________________
મે ક્ષ-માગ
૧૨૭
માત્ર દુનિયાના સુખ માટે; તેથી વાસ્તવિક ધર્મ એના હૈયે સ્પશ'તે નથી. એ તે જ્યારે છેલ્લા પુગલ પરાવર્ત કાળ (ચરમાવત કાળ માં આવે ત્યારે જ જીવની પેાતાના આત્મા અને ધમાઁ તરફ દૃષ્ટિ જાય છે, સસાર પર ઉદ્વેગ જન્મે છે, અને મેક્ષની અભિલાષા (રુચિ) થાય છે. મુતિયા તાવની જેમ એટલી મુદ્દત પાકે ત્યારે જ પ્રમળ રાગને તાવ મેળે પડે, પછી જ ધરુચિ થાય.
* ભવ્ય અભવ્ય :
આ મેક્ષ દૃષ્ટિ પણ ભવ્ય જીવને જ જીવને જ જાગે છે, અભવ્યને નહિ. ભવ્ય એટલે મેક્ષ પામવાની લાયકાતવાળા; અભવ્ય એટલે મેાક્ષની લાયકાત વિનાને. કયારેય પણ એને મેાક્ષની શ્રદ્ધા જ નહિ થવાની. એ કદી મેાક્ષતત્ત્વ નહિ માને; એને કઢી શકા ય નહિ થાય કે મારા મેક્ષ થશે કે નહિ? શું મારે સદા સ`સારમાં ભટકયા જ કરવાનું ? ’ કારણ, એને કરી મેક્ષની શ્રદ્ધા જ નહુિ થવાની, સાંસારને પક્ષપાત જ નહિ છૂટવાના. એટલે એ આવ્યુ કે જેને એટલુ પણ થાય કે ‘શું ત્યારે મારે જન્મ-મરણુ કર્યાં જ કરવાના ? મારા મેક્ષ નહિ થાય ? હું ભવ્ય હાઇશ કે અલભ્ય ? ' આવી શકા પણ પડે, એ જીવ ચેાસ ભવ્ય હોય છે અને તે
•
"
પણ ચરમાવ માં આવેલા હોય છે. કેમકે ચરમાવત કાળમાં જ અંતરમાં ઊંડે ઊંડે મેક્ષ તરફ સહેજ પણ રુચિ થાય; ને એ થઇ હોય તે જ આવે! સંસારભ્રમણુના ભય ઉભ થાય છે, ને આવી શકા પડે છે.
છેલ્લા પુદ્ગલ પરાવ કાળ
Jain Education International
પહેલાં એટલે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org