________________
નિર્જરી
२३७
૪. વિવેક=બિનજરૂરી યા અકથ્ય આહાર-ઉપકરણને ત્યાગ કરે તે.
૫. વ્યુત્સર્ગ સૂત્રાધ્યયનવિધિ યા પ્રતિકમણુવિધિમાં કે જ્ઞાનાદિ આરાધનાથ યા ઉપદ્રવ પ્રસંગે કાર્યોત્સર્ગ કરાય તે; કાયાની મમતા વોસિરાવી સ્થિર ધ્યાનમાં ખડા રહેવું.
૬. તપ=પાપનાં પ્રાયશ્ચિત્ત રૂપે ગુરુએ કહેલ ઉપવાસ વગેરે તપ કરાય તે.
૭. છેદ અતિચાર (વ્રતખલના)ના શુદ્ધિ અર્થે ચારિત્રપર્યાયમાંથી કાપ મૂકાય તે.
૮ મૂળ= અનાચાર સેવવાને લીધે મૂળથી સર્વ ચારિત્રપર્યાયનો ઉચ્છેદ કરી ફરીથી મહાવતારોપણ કરવામાં આવે છે.
૯. અનવસ્થા=૭ની સાથેની વાતચીત સુદ્ધાંના વ્યવહાર બંધ કરાવી અમુક સમય ગચ્છમાં જ વિશિષ્ટ મર્યાદાબદ્ધ રખાય તે.
૧૦. પારચિત ગચ્છબહાર મુનિવેશ વિના ગુપ્ત રીતે અમુક સમય સંયમમાં જ રખાય તે.
(૨) વિનય - ૧. બાહ્ય સેવારૂપ ભક્તિ, ૨. આંતર પ્રીતિરૂપ બહુમાન, ૩. પ્રશંસા, ૪. નિંદાને પ્રતિકાર, અને ૫. આશાતના-ત્યાગ,એમ સામાન્ય પાંચ રીતે વિનય કરવામાં આવે, તે પણ તપ છે. આ વિનય ૩ જ્ઞાન-દર્શન-ચારિત્રને, ૩ મન-વચનકાયમને અને ૧ લેકોપચાર (ઉપચાર) વિનય, એમ સાત પ્રકારે છે. વિશેષ વિનય તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org