________________
૩૨
નિજ રા
નિર્જરા એટલે કર્મનું અત્યંત જર્જરિત થઈ જવું, થાકીને આત્મા પરથી ખરી જવું. તે કર્મનું પાકવાનું આંબાની જેમ સ્વતઃ થાય, અથવા ઉપાય દ્વારા થાય. એ પાકીને ખરી પડે.
આવી પડેલી પીડા અનિચ્છાએ ભોગવતાં કર્મ સ્વતઃ ખરી જાય તે અકામ-નિર્જરા કહેવાય અને કર્મક્ષયની કામનાથી પીડા સહર્ષ સહી લેતાં અથવા તપસ્યાદિ કરતાં કમ ખરી જાય તે સકામ-નિર્જરા કહેવાય. કર્મ એની સ્થિતિ પાકે એટલે ઉદયમાં આવી ભગવાઈને ખરી જાય તે સ્વતઃ નિર્જરા થઈ, અને તપના દ્વારા નાશ પામે તે ઉપાય દ્વારા
નિર્જરા થઈ
પ્રસ્તુતમાં તપથી નિર્જરાની વાત છે, માટે તપને જ નિરા-તત્ત્વ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org