________________
જૈન ધર્મને પરિચય
ઝાડમાં એક મુખ્ય જીવ હવા સાથે પાંદડે પાંદડે વગેરેમાં જુદા જુદા જીવ હેાય છે.
છે પ્રકરણ ૧૩, ૧૪, અને ૧૫ ના પ્રશ્નો ૧. “સંસારી” એટલે શું? સંસારી જીના ભેદ બતાવે. ૨. “અપકાય” અને “નિગોદ એટલે શું? ત્યાં જેની
સંખ્યા કેટલી? ૩. આ જી કેટલી કઈ ઈન્દ્રિયવાળ? એસ, રત્ન, માકણ,
તીડ, અળસિયા, વીંછી, ગિળી, એ કઈ ગતિના જીવ
કહેવાય? છે. ત્રણે લેકનું માપ લખે. પ. પંચેન્દ્રિય તિર્યંચના જુદા જુદા પ્રકાર બતાવો.
છે.
૧. પ્રાણ અને પર્યાપ્તિએ કેટલી? કઈ કઈ? ૨. પર્યાતિની પ્રક્રિયા બતાવે. ૩. પેનિ, અવગાહના, કાયસ્થિતિ, યોગ, ઉપગ સમજાવે. ૪. છ લેશ્યાને જાબૂવૃક્ષના દુષ્ટાતથી સ્પષ્ટ કરે.
૧. વગણ એટલે શું? ૮ વર્ગણાના નામ અને ઉત્પત્તિકમ
સમજાવો. ૨. પ્રકાશ અને અંધકાર શી ચીજ છે? ૩. વાયુ અને શ્વાસે છવાસ વચ્ચે શું તફાવત? ૪. બીજમાંથી અંકુરાદિ થાય એના પર “જીવ' તરવ
સાબિત કરે. ૫. ભાષા અને વિચાર પર જીવનું વર્ચસ્વ શી રીતે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org