________________
२३६
જૈન ધર્મને પરિચય
(૩) વૃત્તિ સંક્ષેપ–ભેજનમાં વાપરવાનાં દ્રવ્ય (ચીજો)ને સંકેચ રાખવામાં આવે કે “આટલાથી વધુ યા અમુક વસ્તુ નહિ ખાઉં” તે.
(૪) રસત્યાગ=૬ વિગઈઓમાંથી ત્યાગ, કુટ-મેવા વગેરેને ત્યાગ.
(૫) કાચકલેશ=કેશને લચ. ઉગ્ર વિહાર, પરીસહ, ઉપસર્ગ વગેરેનાં કષ્ટ સહવા તે. (ઉપસર્ગ–દેવ, મનુષ્ય યા તિર્યચથી કરાતા ભારે ઉપદ્રવ.)
(૬) સંલીનતા શરીરના અવયવ, વાણી, અને ઈન્દ્રિય તથા મનની અસત પ્રવૃત્તિ અટકાવી એને ગોપવી રાખવા તે. આ બાહ્ય તપના છ પ્રકાર થયા.
લોક ૬ આભ્યન્તર તપ ક
આભ્યન્તર તપના પણ છ પ્રકાર છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ.
(૧) પ્રાયશ્ચિત્તઃ પ્રાયશ્ચિત્ત =પ્રાયઃ ચિત્તને વિશુદ્ધ કરનાર અને પછિન્ન” કર્મને છેદ કરનાર આલેચના વગેરે ૧૦ પ્રકારનાં પ્રાયશ્ચિત છે. . ૧. આલોચના-ગુરુની આગળ પિતાના પાપ યા કરવા ધારેલી પ્રવૃત્તિ પ્રગટ કરવી તે.
૨. પ્રતિક્રમણ=પાપને પશ્ચાત્તાપપૂર્વક મિથ્યાદુકૃત કરી પાપથી પાછા હટવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org