________________
જૈન ધર્મના પરિચય
તેમ લેફ્યા કર્મ બંધની અવસ્થાને મજબૂત કરે છે, દીઘ કરે છે, અશુભ લેશ્યા દુઃખ-મહુલ કરે છે અને શુભ લેશ્યા સુખ-બહુલ કરે છે. લેફ્યાના છ ભેદ સમજવા એક દૃષ્ટાંત છે.
८०
છ મનુષ્યા માર્ગોમાં ભૂલા પડવાથી મેાટી અટવીમાં જઇ ચડયા, અને ત્યાં છએ ભૂખ્યા થયા. ત્યાં એક જા ભુનુ વૃક્ષ તેમની નજરે પડયું. તે જોઇને છ મનુષ્યાએ તપેાતાના વિચારો રજુ કર્યાં.
પહેલે ખેચે
ઝાડને મૂળમાંથી ઉખેડીને નીચે પાડીએ અને સુખેથી ફળે ખાઈએ.
કૃષ્ણ લેશ્મા
ખીજે ખેલ્યુંા
મૂળથી તેાડવાની શી જરૂર છે? માટી ડાળીએ તેડીને ફળા ખાઇએ
નીલ લેશ્યા
પાંચમા મેટ્યા
Jain Education International
ત્રીજો મેલ્યા
જાંબુવાળી હોય તેવી જ ડાળીઓ તેડીને ફળા ખાઈએ
પાત લેશ્યા
માત્ર જાપુએ તેાડીને જ ખાઓ.
ગાથા એસ્થેા
જાપુના માત્ર ગુચ્છા (લુમખા) હેય તે જ તાડા અને ફળા ખા
તેજો લેશ્મા
પદ્મ લેશ્યા
શુકલ લેશ્યા
આ વાતચીત ઉપરથી એમની ચડઊતર વેશ્યાએ વ્યક્ત થાય છે.
છઠ્ઠો મેલ્યે
નીચે પડેલા જાંબુ હોય તે જ વીણીને ખાઈએ.
પ્રથમની ત્રણ કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યાએ અશુભ છે, અને પછીની ત્રણ તેજો, પદ્મ, અને શુકલ વેશ્યાએ શુભ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org