________________
૮૫
પુદ્દગલ
(૮) આઠમા ન ́ભરમાં કામ વગણાનાં પુટ્ટુગલ છે. જીવ મિથ્યાત્વાદિ એક યા અનેક આશ્રવ સેવે છે, ત્યારે આ કાણુ પુદ્ગલેા જીવ સાથે ચેટીને કમરૂપ બને છે.
આ આઠે વણા ઉપરાંત પશુ શ્રીજી એથીય સૂક્ષ્મ સૂક્ષ્મ વણાએ છે. દા. ત. પ્રત્યેક વણુા, ખાદર વણા, વગેરે યાવત અચિત્ત મહુાસ્કંધવાના પુનૢગલ છે. પરંતુ જીવને એ નિરુપયોગી છે. એટલે કે આહારાદ્વિરૂપે લઈ શકાય એવા નથી. ઊપયાગી વણા માત્ર આઠ છે.
પ્રકાશ, પ્રભા, અંધકાર, છાયા એ બધાં ઔદારિક પુનૢગલ છે. એમાં પરિવર્તન થયા કરે છે; દા. ત. પ્રકાશનાં પુદૂગલ અધકારરૂપ બની જાય છે, છાયા પુદ્ગલા દરેક સ્થૂલ શરીરમાંથી તેવા તેવા રંગના બહાર નીકળ્યા કરે છે. દૂરબીનના કાચની આરપાર થઇને સફેદ કાગળ કે કપડા પર તેવા રંગમાં પડેલી છાયારૂપે તડકે દેખાય છે. ફ્રાટોગ્રાફની પ્લેટ પર એ છાયા પુદૂગલ પકડાય છે; તથા પ્લેટ પર ફાટ દેખાય છે.
જમીનમાં વાવેલા ચિત્ત બીજમાં જીવ પેાતાના કર્માનુસાર તેવાં તેવાં પુદ્દગલે આકાશ ને જમીનમાંથી આહાર રૂપે ગ્રહણ કરે છે, એમાંથી અંકુર, ડાંડી, પત્ર, પુષ્પ, ફળ વગેરે બને છે. આ બધા પદાથ, જમીન, ખાતર અને પાણી કરતાં તદ્દન વિલક્ષણ વઘુ –રસ-ગંધસ્પર્શવાળાં દેખાય છે, એ જ બતાવે જીવ-દ્રવ્ય અને કની શક્તિ વિના આ વિલક્ષણ સર્જન થઈ શકે નહિ. અહીં ધ્યાનમાં રહે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
છે કે સ્વતંત્ર વ્યવસ્થિત અને