SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ જૈન ધર્મને પરિચય નમની ૨૦ માળા, પછી ગૌતમસ્વામીજીના દેવવંદન અને શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ” ની ૨૦ માળા ગણવાની.. શ્રી મહાવીર ભગવાનના પાંચ કલ્યાણકના દિવસે એ વિશેષમાં વરઘોડો, સમૂહ વીરગુણ-ગાન, પૂજાભાવના અને તપ સાથે ૨૦-૨૦ માળા ગણવાની, વર્ષમાં માળા કમશઃ કારતક વદ ૧૦ દીક્ષા કલ્યાણક શ્રી મહાવીરસ્વામીનાથાય નમઃ', રૌત્ર સુદ ૧૩ જન્મ કલ્યાણક “શ્રી મહાવીરસ્વામી અહંતે નમઃ”, વૈશાખ સુદ ૧૦ કેવળજ્ઞાન શ્રી મહાવીરસ્વામી-સર્વજ્ઞાય નમઃ', અસાડ સુદ ૬, ચ્યવનકલ્યાણક “શ્રી મહાવીરસ્વામી–પરમેષ્ઠિને નમઃ, દિવાળીએ નિર્વાણ “શ્રી મહાવીરસ્વામી-પારંગતાય નમઃ'. ચેવાશે તીર્થકર ભગવાનના કલ્યાણક દિવસે તપ, જપ, જિનભક્તિ આદિથી આરાધના કરવામાં અદૂભુત લાભ છે. તપમાં એક જ દિવસે ૧, ૨, ૩, ૪ યા ૫ કલ્યાણકે હેય તે ક્રમશઃ એકાશન–નીવી-આંબેલ-ઉપવાસ અને ઉપવાસ સાથે એકાશન કરવું. પ્રભુના ચરિત્ર વાંચવા. અરિહંત પદ આરાધનાથે ૧૨ લેગસ્સનો કાઉસ્સગ્ગ, ૧૨ ખમાસમણાં, ૧૨ સાથિયા, ત્રિકાળ દેવવંદન, ઉભયકાળ પ્રતિકમણ, બ્રહ્મચર્ય... વગેરે કરવું. બધું શક્ય ન હોય તે ઓછામાં ઓછું, છેવટે તે તે કલ્યાણકની એક માળા ગણીને પણું કલ્યાણકની સ્મૃતિ કરવી...... ૬ અઠ્ઠાઈ-કારતક-ફાગણ-અષાડની ૩ અઠ્ઠાઈ, ૮ દિન સુદ ૧૪ સુધી, ૨ અઠ્ઠાઈ ચૌત્ર અને આસે સુદ ૭ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy