________________
૧૩૬
જૈન ધર્મને પરિચય
જ આઠ સાધના :
(૧) કૃતજ્ઞતા – દેવ-ગુરુ-માતાપિતાદિ કેઈના પણ છેડા ય ઉપકારને ભૂલવે નહિ, કિંતુ યાદ રાખી યથાશક્તિ બદલે વાળવા તત્પર રહેવું.
(૨) પરોપકાર :- સામાએ ઉપકાર ન પણ કર્યો કે ન કરવાને હાય, છતાં આપણે નિઃસ્વાર્થ ઉપકાર કરતા રહેવું.
(૩) દયા :- હૈયું કુણું કેમળ દયાળુ રાખી, શક્ય તન-મન-ધનથી દયા કરતા રહેવું. નિર્દયતા કદી ન રાખવી.
(૪) સત્સંગ:- સંસારમાં સંગમાત્ર રંગ છે, દુઃખકારક છે; પરંતુ સત્સંગ એ રોગ કાઢવાનું ઔષધ છે. માટે પુરુષોને સંગ બહુ સાધ.
(૫) ધર્મશ્રવણ - સત્સંગ સાધી ધર્મનું શ્રવણ કરતા રહેવું તેથી પ્રકાશ અને પ્રેરણા મળ્યા કરવાથી જીવન સુધારવા તક મળે છે.
(૬) બુદ્ધિના આઠ ગુણ - ધર્મશ્રવણ કરવા માટે તેમજ વ્યવહારમાં કોઈની છેટી દેખાતી બેલચાલ પર ઉતાવળિયા ન થવા માટે બુદ્ધિના આઠ પગથિયા પર ચઢવું તે આ - શુક્રૂષા શ્રવ = ગ્રી ધાર તથા ऊहापोहोऽर्थविज्ञान तत्त्वज्ञानग्च धीगुणा :॥
૧. સાંભળવાની પહેલી ઈચ્છા ઊભી કરવી તે શુશ્રુષા. પછી ૨. આડાઅવળાં ડાડિયાં ન મારતાં કે ચિત્તશૂન્ય યા ચિત્તને અન્યત્ર લાગેલું ન કરતાં બરાબર સાંભળવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org