________________
વ્રત-નિયમ
૧૯૫
ઉપધાન વગેરે ન કરું, ત્યાંસુધી કા ગેળ (કે અમુક) ત્યાગ.
ચારિત્ર ન લેવાય ત્યાં સુધી અમુક... ત્યાગ. (તેમજ રોજ “નમ ચારિત્તસ'ની 1 નવકારવાળી ગણીશ.’)
વર્ષમાં ૧ તીર્થયાત્રા, ધાર્મિક ખાતે રૂા. ખર્ચ, અમુક ...સામાયિક, અમુક નવકારવાળી ન થાય તે..દંડ” પર્વતિથિએ લીલેરી, સચિત્ત, ખાંડવું, દળવું, કપડાં ધોવાં વગેરે ત્યાગ તથા બ્રહ્મચર્ય,
ચોમાસાના નિયમ - ચોમાસામાં છત્પત્તિ વધારે, તથા વિકારોની પ્રબળતા હોય, વેપાર-ધંધા મંદ હેય, તથા ગુરુમહારાજને સંગ હેય, એટલે ધર્મ કરવાની મોસમ હોય છે તેથી ચોમાસા માટે ખાસ નિયમ કરાય છે.
: ૧૮ દેશના રાજા કુમારપાળ ચેમાસામાં રોજ એકાશન, ઘી સિવાય પાંચ વિગઈ ત્યાગ, લીલાં શાક ત્યાગ, ચારે માસ બ્રહ્મચર્ય, પાટણથી બહાર જવું નહિ. વગેરે નિયમ રાખતા. એમ શક્ય રીતે નિયમ કરી લેવા જોઈએ.
દા. ત. ચોમાસામાં કેઈના મૃતકાર્ય કે અકસ્માત્ સિવાય બહારગામ જવું નહિ. શહેરમાં પણ રાતના ફરવા તરીકે બહાર જવું નહિ. આટલા..... ઉપરાંત આંબેલ વગેરે, પિષધ, પ્રતિક્રમણ, સામાયિક સંપૂર્ણ યા અમુક દિવસ લીલેરી ત્યાગ, અહિંસાદિ અણુવ્રત, આટલી વિગઈ ત્યાગ, વગેરે કરીશ.
જીવનના નિચમે - કેટલાક નિયમો જીવનભર માટે કરાય છે. દા. ત. “જીવનમાં કદી ખેતી કરું નહિ. મેટાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org