SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ નમસ્કાર ( નવકાર ) મત્ર અને પચપરમેખ્ખી એ નમસ્કારમત્ર – નવકારમંત્ર પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવાનું સૂત્ર છે, એ સૂત્ર અને સૂત્રથી કરાતે નમસ્કાર મહામ ગળરૂપ છે; સકલ વિશ્નોને દૂર કરે છે અને અચિંત્ય સિદ્ધિએ કરી આપે છે. એનાથી સદૃગતિ મળે છે. વળી નમસ્કાર કરતી વખતે પરમેષ્ઠીના સુકૃતે તથા ગુહ્ા પ્રત્યે અનુમોદના તથા આકર્ષણ રહે છે. અનુમોદના ઉત્કૃષ્ટ આવડે તે ‘કરણ, કરાવણુ ને અનુમેદન સરિખાં કૂળ નીપજાચે.' આકષ ણુથી સુકૃત તથા ગુણની સિદ્ધિ કરવાની દિશામાં પહેલુ પગલું મંડાય છે. Jain Education International કોઈ પણ ધર્મ સિદ્ધ કરવા માટે આ પહેલું પગથિયુ છે કે એનું આકષણ ઊભું કરાય, એ ધ બીજ છે ખીજ પર વૃક્ષ ઊગે અને એના પર કુલ આવે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy