SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કમ્ અધ १०७ ( > 6 દેખાય એ જ્ઞાન ' છે. દા. ત. “ આ માણસ છે. (ઢાર નહિ)’ ને સામાન્યરૂપે દેખાય એ ‘દર્શન' છે. દા. ત. આ ય માણુસ છે.' મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, અધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણુ, અને કેવલજ્ઞાનાવરણુ, આ પાંચ આવરણ આત્માના મતિ વગેરે જ્ઞાનને અટકાવે છે. મતિજ્ઞાન = ઇન્દ્રિય કે મનથી થતુ જ્ઞાન, શ્રુતજ્ઞાન= કથન કે શાસ્ત્ર વગેરેથી થતુ શબ્દાનુસારી જ્ઞાન, અવધિજ્ઞાન = ઇન્દ્રિય કે શાસ્ત્ર આદિની સહાય વિના સીધુ આત્માને થતુ રૂપી દ્રવ્યે તુ પ્રત્યક્ષ જ્ઞાન મન:પર્યાયજ્ઞાન = અઢી દ્વીપમાંના સજ્ઞી પચેન્દ્રિયના મનના પર્યાયનું મનનું પ્રત્યક્ષજ્ઞાન. આ જ્ઞાન અપ્રમત્ત મુનિને જ થાય. કેવળજ્ઞાન = સર્વ કાળના સવ પાઁચ સહિત સવ દ્રવ્યેતુ આત્માને થતુ સાક્ષાત્ જ્ઞાન. અહીં મતિજ્ઞાનમાં ચાર અવસ્થા છે,- અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા. અવગ્રહ = પ્રાથમિક સામાન્ય ખ્યાલ, ઇહા = ઉહાપેાહ; અપાય = નિહ્ય; ધારણા = અ–વિસ્મરણ દા, ત. અસ્પષ્ટ કઇક' એવે ભાસ એ અવગ્રહુ. પેલુ હું હું કે માસ ? ' એવા ઊહાહુ એ ઈા. નજીક જતાં માણુસ યા ઠુંઠાનેા નિણૅય થાય એ અપાય. એને મનમાં ધારી રખાય એ ધારણા. - * (૨) દેશનાવરણુ ૯ :- દનાવરણ =દનને અર્થાત્ સામાન્યજ્ઞાનને રોકનાર કર્મ ૧. ચક્ષુ દનાવરણુ કમ (જેના લીધે ચક્ષુથી દેખી ન શકાય) ૨. અચક્ષુ દશનાવરણુ કમ ( જેના લીધે અન્ય ઇન્દ્રિય કે મનથી અદન ) ૩. અવધિદર્શોનાવરણુકમ', ૪. કેવલદેશનાવરણુક આ ૪ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy