________________
૧૭૮
જૈન ધર્મને પરિચય ફાગણ-અષાડની ૩ અડ્રાઈ, ચૈત્ર-આની ઓળી તથા પર્યુષણ અઠ્ઠાઈના દિવસે આ દિવસોમાં દળવુંખાંડવુંપસવું-કપડાં જેવાં વગેરે આરંભ સમારંભે વવા, લીલેરી ત્યાગ રાખવે; બ્રહ્મચર્ય પાળવું, શક્ય સામાયિક, પ્રતિકમણું, પિષધ કરે, વિશેષ જિનેન્દ્રભક્તિ કરવી, શક્ય તપસ્યા કરવી, વિશેષ વિગઈ ત્યાગ કરે. પ અગે વિશેષ વિચાર આગળ ના પ્રકરણમાં કરાશે.
૧. સમજાવો, પ્રભાતની આત્મચિંતા, તપથી વિવિધ
પાપક્ષય, પ્રભુદર્શનમાં ભાવના, વેપારાર્થે જતાં નવકાર
કેમ? ૨. રાત્રે જાગેલો શ્રાવક શું શું વિચારે? દિનચર્યાના હેતુ શા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org