજો વગેરેમાં ચાલતા ઈતિહાસમાં એ અસત્યના પિષ્ટપેષણ હજી થયા કરે છે, જે કઈ રીતે ઈષ્ટ નથી એ હવે સુધારવા ઘટે છે.
જૈનધર્મની અતિપ્રાચીનતાના પ્રમાણે અને જૈનધર્મ જૈનેતરના પ્રાચીનતમ વેદ અને પુરાણે પૂર્વે પણ વિદ્યમાન હને તેના પુરાવા નીચે પ્રમાણે છે.
“જ્યારે પર્વતે , વૃષs જિનેશ્વરઃ વેર સ્વાવતાર ઃ સર્વર સર્વઃ શિવઃ ” છે ? /
–તિ શિવપુરા . “(કેવલજ્ઞાન દ્વારા) સર્વવ્યાપી, કલ્યાણ સ્વરૂપ, સર્વજ્ઞ, એવા આ ઋષભદેવ જિનેશ્વર મનહર કૈલાસ પર્વત (અષ્ટાપદ પર્વત) પર ઉતર્યા” / ૧
" नाभिस्तु जनयेत पुत्र, मरुदेव्या मनोहरम् । અપમાં ક્ષત્રિય શ્રેષ્ઠ ક્ષત્રિચર્યપૂર્વનન્ II” | ૨ | " इह हि इक्ष्वाकुकुलवं शोद्भवेन नाभिसुतेन मरुदेवानंदन -महादेवेन ऋषमेण दशप्रकारो धर्मः स्वयमेवाचीर्णः વઢશનામ પ્રર્તિતઃ ” / રૂ I
–તિ બ્રહ્મપુરા . નાભિરાજાને મરૂદેવી રાણથી મનહર, ક્ષત્રિમાં શ્રેષ્ઠ અને સમસ્ત ક્ષત્રિયવંશના પૂર્વજ એવા ઋષભ નામે પુત્ર ઉત્પન્ન થયો.” ૨ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org